SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિક અબ ય | વેારા ઠાકરશી જસરાજ ખોટા ના વતની અને મુ`બઇના ગ્રણી ઉદ્યોગપવિ શ્રી ઠાકરશીબાપુને ગાવિયાડ અને ઝાલાવાડનો જૈન સમાજ સારી રીતે જાણું છે. ઉનના મુખ્ય એજન્ટ તરીકે ભારતભરના તેમજ પરદેશના જૈનના વેપારીઓ તેમની સેવા રતિ અને શ્રકારના વિકાસમાં તેમના કાળથી વિરીય ક્રિક છે. -નપણમાં જૈન વિંધાયામાં સ્વયં સેવક તરીકે સેવનની ારકીર્દિ શરૂ કરી. આ જીવીકા માટે ઉનના વેપારીમાં રૂ૫ ૩૫ના પગારથી એજ પેઢીમાં તેર વર્ષ વકીગ પાર્ટનર તરીકે અને પછી સ્વતંત્ર ભાઈ થા કરી. મેટાબાર બાર મોહનભાષની પ્રસ્થાપી ઉધો વ્યાપારમાં જાડાયા. આ લાઈનમાં તેમણે ચડતી પડતી પણ ઘણી જોઇ. છત ધધામાં મેળવેલી સ’પત્તના ઉદાર દિલે સામાજિક ર મેમાં ફટથી. ઉપયેક કી. બોટાદ પ્રતમ ફળ કે ચે મળાત વતના અનેક વિધ મે માં આગળ પડતા ભાગ લીધે. એટાદ સ્થ નકવાસી જૈનસ ધમાં રૂા. ૧૫૦૦નું ધન 'યુ' માતુશ્રીની રમતમાં ત્રીશ હજારનું દાન આપી કન્યાશાળાનું મકાન બંધ વી જેમાં ૨, ગળિયા જૈન શ્રદાયના પ્રમુખ તરી, માટુંગા. જૈન દાયમાં પ્રમુખ તરીકે તેમની સેગ્મેા જાગૃીતી છે. અગાઉ ઝાલાવાડ સ્થા. જૈન સમાજમાં મેંગ કટિમાં હતા, બેટાદમાં ઉપાશ્રમ બાંધવા પિતાશ્રી જસ૨ જ નારણભ ! વેરાને નામે રૂ।. ૩૦૦૦૦ આપ્યા, મોટાદ કૉલેજમાં શ. ૫૦૦૦ આપ્યા, તે રીતે બારા જૈન ગોજનાલયમાં, અને નાની મોટી અનેક સ્થાઓમાં મચત કાર્યો ભાષા બના નામને કશું કર્યું છે. ધર્મપ્રેમી અને નિરાભીબની શ્રી કાંકરીભાઈએ મન મૂકીને દાનગંગા વહાવી છે. કૌશિક શશીકાન્ત ચંપકલાલ ભાવનગરના સાણાદેર તરફના વતની અને કરાંચીમાં જન્મ થયા. નાની ઉંમરમાં નવું જાણવા જોયા ધણું રખડયા, ર્યાં અને અનુભવે ધણું મેળવ્યું. અને કેમીકલ્સના ધધામાં ઝ ંપલાવ્યું. ચડતીપડતીના પ્રમ કો પણ જોયા—દલે ભાવનગરમાં ક્રુષ્ન કૈમી:હસના ધંધાર્મ શરૂઆત કરી. જે માલ દેશના મહત્વના સ્થળે એ જાય છે. ભુતકાળ પ્રગતિથી ત્રગડા દ્વારા સામાજિક પ્રવૃત્તિમાં રસ લીધા હતા. સ્વભાવે ધણાજ મિલનસાર છે. કાટેચા બાબુલાલ ગોકળદાસ સૌરાષ્ટ્રમાં સમઢીયાળા-મોઢાના વતની છે. ભારતની હાઇસ્કુલમાં મેટ્રીક સુધીના અભ્યાસ કરી વ્યાપારમાં ઝ'પલ'વ્યું. શ્રીમંત હાવા છતાં ધણુાજ શાંત, નમ્ર અને સાદાઈની મૂતિ છે. સામા માર્ક્યુસને અનુકૂળ રહીને કેમ જીવન જીવવું તેવા સ ંસ્કાર નાનપણથી જ માતાપિતા તરફથી મળેલા છે. વ્યાપારમાં નીતિમત્ત ઉંચુ ધેારણ ટકાવી ખૂબજ સફળતા મેળવી છે. એક આદર્શ નાગ રિક અને માપારી તરીકેની પ્રતિમા ધરાવે છે. સાર્વજનિક માત્રામ Jain Education International ૯૬૩ સમના પ્રમુખ તથા ઉના દેલવાડા પરાપે બના ટ્રસ્ટી છે. લેયણ બેડીંગમાં પણ ટ્રસ્ટી અને પ્રમુખ છે. સ્વ. ૨૨ બાબુલ ટચાકી શાક દૂર ઉતાના મુખ્ય દતા અને કારાબરી ટિના સભ્ય છે. તેમની સામાજિક સેવાડ લક્ષમાં ગુજરાત સરકારે જે.પી તે કાળ આપી સુયે ગ્ય કદર કરી છે. દેશી ભુપતરાય હરજીવનદાસ ૐ ના યુવાન કાર્યકરોમાં શ્રી ભુપતરામ દેશી ઘણાજ સક્રિમ કાર્યકર છે. ૩૫ ચેમ્બર કામર્સના સક્રેટરી, સર્જનક એક્ટ પુરતકાલયના સેક્રેટરી, ઉતા-દેલવાડા દવા મદદના સેક્રેડરી, કાપડ બજાર એસેસીએશનના સેક્રેટરી તરીકે તેમની સેવાએ તેધનીય છે વિદ્યાર્કીંમ`ડળની સ્થાપના, ગુમાસ્તામ ડળની સ્થાપના, મહિલા મંડળીના સ્થાપના, સફાઇ કામદાર મંડળ, ઉતા માર્કેટીંગયાર્ડ, તાલુકા કેંગ્રેિસ, પ્રજાસમાજવાદી પક્ષ, સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંધ એમ અનેક ક્ષેત્રે કામ કરતા કરતાં ૧૯૬૬ થી ૧૯૬૮ સુધી - નગપચાયતને અપક્ષ તરીકે પણ સેવા આપી. કાની બધીજ સામાજિક સંસ્થાઓ સાથે સકળાયેલા છે શ્રી પંચાભાઇ પટેલ જામનગરતા અગેવાન ઉદ્યોગપતિએમાં શ્રી પંચાણુભાઈનુ આ પરંતુ ગણાય છે. વત એટ્રેકશનથી માંડીને અનેક પેઢીઓનુ સર્જન અને સફળ "ચાલન તેમની દીપ અને આભારી છે. ધંધાની ઉંડી સૂઝ અને આવડત નાનપણથી તેમનામિ દેખાતા હતા. સખ્ત પરિશ્રમ અને તૈયાઉકલતથી ધંધામાં સારી જૈવ પ્રતિ કરી અને જે પૈમાં મેળવ્યા. નમનગરના નાના-મેટા સાર્વજનિક કામોમાં પણ કાર હારે સપત્તિનો ઉપયોગ કરે છે. તેમનું વ્યવહારૂ જ્ઞ ન અને અનુભવ સૌને પ્રેરણા અ પનારા ખની રા છે. તેમના એ વાસો તેમના સુપુત્રા નળવી રહ્યાં છે. સ્વ. શ્રી ખાનભાઈ ઈસુફભાઈ અમરેલી વિના મમરાના વતની અને પણ વર્ષોથી મું કલકત્તામાં ધંધાર્થે વસવાટ કરી સ્વબળે આગળ આવ્યા. અનેક ઝંઝાવાતા વચ્ચે ધીમે ધીમે આગળ વધી પ્રગતિ સાથે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી. રમતમાં શ્રી ભદ્રબલીજાની સાથે શ્ડીને કામ કર્યું” તે પછી અનુકુળતા ઊભી થતાં સ્ટીમરેા તેડવાના કામમાં તેમની આગવી સુરત ૪) આગળ વધનાં કામવામાં બે પૈયા કમાયા. તે પાર્નનો વિરોધ કરીને ગુપ્તાનમાં ઉપયોગ કરતા રહ્યાં. બગસરામાં બંધાયેલી નવી મસ્જીદ તેમને આભારી છે. લુણાવાડામાં ઊભું થયું વડસેટ સિમ તેમની દેગીનું પરિણામ છે, તે જવાય નાના બેટા અનેક કડફાળામાં આ કુટુએ મેખરે રહીને સારી એવી રકમ આપી . નહી માનામાં દરબારો સાધના સબંધ ધા જ મા હતા. મુંબાઇની દારૂખાના બજારમાં માનમાર સાઈના નામે ચાલતી પેઢીનું સફળ સંચાલન તેમના સુપુત્રો કરી રહ્યાં છે અને પિતાના ૧.૨સાને પુત્રોએ ખરાબર જાળવી રાખ્યો છે. તેમના સુત્રોએ પણ ગુપ્તાનાં પાણી રકમ આપી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy