SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદલ મન્ય ] ૧૦૦૩ શ્રી હિંમતભાઈ દેસાઈ થોડાક મુઠીભર મુંબઈના ઉદ્યોગપતિઓ જેમના અહિં ઉદ્યોગ હતા તે મોટર ગાડીઓના મુખ્યત્વે ગ્રાહકે હતા. ખરીદનાર-વહેચનારને આ સંબંધ ગાઢ મૈત્રીમાં પરિણમ્યો અને તમામ રાજાઓના તટસ્થ તથા સૌરાષ્ટ્રના રાજકીય, આર્થિક, ઔદ્યોગીક, સામાજીક સ્વતંત્ર મિત્ર તથા સલાહકાર તરીકે તેમને નામના મેળવી. એ રાજા અને સાંસ્કૃતિક ઉત્થાનમાં એક જ કુટુંબની બબે પેઢીએ એના ઝગડામાં કે નાના સરહદના પ્રશ્નમાં તેઓ બધાને અનુકુળ એકી સાથે સંયુક્ત પણે સતત માતબર ફાળો આપ્યાના દાખલા તોડ કાઢતા. મુંબઈના ઉદ્યોગપતિઓ જેવા કે શાહુ જૈન શ્રી સોમાણી, આપણે ત્યાં વીરલ છે. એવું વીરલ, ઉમદા અને અનુકરણીય ઉદાસર હેમી મહેતા, તાતા તથા અન્ય મિલ માલીકોને સૌરાષ્ટ્રમાં હરણું રાજકેટના અગ્રણી, શ્રીમંત અને પ્રગતિશીલ દેસાઈ કુટુમ્બે બોલાવી રાજાઓના સાથથી નવા ઉદ્યોગો શરૂ કરાવવામાં તેમણે પુરું પાડ્યું છે. ફાળો આપ્યો આમ કરવામાં તેમણે કયાંય પિતાને ભાગ કે હિર રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી દુર્ગાપ્રસાદ દેસાઈ અને રાખ્યો નહિ. ઉટાનું તેઓ પોતાને ખર્ચો પ્રવાસ કરી રાજાઓ તથા તેમના પુત્ર શ્રી હિંમતલાલ દેસાઈ આરંભથી જ માત્ર રાજકોટની ઉદ્યોગપતિઓને સહાય અને માર્ગદર્શન આપતા રહેતા. તેથી જ જ નહિ પરંતુ સૌરાષ્ટ્રભરની નાની મોટી તમામ જાહેરને સામાજીક તેમનું સ્થાન દરેક સ્થળે અજોડ હતું. પ્રવૃત્તિમાં મોખરે રહ્યા છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તી પહેલાં જ્યારે કાઠીયાવાડ ૨૦૨ જેટલા નાના ધ્રાંગધ્રા મહારાજાના સલાહકાર તરીકે તેઓશ્રીએ પ્રાંગધ્રાનું જુનું મોટા રજવાડાઓમાં વહેચાયેલું હતું અને વ્યાપાર-ઉદ્યોગ પછીત શક્તિ આહકલા વિકાસ જ વધાથી બધ હતું તે સર હોમા મહેતાને દશામાં હતા; તેમજ શિક્ષણનો પણ ખાસ પ્રસાર થયા ન હતા બોલાવી તેનું ૧૯૪૦માં પુનરૂત્થાન કરાવ્યું. આજે ધ્રાંગધ્રા કેમીકલ ત્યારે પણ શ્રી પ્રમોદભાઈએ દેશી રાજ્યોને સમજવાને વિવિધ વર્ક સ હિન્દુસ્તાનમાં સોડા એસ. સોડા બાય કાર્બ તથા અન્ય રસા ઉદ્યોગોના મંડાણ કરાવ્યા. પરંતુ ઔધોગિક વિકાસના શ્રી ગણેશ યણે ના ઉત્પાદન કાર્યમાં મોખરે છે. એ તે શ્રી દુર્ગાપ્રસાદભાઈના જાહેર જીવનનું એક જ પાસુ છે. સૌરાષ્ટ્રના રાજકીય ઉત્પાદનમાં તેમને મહત્વપૂર્ણ ફાળો છે. તેઓ પ્રજા જીવનના એક એક ક્ષેત્ર સાથે અંતરંગ રીતે વણાય તેમને સંબધ રાજકોટ ઠાકોર સાહેબ તથા બ્રિટીશ રેસીડેન્ટ સાથે ગયા હતા. એ જમાનામાં પણ ગેડ રેવે કર્મચારી હડતાલમાં ગાઢ હતા. તેવા જ સંબંધ સરદારશ્રી વલ્લભભાઈ તથા મહાત્મા ગાંધીજી મોખરે રહીને સિદ્ધાંત ખાતર કરીને ત્યાગ કરીને સ્વતંત્ર તથા કાઠિયાવાડ રાજકિય પરિષદના કાર્યકરો સાથે હતા. પોતાના વ્યવસાય શરૂ કરીને નીડરતા અને સિદ્ધાંતનિષ્ઠાનો પરિચય આપી જાનના જોખમે જેમ તેઓ જુનાગઢના નવાબને હિન્દુસ્તાનમાં ભળવા દીધો હતો. સમજાવઃ જુનાગઢ ગયા હતા તે રીતે મહાત્માજી તથા સરદારશ્રીને પિતાના નીડર સ્વભાવને ગળથુથીમાં જ મેળવનાર સુપુત્ર શ્રી. પિતાના ઘેર બોલાવી રાજકેટ ઠાકોર સાહેબને સમજાવી રાજકોટ હિંમતભાઈએ પણ પિતાના સાથમાં રહીને યુવાન વયે જ્યારે સ યાગ્રહમાં સમાધાન કરાવ્યું હતું. પાકીસ્તાની કજામાંથી જુનાગઢને મુક્ત કરવાં આરઝી હુકમતની ધ ધાકીય તે શ્રી દુર્ગાપ્રસાદ બેએ ગેરેજના સ્થાપક અને સ્થાપના થઇ અને મુક્તિ જંગ મંડાયા ત્યારે તેમના કૌટુંબિક સંચાલક તરીકે પ્રીમીયર ઓટોમોબાઈલસના વાહનોના વિકતા છે. મિત્ર શેરે સૌરાષ્ટ્ર રવ, શ્રી શામળદાસ ગાંધીને સક્રિય સાથ આપે તેઓ ધ્રાંગધ્રા કેમી-લ વર્કસ, સીસન એન્ડ કુ. તથા કાંતિ કોટન હતા. નિસ સાથે સંકળાયેલા છે. મેટ્રો મોટર્સ લીમીટેડના તેઓ સ્થાપક રાષ્ટ્રીય મુકિત સંગ્રામના એકએક આંદોલનમાં શ્રી હિંમતભાઈ તથા ડીરેકટર છે. કોઈ પણ મુડી કે સહારા વગર તેઓ પોતાની દેસાઈ મોખરે રહ્યા હતા. રાજકોટ રાજ્ય સામે ૧૯૬૯માં જયારે જાત મહેનત અને અદ્દભૂત સુજથી આગળ આવ્યા છે. જવાબદાર રાજતંત્રની લડતની નોબત ગડગડી ત્યારે શ્રીમંત ઘરની વૈભવશાળી હુંફ તજીને શ્રી હિંમતભાઇએ પ્રજાકીય જંગમાં ઝુકાવ્યું સને ૧૯૩૬માં તેમણે નેશનલ ગ્રામોફોન રેકર્ડ કંપની મુંબઈમાં અને જેલવાસ સ્વીકાર્યો. દીર્ધદષ્ટિવાળા અને પીઢ મુત્સદી થી સ્થાપેલી. ભારતમાં સર્વપ્રથમ રેકર્ડ બનાવવાના આ કારખાનાનું દુર્ગાપ્રસાદમાઈએ રાજયની ખફગી વહોરીને પણ સરદારશ્રી પટેલ અને ઉદધાટન પડત નહેરૂના હાથે થયેલ આજે રેડીયો, રેકર્ડ તથા રાજ્ય વચ્ચે સમાધાન કરાવવામાં મહત્વનો ફાળો આપ્યો. પરંતુ વાયરલેસના ઉપાદનના ધમાં ઉદ્યોગોમાં તેમનું નામ મોખરે છે. દિવાન વીરાળાની મેલી મસદીગીરીને લીધે સમાધાન સૂર્યું અને હાલ સીલીકેટ બનાવતા ઇન્ડસ્ટ્રીઝના તેઓ પ્રણેતા છે. શ્રી હિંમતભાઈએ ફરીને મુક્તિ જંગમાં ઝુકાવ્યું. બિમાર માતાના યુનીયન બેંક ઓફ ઇન્ડિયાના સલાહકાર તરીકે તેઓ છેલ્લા વીશ અતિ આગ્રહ છતાં જવાબદાર રાજતંત્ર લીધા વિના પાછો નહિ વર્ષ થી બેંકીગ ઉદ્યોગમાં મહત્વનો ફાળો આપે છે. સામાજીક તથા આવું એવો લેખંડી નિરધાર તેમણે જાહેર કર્યુ. ધાર્મિક કાર્યમાં તેઓ હંમેશાં આગળ રહે છે. ૧૯૪૨ ની લોકક્રાંતિમાં પણ શ્રી હિંમતભાઈ મોખરે રહ્યા હતા ગુજરાતની નાટય કલાના અગ્રેસર તરીકે તેમણે પાલીતાણુ અને કેલેજમાં હડતાલ પડાવી, જેલવાસ સ્વીકાર્યો તથા દેશના નાટય સમાજ સૌરાષ્ટ્ર તથા મુંબઈના અન્ય નાટક મંડળ તેમજ અગ્રગણ્ય ક્રાન્તિવીરોને પોતાને ત્યાં અજ્ઞાતવાસ માટે અ શ્રય લેખન સાહિત્યનો તથા કલાકારોને આર્થિક સહાય આપવામાં ઘણો આપ્યો હતો. ફાળો આપે. દેશ આઝાદ થયો. આ સાથે કાઠીયાવાડના ૨૦૨ દેશી રજવાડ ના વિ.પન થયું અને સૌરાષ્ટ્રના એકમનું સર્જન થયું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy