________________
સંસ્કૃતિ સંદર્ભ મન્ત્ર 1
અમદાવાદ
સહકારથી હાથમાં લઈ મદ્રાસ, કલકત્તા, મુ નઈ તથા વીગેરે સ્થળે પ્રાસેા કરી અથાગ મહેનત લઈ સંસ્થા માટે શ. ૧૫ લાખન માટે બાળ ભેગુ કર્યું અને સસ્થા માટે રૂા. ૧૫ લાખના ખર્ચે પાલીતાણામાં નવુ મકાન ઊભું કર્યું જેની ઢાલમાં લગભગ બસા ઉપરાંત બાળાઓ એ લાસ લઇ રહેલ કે, અને વાર્ષિક ખર્ચો લગભગ રૂા. ૧ાા લાખના થાય છે, જે સમાજ ઉદારતાથી પુરી કરી ભાપે છે. તેમના સ્વ. ધર્મપત્ની શ્રીમતી મજૈનના મરણાર્થે સ્થાપેલ આ મખૈન જૈન પાકશાળા ભારે પશુ વ્યવસ્થિત ધાર્મિકશીક્ષણ આપતી ચાલુ છે. રાધનપુરમાં ગુજરાતી સ્કુલનું... મકાન, દ્વારકુલ મકાન, ભાયખીલ નને વીગેરે કળાત્મામાં સારી નથી કીય સહાય કરી છે. સમાજના બીજા ઘણા કામેામાં મદદ કરી છે, અને કરી પા છે. ધિક પ્રસંગો વા નાના મોટા તેમના જીવ નમાં ઉજવાય છે. તેમાં ખાસ કરી શ્રી સિંહાસનના રી પાળતા સંધ, નાદ" યાત્રા, બે વખત પાલીતાળમાં ચાનુ, ઉપધાનતપ, તેમના ભત્રીજા ઈંદ્રવદન તથા ભત્રીજી ખેન મંજુલામેનના દીક્ષા પ્રસંગેા, તેમના પિતાશ્રીના સ્મરણાર્થે ઉજવેલ ઉજમણાના પ્રસંગ તથા સ ૨૦૦૫ની સાલમાં ૧૩ માસ પાલીતાણા સળંગ રહી નવ લાખ નવકારના જાપ કર્યાં હતા. આ બધા વિશષ્ઠ પ્રસ ંગે હતા. રાધનપુરના મગ નવાબસાૉંબ સાથે ઘણા જ નિકટ-ગઢ સૌંપર્કમાં આવવાથી અનેક ધાર્મિક તથા સામાજિક ઉપયાગી કાર્યા થઈ શકેલ. મ`મ તથા હાલના નવાબ સાહેબની પણ સારી એવી લાગણી સપાદન કરી છે, તેમના કુડુમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિબાઈ કે યુવાન પુત્ર તથા પુત્રીએ સંસારત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક ઉજ્જવલ દાંત પુરું પાડેલ છે. તે પૂ યતા મુ નરાજ શ્રી ચંદ્રરોવિજયજી તથા પૂ. સાધ્વીજી મહાનદાયીઇ નામે કુબનો સરકાર તથા ધાર્મિક અવની સુવાસ ફેલાવી આ છે.
હાલ વયના કારણે લગભગ નિવૃત જીવન ભોગવવા છતાં સામાજીક તથા ધાર્મિક કાર્યાં ઘણાં જ ઉત્સાહથી અને ખતથી સભાળે છે. તેમના જીવનના મુખ્ય અંગ છે . નિયમીતતા તથા લીધેલું કાર્યાં કાઇ પણ ભોગે પાર પાડવું.
શેઠશ્રી હરગાવિંદદાસ રામજીભાઈ
વ્યવસાયના
સતત નાનેાપાસના, નીતિ, સાદા, સ્વાશ્રય સચ્ચા અને સરકાર પ્રેમથી પોતાના વનને મશસ્વી બનાવનાર શ્રી હરગોવિંદ દાસભાઇનું જીવન પ્રેરણા સમાન છે. ભાવનગર પાસેનું ચાગ (શિહારથી પાંચેક માઈલ) ગામ તેમની જન્મભૂમિ છે ત્યાં તેમના પિત્તાશ્રી રામકાની ખેતી હતી અને તે ઉપરાંત તેઓ પુસ્તાની ખરીદી અને વેચાણનું પણું કામ કરતા હતા. અ કારણે. શ્રી હગેવિાતિ બાળપથી સારા વાંચનની પ્રીતી ચ. અને તે થોડા વર્ષો બાદ જામાં પરીમી. તેની જ્ઞાનોપાસના હજી પણું બ્યાસી વર્ષની વયે યિતપણે ચાલુ છે. તેમના માતુશ્રી અત્યંત ધર્મનિષ્ઠ હતાં. એક વખત સામાયિકમાં તેમના માતુશ્ર હતા ત્યારે કાળાનાગ તેમના દેહ ઉપર ફરી ગયા હતાં. તેઓ સ્પિર ચિત્તે સામાયિકમાં ક્રમ દવા. આ ધર્મપરાયણતા અને સહિષ્ણુ ત!ના ૩. પશુ તેમને વારસામાં મળ્યા છે.
Jain Education International
૧૦૧
ચોગઠમાં શ્રી હર્ષે વિદદાસભાએ સાત ગુજરાતીનો અભ્યાસ પૂરા કર્યાં. અને તેઓના પિતાશ્રીનું અવસાન થયું. તેમનાં વડીલબધું શ્રી ઝવેરબાને શરે કુટુંબ વરૂપોષણની જવાબદારી આવી. અને તેઓને મદદરૂપ થવા પાતે પણ કમાવાની દૃષ્ટિએ નાકરી માટે મુંબઇ શ્રાવ્યો. નાકરી સાથે સાથે રસ્તાના દીધે પાંચનની ભૂખ પણ સતાવતા હતા. પાંચને ખુબ જ પ્રિય હતું અને શાસક પનુ ચાલુ છે. બે ય નાકરી કરી અને પૂ. આચાર્યશ્રી અહિં સૂરિના ગુરૂ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની પ્રેરણાથી અન્ય સ માટે કાશી (બનારસ) ગયા. ત્યાં ચાર વર્ષ અભ્યાસ સંસ્કૃત પ્રાકૃ
અને કરી દેશનાં ગોગા ગયા. ત્યાં ધધ કર્યા પણ કરી મુંબઈ આવ્યા, અને ડિલબ' સાથે કરીયાણા ગાઁધીયાણાનું કામ શરૂ કર્યું. તેમાં ઠીક ઠીક ફ્રાવટ આવી. હાલ મુલુન્ડ છે તે ગામની બધી જ મીને પોતાના વડીલબંધ થા સ્નેહીની ભાગીદારીમાં ખરીદી. ભારારે હ૨ની સાલમાં મુલુન્ડમાં નાનું મકાન અને તે જમાનામાં તે વખતે આ એક જ મકાન અને બીજા નાના ઝૂંપડા હતા. લાઇટ, પાણી, રરતા, કશુ જ ન હતું. રેવે સ્ટેશન પણ નહી. પાટા પાસે ઉભા રહે, હાથ કરે, ગાડી ઉભી રહે તેમ વર્ષોં ગયા. ૧૯૧૩-૧૪માં જમીનનાં પ્લેટો પાડયા, રસ્તાઓના નકસા કર્યાં. ૧૯૧૪નું વિશ્વયુદ્ધ થયું, જમીનના ભાવા વધ્યા,
પ્યુ
ક ક્રમમા પશુ ડીપુની ધર્મભાવનાને કારણે ગૌહત્યા બંધ કરાવવા માટે વાંદરા કતલખાનેથી વડીલ' રેજની ત્રસા એક ગાય ડાવી લાવે તે ધાના નિષ્ણુ-નિભાવમાં ખુબ જ ધન વપરાયું. બકા બંધ ચર્મ, નુયાન થયું. વીકળી પડી થયા દુકાન પાતે રાખી અને પુરૂષાથી ફરી કમાયા, કરી સ્થિર થયા.
૧૯૪૧માં ભાવનગર પણ દુકાન કરી. અને પાલીતાણામાં જૈન સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે શ્રીમતી હરીબાઈ જૈન પાશાળા શરૂ કરી, જે બાર વર્ષ પોતાના ખર્ચે જ ચાલુ રાખી હતી.
સાદાઈ, વિશ ળ દૃષ્ટિ, ગુપ્તદાન, ન્યાયપરાયણતા અને સરકારપ્રેમથી તેઓશ્રીએ પેાતાનું જીવન એક આદર્શ ગૃહસ્થી તરીકેનુ એવી રીતે ઑળખ્યુ છે કે તેમાંથી તઓને પણ તે મા જીવ માં નીચેના સિદ્ધાંતો શક્ય તેટલા પૂરેપૂરા પાતે પાળ્યા ક (૧) સંતાનને વારસામાં ફકત ધન જ ન આપવું પણ જ્ઞાન, સંસ્કાર આપવા અને વાલખી બનાવવા.
(૨) કાપડ, નાજનું ગુપ્તદાન આપવું એ ઉત્તમ છે, પણ વિદ્યાદાન એ ઉત્તમોત્તમદાન છે.
(૩) દરેક મનુષ્ય સાથેના વ્યવહારમાં ભેદભાવ ન હોવા જોઇએ. (૯) ધર્મ અને વ્યવહારમાં નેભાવ ન હોવા જોધે. વ્યવહારમાં
ધર્મ છે અને તે રીતે તેનું વનમાં પાલન થવું જરૂરી છે. મંદિર, ભઠ્ઠા કે દેવળમાં એક વન, બહાર બીજું તેમ ન હોવુ જોઇએ. સત્યનું વર્ણન ા ક્ષેત્રે જરૂરી . ધર્મનાં સત્યનું વન, બહાર અસત્ય વ્યવહાર કરવા એ ધાર્મિક અસત્યાચાર ન પાપ છે.
પત્તાની જ્ઞાનસત્રતા, ધનીતા માટે તે આ જૈન સમાજમાં વિખ્યાત છે,
મુમ્બ્રેન્ડમાં તપગનો માટે તેઓએ તેમના વડીલ બંધની
For Private & Personal Use Only
www.jainelibrary.org