SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક શા મધ બુદ્ધિના સુમેળનુ પરણામ દર્શાવનાર, અત્યંત પ્રભુભકિતમય અને પ્રમાણિક જીવન વ્યતિત કરનાર ભા. સદગૃહસ્થે કા ચારેક વર્ષથી ધંધાના ભાર પુત્રને સોંપી વાનપ્રસ્થ જીવન સ્વીકારી લીધેલ છે. પટેલ કાન્તિભાઈ ડાહ્યાભાઈ ભાવનગરમાં કૃષ્ણ-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ અને ભાવનગર મેટર-ગુડન એસેમીએશનના પ્રમુખ તરીકે નીતા થયેલા. શ્રી કાન્તિભાઈ પટેલે કપરા સોગોમાં ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. પ્રબળ પુરૂષાર્થથી ટૂંકા સમયમાં ગુજરાતભરમાં પેાતાની ટ્રાન્સપોર્ટ માંની દરેક જેટલી ધાન્ય ચરૂ કરાવી અને જેો. પહે બધી ઓફિસોનું સફળ સૉંચાલન કરી રહ્યાં છે. બહોળા સ્ટાફ ધરાવે છે. ભૂતકાળમાં વડાદરા સ્ટેટ ડાયસ એન્ડ પ્રિન્ટર્સ ડરેશન વાડાના મંત્રીપદે કામ કર્યો છે. પેાતાની ઉંડી તૈયાઉકલત અને પ્રમાણિકતાથી ધંધાને સારી રીતે વિકસાવ્યો. બધાની ક્રરો ઉપરાંત કેટલીક સામાજિક સસ્થાઓ સાથે સંકળાઇને તન-મન-ધનથી સેવા આપી રહ્યાં છે. ભાવનગરના અગ્રણી વ્યાપારી તરીકે તેમનુ સારૂ એવું માન છે. આર્થિક હુકઅને નાનામેાટા ફ્રુટફાળામાં તેમનું હાવાજ. ગુપ્તદાનમાં વિરાધ માનનારા છે. છાયા સેવાસમાજના ચેરમેન તરીકે, પાખ દર શ્યામન એન્ડ હાર્ડવા એસેસમૈનાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર મીનળ પ્રાન મેનેજીંગ ડીરેકટર તરભુ, વિગેરેમાં તેમની તેમની સેવા શક્તિ જાણીતા છે, પણાજ પાપકાની અને ઉદાર સ્વભાવના છે. નિવ્રુતિવાળ પ્રસુરાણું વન વીરમાં છે. મહેતા જયંતિલાલ કેશવલાલ સિટર તેમની જન્મભૂમિ, મેડવીક જ્ઞાતિના ખાનદાન કુટુંબમાં તેમના ઉછેરીયા, મેટ્રીક સુધીનો અભ્યાસ પશુ પિતાપીની નાદુરસ્ત તબીયતને કારણે પિતાશ્રીના તમાકુના ધંધામાં જોડાયાં. સિડરના ગરીમાં જેમની ગણના થતી હતી. તે શ્રી ધરાવભાઇ ૫ મેથી ૫ સેવાના સંસ્કાર અને દાનવૃત્તિ વારસામાં શ્રી જયંતિભાઈને મળ્યાં પિતાને ભાયુર્વેદ પતિના વૈદકના ગ્રામ ખશ એટલે સમાજના નીચલા પરનો જતવાળા કુટુંબને દેશવબાઈ વિનાય વા આપતા. એ ઉજ્જળ પગદંડી ઉપર ખાપ પાતાની વૃદ્ધ ઉંમરે પણ શ્રી જયંતિભાઈ વધુ દવાઓ બનાવવાથી કફવાળાઓને વિનામૂલ્યે આપી રહ્યાં છે. સિઝાર જનતાએ તેમને નગીન માનવનું રૂદ આપેલ ઉપરાંત શહેર સમ ભાજનના પ્રમુખસ્થાનને પણ દીપાવે છે. શરૃના સન્માનનીય નેતાવ સ થતા તેમના નિકટતાના સબબ સિડા રના અનેકવિધ પ્રશ્નોનાં ઉકેલમાં ઘણા ઉપયોગી નિવડે છે. ગુજર ત રાજ્યના સ્વ. મુખ્ય મંત્રીશ્રી બળવ ંતરાય મહેતાના કુટુંબ સાથે તેમના કુટુંબને ધણા જ જૂના સંબંધ હતા. ૧૯૨૦માં મીત્રે વિદેશી માલના ભક્રિકારના યુગયા પકું, એ આદેશને શ્રી જયંતિભાઇ છઠ્ઠી બા, ખાદી અપનાવી, ૧ બાપુના વિચારો અને સિદ્ધાંતાના ભક્ત બની ગયા. ક્રાયિાવાડમાં સૌ પ્રથમ સિતારમાં કપ્રિય સમિતિની સ્થાપના કરી. જ્યનિષ્ઠાન આ સમિતિના મંત્રી બન્યા. ત્યારથી તેમની નવનની શરૂ આત થઇ. શ્રી મૉંગળદાસ ત્રીભોવનદાસ મહેતા તેમજ મુંબઈમાં વસતા સિંહેારના અન્ય ભાઇઓનેા સપર્ક સાધી સહેરમાં સેવક મંડળની સ્થાપના કરી તે . સંસ્થા દ્વારા માંદાઓને માવજતના સાધને અને શ્રી નારણભાઈ દેવરાજભાઈ ખીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં જર્મન વર્કીંગ મશીન બંધ થતાં, ઘોગપતિઓ મુઝાયા. તે વખતે નાના કારીકશમાં પ્રખ્યાત શ્રી ભીમજી વરાજ અને નારણભાઈ દેવરાજનું ધ્યાન દેવામાં આવ્યું. તે બન્ને કારીગર ભાઐમે બુદ્ધિ કસી અને પ્રયાગા કર્યાં, સફળ થયું. ભારતભરમાં સૌ પ્રથમ કા૨ વેગ મશીન બનાવી સોળમાંથી પાર કર્યાં. આજે જે કટાની લોકપ્રિયતા અને પ્રખ્યાતીને લઈ કામના ધસારા અને ઉપાડ પડે છે, ભેશને મુશ્કેલથી પહેોંચી વળાય છે. આવા નાના કારીગરાને સરકાર પ્રોત્સાહન આપે તો પછી મોટી સિદ્ધિ હાંસલ કરી શકે તેવી મુક્તિ આ કારીગર ભાઈઓમાં પડી છે. થાનકી મુળજીભાઈ જીવનભાઈ જેમણે પેાતાનું વન વ્રત, તપ નિયમ અને તપશ્ચર્યાથી એપા. વ્યું છે, જેમ પોતાની ધધાદારી પ્રાતીઓ સાથે ભકવાણુના ભાગ પણ બધા એવા નિરાભિમાની, ના ધર્મનિષ્ઠ શ્રી મુળજી-પાને પાસચારા માપવાનું શરૂ કબુ ભાઇ છાયા–પેારબંદરના વતની છે. ચાર ગુજરાતી સુધીને અભ્યાસ. પોતાના જીવનની શરૂઞાત પી. ડબલ્યુ ડી. માં ડ્રામેનની નોકરીથી કરી-ત્યારબાદ મીનરલ્સના ધંધામાં પડયા અને તેમની આગવી મુને કારણે તેમાં વ્રતરાત્તર પ્રગતિ થતી રહી-પાનના કામમા સ્વભાવથી ભીનસ ડના પખાના સપૂણ અનુભવ મેળવી લીધા. ખંતીલા અને પ્રેમાળ સ્વભાવથી વેપારી વના માનીતા થઈ પડયા. વાદારી અને પ્રમાણીકતાના મહત્વના ગુણેથી “ સૌર રૃમે મીનરલ” ના નામે શરૂ કરેલી પેઢીની પ્રસિષ્ઠા પણ વધી સ્નેહિઓ અને નાની કું પણ મળતી રહી. સમાજસેવામાં પણ શરૂઅરતથી આગળપડતા ભાગ લેતા આવ્યા છે. થામ બેડિંગના ચેરમેન હતા. વિદ્યાર્થીઓને પુસ્તકો વિનારની મદદ દર્દી..ને વા- ઇંજેકશન માટેની સહાય, સાજ.જક સથાને Jain Education International ૯૪૭ રાજ્યના કાર્યદક્ષ અધિકારીઓના સંપર્કમાં આવ્યા, રાજ્યકુટુંબના ધનિષ્ટ સંબંધમાં પણ વર્ષો સુધી રાજ્ય અને પ્રજા વચ્ચે સેતુ બની તેના શ્રેષ અને પ્રેમના પાક અને માર્ગદર્શક બની રહ્યાં. જૂનાભાવનગર રાજ્ય સાથેના સબધા ઘણા જ સારા હતા. મહુ`મ મહ:રાજા સાહેબ સર કૃષ્ણકુમારસિહજી તેનું માન સાચવતા અને સલાહ લેતા. રાજ્યમાં તેમનું ભારે મોટુ વજન પડતુ અને એ આજે પણ જળવાઈ રહ્યો છે. સ્વ. મહારાજા જ્યારે જ્ય રે સિહેાર પધારતા ત્યારે તેને મળતા અને પ્રજાના સુખ દુઃખની ચર્ચા કરતા. અતિષ્ટિ, અનાવૃષ્ટિ : દુના એળા જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર ઉતરી બાવ્યાં. ત્યારે ત્યારે પાતે તેમજ અન્ય દાતાઓ પ.સેથી તેમજ જૂના રાજ્ય પાસેથી સારી રકમ મેળવી મ નવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy