SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ બારોટ માધવિસંહ મુળજીભાઈ શ્રી માધવસિંહભાઇને અભ્યાસ હાઇસ્કુલના છે. તેઓશ્રી તેમના પિતાજીના વખતથી ચાલી ભાવતી. ટીમ્બર ચન્દ્ર અને જંગલ કોન્ટ્રાકટરની પેટીના વપાર કરે છે. તેમના પિતાશ્રી સ્વ. મુળજીભાઇ દેવતભાઇ બાવાપીપળા વિભાગના જાણીતા સામાજિક કાર્યકર હતો, ઉપરાંત રાધ સ્વામી સંપ્રદાયના શૃષ્ન અનુયાયી હૈા ધાર્મિક કાર્યમાં શ્રમણ ભાગ લેતા હતા. એંજ ચાર શ્રી માધુસિા તથા તેમના મોટાભાઈ સ્વ. ન્યાસહસ્રાષ્ટમાં આવેલા છે. તેબી નામ લેખક છે અને જિલ્લાની લલિતકલા પ્રવૃત્તિના ખાસ પ્રણેતા છે. આ કામાં તેમણે સારીપેઠે આર્થિક ધસારા પણ વેઠેલા છે. તેમનાં નાટક : મહારાણા પ્રતાપ, ગુર્જર ઉંસરી, છાનપાતિ, પ્રાય વિગેરે મુખ્ય છે. તેમના મિત્ર શ્રી ચંદ્રસિંહ કવિ, શ્રી રતન સહુ મહીડા તથા શ્રી હરીસિંહ મહીડાની શક્રિય, સામાજિક અને જાણી. વિષયક પ્રશ્નનિએમાં હંમેશા સાથે ની હક સાથ-સહકાર આપી દેશસેવાના કાર્યમાં નોંધપાત્ર ફાળા આપેલા છે. તેઓશ્રીએ પોતાના તેમજ તેમના મિત્ર કવિ ચસિદ બારોટના સયુકત પ્રયાસથી શ્રી રાજપીપળા લલિત કલા મંડળની સ્થાપના કરી તેના દ્વારા જુદાંજુદાં મંડળોને કિંમતી આર્થિક મદા પહેાંચાડેલી. કવિ શ્રી રઘુનાથના વનપ્રવેશ બદેત્સવ પાછ રાજપીપળામાં તેમનું બહુમાન કરાવેલું: ગુજરાતી રંગભૂમિના શતાબ્દિ ભરેવ શાનદાર રીતે ઉજ્જી ગુજરાતી રંગભૂમિના કલાકાર, લેખા વિગેરેનું” હુમાન કર્યું હતું. પાતાનાં સુપ્રદાયનાં ધાર્મિક સમેલના પાછ સતસ`ગના શાક લીધે શનેભા ભાવેની ભૂમિપ્રવૃત્તિમાં તેમણે ૧૫૦ એકર જમીન ભૂદાનમાં આપી અને પરિવેશ કર મહારાજના હસ્તે સાયક વાયાઓને વિદ્યાભ્યાસ અર્થ ગુપ્તદાન આપેલાં. હૅમિયાપેથ વૈદકશાસ્રનેા તલસ્પર્શી અભ્યાસ કરી પોતાના બગલે ધર્માદા દવાખાનું ચલાવી વનશ શીતે મફત ાએ આપેલી, જંગલના ભીલેને અવારનવાર અન્ન-વસ્ત્રોની મદ પોંચાડેલી. ' માલસામે * ( દિગસ્ટેશન) ધ એ. દાઉંસીંગ અને ડેવલપમેન્ટ સાસાયટીના વર્ષો સુધી પ્રમુખ રહીને કિંમતી સેવાઓ આપેલી છે. આમ એકંદરે પ્રગતિશીલ માધવસિમાએ જનસાણ અર્થે પેાતાની તન, મન અને ધનથી ઉમદા સેવા આપેલી છે અને ઉચ્ચ પ્રકારની ખાનદાની જાળવી રાખી છે. જ્ઞાતિના ઘરકાઈ કાર્યમાં તેઓશ્રી તુંમેશ સાથ સહકાર આપે છે. જ બ્રહ્મભટ્ટ યુવક ’ ના વર્ષો જૂના આજીવન સભ્ય છે. અને રાજપીપળાના એક ઉદાર નાક છે. રાવ મેાહનલાલ પ્રભુદાસ શ્રી મેહનત્રાસના શ્વાસ નાનમેટ્રીક , તે જાણીતા વર્ડપારી . અને ૧૯૪૬થી તેમણે મીત્ર-ને એમના ધવા શરૂ " શે છે અને " માતનવાવ પ્રભુદાસ એન્સ ડી. 'ની સ્થાપના કરી છે. આ ઉપરાંત તેઓ થી સ્થાપેલ જ્ઞાના આયન વાસ એન્ડ કું. માં ભાગીદાર છે. જે કારખાનું ખડનો સામાન બનાવે છે અને તેની ઓફિસ ન્યુ કોટન મીલ કમ્પાઉન્ડ રાયપુર Jain Education International | ગૃહદ ગુજરાતની અસ્મિતા દરવાજા બહાર છે. ૧૯૬૪થી સ્થપાયેલ ‘ નારાયણુ એન્જીનીયરી’ગ વા' ના પણ તેઓ બગીદાર છે. તેઓશ્રી સ્વામિનારાયણુ સપ્રદાયના ચૂસ્ત યાર્યા છે, અને સત્સંગી છે ા. વિ. મંડળના અને ૧૯૪૪માં ઉપપ્રમુખ હતા. વારા છાત્રાલયના નવા મકાનની સ્થાપનામાં એક રૂમનેા કાળેા આપેલે, આ ઉપરાંત મંડળના આજીવન સભ્ય તથા ‘ યુવક ’ના આવન મુરબ્બી છે. આપ આગળ વધ્યા છૅ. સાહસિકતા, ખંત, પ્રમા ણિક્તા અને પ્રગતિ તરફ કૂચ કરવાની તેમની ઝંખનાએ જ તેમને આર્થિક અને શ્રદ્યોગિક પ્રગતિ તર દેર્યા છે જે બીતબંધને માટે પ્રેરણારૂપ છે. (૧) ગુજરાત વહેપારી મહામંડળ, (૨) અમદાવાદ પ્રેાડકટીવીટી કાઉન્સીલ, (૩) અમદાવાદ એન્જરીબ એસા, (૪) બામ્બે મીત્ર–અન સ્ટેાસ' મરચન્ટ એસા, (૫) અમદાવાદ આયન હાડવેર એન્ડ પેઈન્ટ મર્ચન્ટ ફેડરેશન વિગેરે સાથે સાંકળાયેલા છે. નાના-મોટા દાન પશુ તેમણે આપેક્ષા છે. શ્રી બચુભાઇ પારેખ શાંત ક્તિત્વ અને નિખાસ ભાવ જેમનામાં નજરે ચડે તરીકે જાણીતા થયેલા છે દામનગર એઈલ મીલનુ સફળ સંચાલન છે તે શ્રી બચુભાઇ પારેખ દામનગરની મહાજન સંસ્થાના અગ્રણી કરે છે. ધંધામાં બે પૈસા કમાયા અને કમાઇ જાણવા સાથે પરમાર્થ નાનપણમાં મુંબઇ કલકત્તા વિગેરે સ્થળેાએ નાકરી અર્થે કર્યા. થયાં. ૬ નગરમાં રાભમાંની પ્રતિષ્ઠા કરાવી, પારાય કરાવી, પણ પછી સમય જતાં વતનમાં જ ધંધો શરૂ કર્યો અને ધવામાં સ્થિર હજારો વ્યક્તિઓને તેના લહાવા લેવરાવ્યેા. સાધુસ ંતા તરફ તેમની અનન્ય ભક્તિ રહી છે. ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આનંદ માને છે. તેમની સખાવતના વા કામે છે. પેાતાના મજૂરે જ સતૈષી અને રાજી રાખવાના તેમના પૂરા પ્રયત્ન હોય છે. વ્યહવારકુશળતા, અદમ્ય ઉસાદ અને અથાગ પરિશ્રમ તેમણે બેષા પછી વિંધાનાની અને યશવી જીવન જીવે છે. અને બાનીની અભીષ્ટ તેમના પર કેમ ન હોય ? બાર મુખી કાલરીયા પદમાભાઇ નથુભાઈ ગામ પીપલીયા ધોરાજીના વતની અને ખેતીવાડીના ક્ષેત્રે ઘણા જ અનુભવી અને પુરૂષાર્થી વ્યક્તિ તરીકે આ પંથકમાં ખ્યાતનામ બન્યા છે. આજથી ૧૪ વર્ષ પૂર્વે મગફળીનુ પ્રથમ વાવેતર કરીને સૌરાષ્ટ્રના ખેડૂતએ ૧૦૦ કરોડ રૂપીયાની કિંમતના બલ-પાક-આા શ્રી પદમાવાને સૌરાષ્ટ્રના ખેડૂતોએ “ મગફળીના પિતા " તરીકેનું “ બીરુદ આપ્યું હતું. તન્ના જમનાદાસ માધવજી માતબર ઉદ્યોગપતિ તરીકે મહાન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર લુહાણા ગૃસ્થ શ્ર જમનાદાસભાઇ એક નેકદિલ સજ્જન અને ઉદાર સખાવતી પુરુષ છે. મુંબઈ અને અન્ય સ્થળેાએ તેમજ વતનમાં એમની સેવાએ ાભિનનીય છે. આળા સપત્તિ ટાવાતાં તેમની માદાચ અને નમના ખાસ ઉલ્લેખનીય છે. આજે મોટી ઉંમરે પણ તેમના યુવાનને પશુ સાલે તેવા છે. જી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy