SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ [ ગુજરાતની અસ્મિતા સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ એઝ તે સૌ સારે છે. તેમની મુશ્કેલીઓમાં તેઓ તે મા આવીને દર્શન આપતા, અને તેમને સાથે રાડું વળવા પ્રેરતા અને નિરાશા છેડી પ્રયત્નશીલ બનવા પ્રેસાહિત કરતા. આ બધાને માટે તે તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના અનુભવે છે. અને તેમના સંગા યાદ કરી ભ વભીની અને આદરપૂર્વકની મજલીએ આપે છે. સ્વસ્થ બનશાસભાએ કમાઈ નયું અને વી પણ બળ્યુ' છે. તેમણે બબિ ઉપર રહેવા દેવાને બદલે જીવન દરમ્યાન જે જે કી દાન ધર્મ બજાવવા થાય તે બનવી ીધા છે. અને એ રીતે વનને ધન્ય કર્યું . સસારમાં અનેક જીવાત્માઓ ભાવે છૅ અને વિશય પામે છે. માત્ર ચૈડા જ એવા ભાગ્યશાળી પુન્યામાર્ગો ઢાય છે કે જે “ભરવા" બને છે અને મધુ ગાદ પણ જીવત રહે છે અને અમર નામના મૂકી જાય છે રત્ર અમૃતલાલભાઈ અમૃત રૂપ સમાન હતા. અમૃત એ સજીવિત છે. તેઓ દેહાવસાન બાદ પણ માનવ હયેયમાં વાસેા કરી રહ્યા છે જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે. આવા એક પ્રતાપી પાર્ટી, પુખ્તશાળી, યાશિનાં કોમળ શ્યના સ્નેક મૂર્તિ સમા શ્રી અમૃતલાલભાઇ ખરેખર સૌરાષ્ટ્રના કિંમતી રત્ન હતા. અને પુરૂ સ્વ. અમૃતલાલભાઇ એક પ્રભ વશાળી વ્યકિત હતા. તે દુઃખ સંતપ્ત જ્ઞાતિજનોના સહારા સમાન હતા. ા પણ જ્ઞાતિના બ્રાઈ બહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરત નહીં, સસ્મિત વદને અને આશ્વાસન, સ ંતાય અને રાહત અનુભવતા તે બહાર આવતા. તેમને કેળવણી પ્રત્યે અનુરાગ ખૂબ જ હતો. તેમણે અને તેમના નાના ભાઇશ્રી ભાનુશ’કર પોપટલાલ એઝાએ તેમના વતન કૈમરાળામાં કન્યાશાળા તેમ જ મિડલ સ્કૂલને માટે કાળા ઉપરાય નાશને અનેક સ્થળે કરવુ ન પડે એટલા માટે બને માને મી જોતી ક્રમ સ્વેચ્છાએ આપી વાન પ્રત્યેની વ્હાલપ બતાવી હતી. આ રકમ અડધા લાખ જેટલી હતી. ઉપરાંત વતનને માટે બીજી પણ યાં લાખ જેટલી એટલે એકાદર લાખ જેટલી રકમ આપી ઉમરાળાન ગૌરવ રૂપ બન્યા હતા. પૂનામાં પ્રે।. જયશંકર પિતાંબરદાસ અતિચિહને પશુ તેમણે સારી એવી રકમ આપી છે. મુંબઈ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને તેમણે સત્તર બહાર કારની કમ ઉચ્ચ શિયાળુ નિધિ માટે આપી છે અને દરેક પ્રસંગ સમા જને પાળા, પાપી પ્રભીત કરેલ છે. આજે ઉચ્ચ શિક્યુ નિષિ ।. ૪૦,૦૦૦ સુધી પહોંચવા પામેલ છે તે સ્વ. અમૃતલાલભાઇની દાનવીર શ્રી ઇન્દુલાલ દુર્લભજી ભુવા જ્ઞાતિ સેવા અને કેળવણી પ્રત્યેના અનુરાગ પુરવાર કરે છે. ભાવન ગરની પ્રેમશ ંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ ખેડીંગ તરફ તેમના મદદ રૂપી પ્રવાહ અવિરત વહ્યા જ કર્યો છે. આ ઉપરાંત વૈદ્યકીય સસ્થાઓ, પીતાો, અનાથાશ્રમે, ધર્મસ્થાના અંતે એવી તક શ્રી શસ્થ અને તેમણે કાર દીલથી મારી છે. બામ તે યા અને ઉદારતાના સાગર સમા હતા. સામાન્ય માણસમાંથી તે ધનાઢય ઉદ્યોગપતિ બન્યા હતા, છતાં તેમની રહેણી કરણી સાદી હતી અને ધનના ઉન્માદ થનગનાટ, અભિમાન વિલાસીતા કે અતડાપણ વગેરે તેમના હૃદયમાં સંચાર કરવા પામ્યા ન હતા. તેઓ મિશનસાર, મધુવાચી, વિનમ્ર અને અદના સેવાભાવી જ ફ્રેંક સુધી રહેવા પામ્યા હતા. તેમનાં ધર્માંશીલતા અને ધરાગ પણ એટલાં રોટી ખુવા દુલાલ દુભઽ ાષ પુત્તા, અગિ આત્મશ્રદ્દા, અખૂટ ધીરજ અને વિશિષ્ટ વ્યાપારી કુનેહ ધરાવતા ચીત્તલના પનાના પુત્ર છે. શેઠશ્રીને જન્મ અર્ધી સદી પહેલાં ચીત્તામાં થયા હતા તુ તેણે મુખને પોતાની કર્મભૂમિ બના વૈશી અને ગામ નાં ચિત્તાને તેમણે ીય વિજ્ઞાયું નથી. પિતાશ્રી દુર્લભજી કરશનજી ભુવાની છત્રછાયા નીચે તેમણે બ્રહ્મદેશમાં વ્યાપાર અને વાસૃિજયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૧૯૧૦માં મેટ્રીક સુધીનો શ્વાસ કર્યા પછી તેએ દેશભક્તિથી પ્રેરાઈ સચાતનાં Jain Education International ર જોડાયા. ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લઈ તેમણે જેલયાત્રા પણ કરી હતી, પાળ જ્ઞાતિને વ્યાપાર વાર્ષિમાં સાસ વરેલાં અ ભુવાએ બર્મા, કલકત્તા, મુંબઇ વગેરે સ્થળે પેાતાની વ્યાપારી શક્તિ અને જ પ્રસંશનીય હતાં ચા ચાદિ, શ્રીમા શર્કરાચાર્યની પધાનના પ્રશસનીય પરિચય કરાવેલ છે. બાપારી સિદ્ધિ ઉપરાંત, માન, પ્રીતી અને સૌજપૂ વ્યવહારમાંથી પ્રાપ્ત થતી બની ચાહના પણ તેમણે પ્રાપ્ત કરેલી છે. ભેમનું અસ્તિવ ાતકય મણી અને સરભરા, કથા જર્મન, મંદિશ અને ધર્મસ્થાનાને ભેંટ વગેરે અનેક ધાર્મિક સકાર્યો કરી તેમની ધર્મિક ભાવનાને ભય બનાવી હતી અને પાવન થયા હતા. તદ્ ઉપરાંત દેશ પ્રત્યેની,રીતે વિકસેલુ છે. પેાતાની ઊંડી સૂઝથી કલર કેમીકલ્સના ક્ષેત્રે ઝળસમાજ પ્રપ્રેની તેમની જ બળવાનું તેઓ હગીઝ ચૂક્યા નથી. તેમણે દેશની રાજ્યની અને સમાજની પ્રવૃત્તિઓને પણ અપનાવી, પાપી, પૂતું ઉત્તેજન આપ્યું. તેઓ તેમના કુટુબીજનો પ્રત્યે પણ હંમેશાં અત્યંત માયાળુ, સ્નેહભીનું, શાંત ન રાખતા અને જે કતી સિદ્ધિ મેળવી શથી બુવાએ પાન જેવા ઔદ્યોગિક રીતે વિકસીત દેશવાસીઓના પયાય સછ્યામ મેળવેલ છે. હાલમાં શેઠશ્રી જાપાની ભાગીદારીવાળા મુખની ઇન્ડાનીપાન કેમિકલ કુાં. લી.નુ' સ’ચાલન કરી રહ્યા છે. ભારતના વિકસતા રાસા કાશ મિત્ર, બધી ધાદારીઓ તેમના પરિચયમાં આવના તૈનિક ઉદ્યોગમાં એમના કાળા છે. આવી ભારે ઔદ્યોગિક પેઢીના < બધા જ તેમના વ્યકિતત્વથી પ્રભાવિત બનતા અને કુટુંબના બાળકાની પેઠે શેઠ દાદા" તરિક સંબેધતા. એમના સ્નેહ, એમનો ધીર ગંભીરતા વગેરેની તેમના પરિચયમાં આવતા સૌ કાઈના હૃદય ઉપર ઉંડી છાપ પડતી. તે માજ પણ તેમનાં ભારાભાર વખાણ કરે છે. અને તેમનુ પ્રતિભાશાળી વ્યક્તિ આજે પણ તે યાદ કર્યાં કરે છે. તેમના ધંધાદારી સાથીદાર અને મિત્રો તેમના અનેક ગુણીની મુકત ક્રુડે પ્રસંશા કરે છે. તેમન' ધંધાદારી સાહસિકતા મેનેગ ડાયરેકટર જેવાં ઉચ્ચતમ સ્થાન પર તેઓ આજે બીરાજે ૐ એ તેમની પ્રશસનોય સંચાલન શક્તિને ન્યાત પુરાવો છે. વ્યાપારી ક્ષેત્ર અન્ય કામકિ અને સૈનિક ક્ષેત્ર શૈકીએ આપેલી સેવા સૌ કાઇના આદર અને પ્રશ'સાને પાત્ર છે. અમરેલી કપાળ ખાંડી બના સચાલન મળ, મુખના શિક્ષણ પ્રસારક મંડળ, શીવાજીપાર્ક સ્પોર્ટસ કલબ વિગેરેના સ'ચાલનમાં એમની શક્તિા પરિચય સાંપડે છે. શેઠશ્રી ઇન્દુલાલે લાયન્સ કલબ મુંબઈના ડાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy