SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ] ૯૮૫ મોલડીથી જતી વખતે આપા જાલા આપા રતાના પગમાં કુળના એક કુકમ ખાતર દંપતિએ આત્મસમર્પણ કર્યું, પડીને બેલ્યા: “આપા! હવે આ મનખ્યા શા ખપને? અને જીવતા સમાધ લીધી. ખોળિયાનો મેહ શો? જે કુળમાં બ્રહ્મહત્યા થઈ ઈ કુળમાં આપા જાલાનું સમાધિસ્થાન આજ પણ મેસરિયામાં આ દેહને રાખવાનો શો અરથ? મારી ઈચ્છા હતી કે આ મેજૂદ છે. મેસરિયા સૌરાષ્ટ્રમાં વાંકાનેરથી ૧૬-૧૭ માઈલ દેહે સાધુસંતોની સેવા કરવી અને અન્નદાન આપવું. પણ છેટે છે. આપા! એ આશા અધૂરી રહી. જેવી વાલીડાની મરજી. આ આપા જાલાએ સમાધ લીધી ત્યાર બાદ તેમના કુટુમ્બીભવે અને આ દેહે નહિ તે બીજા ભવે મારો વાલીડા એ જને મેસરિયા છોડી દુધરેજ જઈ વસ્યા. દુધરેજ રબારી મનોકામના પૂરી કરશે. આપા! મારી એ મનેકામના પૂરી કૈમનું મેટું થાનક છે. થાય એવા આશરવાદ આપે.' બે આત્માઓએ જીવતા સમાધ લીધી પણ અધૂરી આશા ‘ભગત ! શેક મા કરે. ઈ તો વાલીડાની જેવી ઈચ્છા. પૂરી કરવા કાયાપલટ કરી પાછા અવતર્યા મરત લકમાં. મારો વાલીડો બધા રૂડા વાના કરશે. આપા! આ ભવે નહિ આપ જાલાએ જન્મ લીધે સૌરાષ્ટ્રમાં વીરપુર ગામમાં તો આવતા ભવે મને રથ પૂરા થાશે.' લેહાણા ગૃહસ્થ પ્રધાન ઠક્કરને ત્યાં અને રૂપાબાએ જનમ રામ! રામ ! આપા રતા.” લીધે સૌરાષ્ટ્રમાં આટકોટ ગામે લેહાણ ગૃહસ્થ પ્રાગજી ‘રામ! રામ! આપા જાલા.” ઠક્કરને ત્યાં. આમ એ બને આત્મા અન્નદાનની અધૂરી આપા રતા અને આપા જલા ભીની આંખ્યુએ વિખૂટા આશા પુરી કરવા કાયાપલટ કરીને પાછા મરતલાકમાં પડ્યા. હવે તો એક બીજાને મળવાનાં રામરામ હતા. લેણુ- આવ્યાં. દેણને હિસાબ પૂરે થતો હતો. જાલા આપા વીરપુરમાં પ્રધાન ઠક્કરને ત્યાં અવતર્યા આપા જલા મેલડીથી આવ્યા મેસરિયે. બ્રાહત્યાની તેનું નામ પડયું જલારામ અને રૂપાબા આર્કેટમાં પ્રાગજી વાત તે ગામમાં ચર્ચાઈ રહી હતી. આપા જલાનું દિલ ઠક્કરને ત્યાં અવતર્યા ત્યાં તેનું નામ પડયું વીરબાઈ. કકળી ઉઠયું. દિવસના વહેણ સાથે બને મોટાં થયાં, બન્નેનાં લગ્ન પિતાના મોટાભાઈએ બ્રહ્મહત્યા કરી હતી એટલે આપા થયાં અને ગત જન્મના ગે પાછા બન્યા પતિ-પત્ની. જાલા જીવતા સમાધ લે છે એ વાત વાયુ વેગે મેસરિયામાં ગત જન્મના સંસ્કારે જલારામ સાધુ સંતોના સવા પ્રસરી ગઈ. ગામમાં હાહાકાર થઈ ગયો. મેસરિયાના લોકો કરતા અને સાધુ-સંતેના સહવાસમાં રહેવા લાગ્યા. તેમના ગમગીન બની ગયા. પિતા પ્રધાન ઠક્કરને આ વાત રૂચતી નહિ; તેથી તેમને સગાસંબંધી, મોટેરાઓએ આપ જલાને જીવતા પિતાનાથી જુદા કર્યા, સમાધ નહિ લેવા વીનવ્યા, પણ આપણે તો મક્કમ હતા. જલારામના કાકા વાલજી ઠકકરે જલારામને પાત આપાને હવે જીવનમાં રસ ન હતો. આપાએ સૌને હાથ દુકાને બેસાડ્યા. કાકાની સાથે દુકાનનું કામકાજ કરે અને જોડી કહ્યું: “મારે બીજું કંઈ કહેવાનું નથી. જે કુળમાં તે સિવાયના વખતે સાધુ-સંતેની સેવા કરે. હું જન્મે છું જે કુળનું મેં ધાન ખાધું છે એને શાપ એક વખત વીરપુર ગામમાં સાધુઓની મંડળી આવી તે ન અપાય; પણ અમારા કુળને રબારી હવે મેસરિયામાં અને ગામના વેપારીઓ પાસે સીધાસામાનની યાચના નહિ રહી શકે. રહેશે તે ગાંડો થઈ જશે અગર ધાનધાન કરવા ગઈ. એક ટીખળી વેપારીએ સાધુઓને કહ્યું: ‘મહાઅને પાનપાન થઈ જાશે. હવે મને આ ળિયાને મેહ રાજ! અમે તો ગરીબ માણસ છીએ. આ ગામમાં જલો નથી. આ કુળમાં હવે મારે રેવું નથી.' મેટો શેઠ ને વેપારી છે, ઈ જલા પાસે જાવ તો તમને આપા જલાનાં આવા વચને સાંભળી સૌ થીજી ગયાં. લાડુ મળશે લાડુ, સમજ્યા! અમારા જેવા પાસેથી તે આપ સમાધ લેવા તૈયાર હતા. સમાધ લેવાની વેળા આવી કટકો રેટ નહીં મળે, માટે ઈ જલાશેઠ પાસે જાવ.” પહોંચી. ભેમાં ખાડે ખેરાઈ ગયા હતા. આપા જાલા સાથે વેપારી ની વાત સાચી માની એક સા જલારામ પાસે રૂપાબા પણ સમાધ લેવા તૈયાર થઈ ગયાં. પતિ અને પત્ની ગયો. જલારામને તે સાધુસંત મળે એટલે ભગવાન મળ્યા એક સાથે જીવતા સમાધ લેવાના છે એ જાણી ગામલેકનાં બરાબર હતું. જલારામના મનમંદિરમાં તે રામ બિરાજતા હંયા ભારે થઈ ગયાં. હતા એટલે સાધુને કાકાની દુકાનમાંથી દાળ, લોટ, ચોખા, સમાધ• તે વારી થઈ ગઈ. શંખ, ઝાલર, નગારાંમાંડ્યા મસાલા વગેરે આપવું. ધી માટે સાધુ પાસે વાસણ ન હતું ૬ વાગવા. અબીલ ગુલાલ માંડ્યા ઉડવા. વાજતે ગાજતે આપ એટલે દુકાનમાંથી નવું વાસણ પણ આપ્યું. જાલા અને રૂપાબા સમાધ પાસે આવી પહોંચ્યાં. • • સાધુ એકલો આવ્યો હતો. આટલો બધો ભાર છે એટલે સમાધના ખાડામાં પતિ અને પત્ની ઊતર્યા. “રામચંદ્ર ઉપાડી શકે તેમ ન હતું એટલે જલારામજી દુકાન બંધ ભગવાનકી જે, મહાવીર હનુમાનકી જે, આપા રતાની જે.' કરીને સીધુસામાન ઉપાડી એની સાથે ચાલ્યા. આમ જેકાર થવા લાગ્યો અને આપા જાલા અને રૂપાબા ટીખળી વણિક વેપારીને તક મળી ગઈ. ઈ પણ દુકાન સમાધમાં પિઢી ગયાં. લેકેએ ખાડો પૂરી દીધે. આમ બંધ કરીને જલારામની ચાડી ખાવા ઉપડશે. વણિક વેપારી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy