SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ મ ]. S મેસવાણીયા ભુધરજીભાઈ ડોસાભાઈ ૬૫ વર્ષની ઉંમરના શ્રી ભુધરજીભાઈ સાત ગુજરાતી સુધી ભણેલા છલાં ઉંડી & સૂઝ ધરાવતા જામનગરની જૂની પેઢીના આગેવાન કાર્યકર પૈકીના એક નિષ્ઠાવાન કાર્યકર છે. મહાત્મા ગાંધીજીના ગાઢ સંપર્કથી અને ગાંધીવાદી વિચા / હરજી ને મનન પૂર્વક અભ્યાસ કર્યા પછી જાહેર જીવનમાં ખેંચાયા, સ્વરાજ્ય હાંસલ કરવાની સત્યાગ્રહની ચળવળમાં ભાગ લેનારાઓ બારદાનવાળા માંતા તેઓ એક છે. સ્વરાજ્ય મળ્યા પછી પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા ઉપયોગી નિવડયા દરેક જાતના જુના ત્થા નવા છે. તાલુકા કોંગ્રેસથી માંડીને અનેક સંસ્થાઓને જ ક્રય રીતે દેર- ખાલી બારદાનના વેપારી ત્થા કમીશન એજન્ટ વણી આપી છે જામનગરમાં ઔદ્યોગિક સહકારી સંઘ, રાજ્ય | ઔઘો એક સહકારી સધ, હરિજન સેવક સંધ, જિલ્લા સહકારી | ટહેડ ઓફીસઃ બ્રાન્ચ: - બેન, એમ અનેક સંસ્થાઓમાં તેમની સેવા મળી રહી છે. માછI ૬૧, સૈયદ મુકરી ટ્રીટ, સુતારવાડ, ધારાસભ્ય તરીકે પણ સુવાસ પથરાયેલી પડી જ છે. કાયા બજાર, લાતીના ફુવારા પાસે, | મુંબઈ નં. ૯ ભાવનગર, શ્રી લીલાધર પ્રાણજીવન પટેલ | નં. ૩૨૧૯૫૫(ઓફીસ) ટે. નં. ૩૦૪૩ (એફીસ)| રાજકારણ અને તિષશાસ્ત્રના પ્રખર અભ્યાસી શ્રી લીલા, , ૫૯૨૦૮૫ (ઘર ) , , ૪૯૨૨ (ઘર). ધરભાઈ કાલાવડ-શીતલાના વતની ૫ણ ઘણા વર્ષોથી જામનગરને | તાર : “ હરજીયાસર* વતન બતાવ્યું છે, અને જામનગરના જાહેર જીવન સાથે સંકળાયેલા છે. રાજકેટ, કલકત્તા વિગેરે સ્થળે કેળવણી લીધી. અભ્યાસમાં ઘણી જ કાર્યદક્ષતા બતાવી. નાની વયમાં જ તેમની શક્તિની પ્રતીતિ કરાવી. આઝાદી જંગમાં પોતાની ફરજ સમજી જાહેર જીવનની શરૂઆત કરી. ધંધાના ભાગે પણ સમાજસેવાનું કામ અવિરત ચાલુ રાખ્યું, અને કપ્રિયતા વધતી ગઈ જેને પરિણામે ધારાસભ્ય તરીકે માનવંતા હેદો ભોગવી રહ્યાં છે, જામનગર નગરપાલીકાના ચેરમેનપદે પણ ઘણો સમય સેવા આપી. વિદ્યોતેજક મંડળ, કસ્તુરબા વિકાસગૃહ, અને બીજી અનેક સંસ્થાઓ ઘઉં માટે ખાતર આપ્યું ? સાથે સંકળાયેલા છે. તેમના દરેક પુનિત કાર્યોમાં તેમના ધર્મ સ્ટકમાંથી તુરત ડીલીવરી પનિ શ્રીમતિ મંગળાબેન સાથ-સહકાર આપી રહ્યા છે. મબલખ પાક માટે વાપરો. ગ્રામ: પટેલ ગોકળદાસ મેહનલાલ ધરતી ધ ન ધરલાયન તટસ્થ મનોવૃત્તિથી અને સત્તાની કયારેય પણ અપેક્ષા રાખ્યા -ઉત્પાદક વગર નિરપેક્ષપણે આવી પડેલું કામ પ્રમાણીકપણે અદા ક્યાં જવામાં ગોહીલવાડતા કેટલાક યુવાન મિત્રામાં લીલીયાના વતની અને ગ્રેન્યુલેટેડ ફટલાઈઝર્સ એન્ડ ડિઝ પ્રા. લી, હાલ અમરેલીને કાર્યક્ષેત્ર બનાવીને કામ કરતા શ્રી ગોકળદાસ પટેલે ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ મેળવી અમદાવાદમાંથી ગ્રેજ્યુએટ નવાબંદર રોડ, ભાવનગર, થયેલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી મંડળના પ્રમુખ સ્થાનેથી માંડી નાના મેટા અનેક સંગઠ્ઠનમાં આગેવાની ભર્યો ભાગ ભજવ્યો હતે. છેડે સમય લીલીયા મ્યુનિસિપાલીટીમાં અને તે પછી અમરેલી સહકારી પ્રવૃતિમાં રસ લઈ મંડળીઓને ઓર્ગેનાઈઝ કરવામાં ઠીક જહેમત 2. નં.-એકીસ: ૫૮૦૭, ઘર : ૪૧૩૩ લીધેલી. આજે અમરેલી ન ગરીક બેન્કના મેનેજીંગ ડીરેકટર તરીકે તાલુકા ખરીદ વેચાણ સંધના એડમીનીસ્ટર તરીકે, માર્કેટીંગ યાર્ડના મંત્રી તરીકે તથા અમરેલીની અનેક નાનીમોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને કાર્ય કરી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy