SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ પ્રન્ય ] ન જાય. આ ગામમાંથી લોકો વીરબાઈ બેઠા હતા ત્યાં આવ્યા. સાધુ વીરપુરના ઠાકરને આ વાતની ખબર પડી. તેઓ પણ મહાત્માને કંઈ પત્તો ન હતો. જલારામ પાસે આવ્યા અને વેવલાવેડા છોડી દેવા સમજાવ્યા. ગામના લોકો વિરબાઈનું વાજતે ગાજતે સામૈયું કરી જલાની ટેક અચળ હતી. ગામમાં લઈ ગયા. (વીરબાઈને સાધુમહાત્માએ આપેલ - વીરબાઈ પણ તૌયાર થઈ ગયા. પતિદેવની રજા માગી. ધોક-ઝોળી આજ પણું વીરપુરમાં જલાબાપાની જગ્યામાં કઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચી. મહારાજ પણ મોજૂદ છે.) કમંડળ અને ઝોળી લઈને તૈયાર થઈ ગયા. વીરબાઈ અને પ્રભુએ ભક્તની કસોટી કરી અને તપાવેલું કંચન અગ્નિ સાધુ મહાત્મા વીરપુરમાંથી ચાલી નીકળ્યાં. પરીક્ષામાંથી વધારે ચોખુ બની બહાર આવે તેમ જલાવીરપુરથી થોડે છેટે ગયા એટલે સાધુ મહાત્માએ વીર રામજી આ આકરી કસોટીમાંથી બહાર આવ્યા. ભારતભરમાં બાઈને કહ્યું: “સતી ! મારે જંગલ જવું છે. હું જંગલ જલારામનું નામ પ્રખ્યાત થઈ ગયું છે. ખેબા જેવડું જઈને પાછા આવું ત્યા સુધી મારી આ ઝોળી અને ધોકો વીરપુર ગામ એ સોરઠી સંતના પ્રતાપે મહાન યાત્રાધામ સાચવજો. હું જંગલ જઈને પાછો આવું પછી આપણે બની ગયું. આગળ જઈશું.” સંસારના ચક્રાવા મહિ જલિયા જેવા કેક, ચેર્યાસીના ફેરા ફરે એણે જનમ લીધે ઈફેક. - સાધુ મહારાજ જંગલ ગયા તે ગયા પાછા દેખાણા જ સંસારના સુખ ત્યાગીને બન્યા જોગી જલારામ, નહિ. એક કલાક, બે કલાક, ચાર કલાક, આમ સમય રામનામ રટતા રહી એણે આપ્યા અન્ન દાન, વીતવા લાગ્યા પણ એ ધુ મહારાજ પાછા ન આવ્યા. જશ જોગીડા જલા તણે પ્રસર્યો ચારે કેર. જંગલમાં વીરબાઈ એકલાં બેઠા હતા. મહારાજે આપેલ “વાઘાણી”ભક્તિ જલિયા તણી જેમ આંબે હેકે મેર. ધકો અને ઝોળી સાચવતાં બેઠા હતાં. આત્મબળ, પ્રભુમય જીવન, પ્રભુમાં અખૂટ શ્રદ્ધા માનવગામના લોકો ત્યાંથી પસાર થયા. તેમણે વીરબાઈને જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. નર કરણી કરે તે એકલાં બેઠેલાં જોયા અને ગામમાં જઈ ખબર આપ્યા. નારાયણ થાય. DIPCO ફોન : ૮, ૯૩ તાર ફેકટરી - ૧૦૪ ડીઝલ એજીન પંપ સેટ શ્રી કુંડલા તાલુકા સહકારી પ . પા. : ૬-૬ હે. પા. : . પા. ખરીદ-વેચાણ સંઘ લી. એક વખત વાપરી અવશ્ય ખાતરી કરો. –અનેખી વિશિષ્ટતાઓ સહકાર ભવન, સ્ટેશન રોડ, સાવરકુંડલા રજી. નં. ૮૪૪ સ્થાપના તા. ૨૮-૪-૫૪ 1 એ જીનની સંપૂર્ણ કાર્યશકિત. ૨ દરેક પંપસેટ તરત જ ઉપયોગમાં લઈ શકાય તેવી યોજના. સંધનું જાહેર થયેલ શેર ભંડોળ રૂા. ૫૦૦૦૦૦ કિંમત એછી, કાર્ય શકિત વધારે અને નિભાવખર્ચ ઘણે છે. સંઘનું ભરપાઈ થયેલ શેર ભંડોળ રૂા. ૨૩૪૮૬ ૦ ૪ ટ્રોલી પર બેસાડવાથી સરળતાથી ગમે ત્યાં લઈ જઈ અન્ય ભંડળ.................. રૂા. ૨૧૮૯૨૭ વાપરી શકાય. સભાસદ મંડળી : ૭૫ ૪ સભાસદ વ્યક્તિ : ૪૮ ૫ એઇન ચલાવવામાં કે નિભાવવામાં એજીનીયરની જરૂર | સંધ દરેક જાતના રસાયણીક ખાતર, બિયારણ, પાક સંરક્ષણ નથી હોતી દવા, ખેતીવાડી, સાધને. સીમેન્ટ તથા ખેડૂતોનાં માલનું આડતથી ૬ એજન પંપસેટ ટે ની અને રફીડ બને પર લળી શકે છે. વેચાણ કરી આપે છે. તેમ જ સંધ ખેતી ઉત્પાદનનાં માલનાં –લખે-- રૂપાંતરનું કામકાજ કરે છે.. સીગીલ (ઈન્ડિયા) સરવીસ પ્રા. લી. શંકરભાઈ ત્રિવેદી ભીમજીભાઈ કેશવભાઈ પટેલ મંત્રી પ્રમુખ ૧-૭, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વડોદરા-૩ તાર : સગીલ ફેન : ૮૩૪૮–૮૩૮૯ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy