SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ન મંચ ] જાડેજા દોલતસિંહજી પ્રતાપસિંહજી યુવરાજ ઉદયભાણસિંહજી ૩૩ વર્ષના આ યુવાન કાર્યકર શ્રી જાડેજા વિદ્યાર્થી રજવંશી હોવા છતા સ્વભાવે વિનમ્ર. અનેક સંસ્થાઓના પદાઅવસ્થાથીજ જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. રાજકોટની ધિકારી હોવા છતાં નાનામાં નાના કર્મચારી સાથે વિનયી કલા, રાજકુમાર કોલેજમાં માધ્યમિક શિક્ષણું પુરૂં કર્યા બાદ તેમણે સાહિત્ય અને સંગીતની અરછા પરખ દા હોવા છતાં નિરાડબરી; અલીયાબાડા, જામનગર અને સીમલાની કેલિજમાં ઉચ્ચ શિક્ષણ ગુજરાતની મોટામાં મોટી વટવૃક્ષ જેવી સહકારી સંસ્થાના પ્રમુખ પ્રાપ્ત કર્યું હતું. તેઓ એલ. એસ. જી. ડી. ને ડીપ્લોમાં હોવા છતાં તદ્દન નિરાભીમાની એવા યુવરાજ સાહેબનું વ્યક્તિત્વ એવું ધરાવે છે હૈદ્રાબાદ ખાતે ઇન્ટરનેશનલ રમેલ ઈન્ડસ્ટ્રીઝ મોહક છે કે, એક વખત તેમના સંપર્ક માં આવનાર માણસ તેમની એકસ્ટેન્શન ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની કુમાશ અને સુવાસનું સંભારણું હૃદયમાં સંઘરીને છુટો પડે છે. ડીમાં પણ એમણે મેળવ્યો છે. ઉદ્યોગ અને ખેતી બન્ને ક્ષેત્રે નિર્મળ ઝરણાં જેવી તેમની વાતચીત કોઈની એ લાગણી ન તેમણે જાત અનુભવ મેળવ્યો છે. ૧૯૫૬ થી ખેતીમાં તેઓ દુભાય તેવી તેમની કાળજી અને પ્રશ્નોને મુળમાંથી પકડીને તેને સક્રિય રસ લઈ રહ્યાં છે. અખિલ હિંદ યુવાન ખેડુત સંધના ઉકેલવાની તેમની આવડત યુવરાજશ્રીને કોઈ પણ ક્ષેત્રમાં નેતાગીરી તેઓ ૧૯૫૬ થી ૧૯૬૨ સુધી છલા પ્રતિનિધિ તરીકે કામ અપાવે છે. કરતાં હતાં. ખેતીવાડના રન તક યુવરાજશ્રી ખેતી અને ખેડૂતના પ્રશ્નોની નવી દિલ્હી અને કલકત્તા ખાતે યોજાયેલા રાષ્ટ્રિય કૃષિ ઉંડી સૂઝ ધરાવે છે, ગુજરાત રાજ્ય લેન્ડ મોર્ટગેજ બેંકના કામમાં સેમીનારમાં તેમણે ભાગ લીધો હતો. જામનગર જીલા વિદ્યાર્થી યુવરાજશ્રી અને શ્રી હરિહર જોશી અને તે પછી યુવરાજશ્રી અને સંઘના તેઓ ૧૯૫૬-૫૭ માં પ્રમુખ હતાં. શ્રી હરિપ્રસાદ ત્રિવેદીની જોડીને ગામડા ખુંદતા જોયા હે ય તેઓ યુવક કેગ્રેસ તરફથી ૯૫૮ માં સિલોન, મલાયા અને રાજમહેલમાં વસતા આ આદમીની પરિશ્રમ શકિતથી અંજાય સીંગાપોરમાં જે શુભેછા પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવ્યું જાય તેમાં નવાઈ નથી. હતું તેમાં શ્રી દેવતસિંહજી પણ એક સભ્ય હતા. જામનગર નગર- છેલ્લા એક વર્ષમાં તેમણે જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બજાપાલીકાના ૧૯૫૭ થી ૧૯૬૧ સુધી તેઓ સભ્ય હતા. ૧૯૫૯-૬૦, વેલી સેવાથી યુવરાજશ્રીએ સૌની ચાહના મેળવી છે. ૬૦-૬૧ માં ઉપપ્રમુખ પદે ચૂંટાયા હતા, જીવાપર ગ્રામપંચાયતના સરપંચ તરીકે પણ શ્રી જાડેજાએ કામ કર્યું હતું. અને જામનગર વસાણી નરાત્તમ મેરારજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે સ્ટેશન વાવડીના વતની, પોતાની વ્યાપારી હતી. અત્યારે જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ છે. રાજપુત કારકીર્દી સાથે જાહેર જીવનમાં ૧૯પરથી રસ લેતા થયો. સેવા સમાજના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. સ્ટેશન વાવડી ગ્રામપંચાયતના સરપંચ તરીકે અને ત્યાંની સહકારી ક્રિકેટ, ટેનીસ અને ગોલ્ફની રમતો તેમને ખુબજ પ્રિય છે. ના. મંડળીના વ્ય. કમિટિના સભ્ય તરીકે રહીને જાહેર કામમાં પ્રવેશ કર્યો. જામસાહેબના તેઓ પિતરાઈ ભાઈ છે. જા નગરનું તેઓ પંચાયતના પોતાના વહીવટ દરમ્યાન ગામમાં લાદીરોડ, ગટર યોજના, ગૌરવ છે. વોટર વર્કસ વિગેરે યોજના અમલી બનાવી. પ્રગતિશીલ ખેડૂતોને ઠક્કર નંલાલ દલભજી પ્રવાસ કે તેમાં મહત્ત્વનું કામ કર્યું. ક્રમે ક્રમે આગળ વધ્યા. જેતપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે, તાલુકા ખ.વે. સંઘના વતને પાલીતાણું. છે ગુજરાતી સુધીનો જ અભ્યાસ પણ વ્યવ પ્રમુખ તરીકે અને ગામાયત કામમાં હમેશા મોખરે રહીને યશાશક્તિ હારૂ ગણત્રી અને કઠાજ્ઞાની ઘણું જ. ૧૯૮૪માં ભાવનગરમાં આગ સેવા આપી રહ્યા છે. નાની બચત, જમીનવિકાસ બે જ વિગેરે સંસ્થાઓ મન થયું. નાની વયથી જ ધંધામાં ઝંપલાવ્યું. વચે બે વર્ષ મુંબઈ સાથે સંકળાયેલ છે. ગાળ્યા. ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી ભાવનગરમાં મરીમસાલાની દુકાન કરી પણ તેમાં અનુકુળતા ન આવી. ૧૯૯૧થી સાબુના ઉદ્યોગમાં શ્રી દેવીભાઈ દવે માત્ર રૂા. ૩૦૦ ની મુડીથી કારખાનાની શરૂઆત કરી. શરૂઆતમાં જવાબદાર રાજ્યતંત્રની હાકલ પડતા કૈલેજને અભ્યાસ અધુરો ભાગીદારી પણ પછી સ્વતંત્ર રીતે એ લાઈનમાં સ્વયંબળેજ આગળ મુકી મજુર સંગઠન રચી મુક્તિ જંગમાં ઝંપલાવ્યું. મજુર ચળવળને વધ્યા. ભાવનગરમાં સાબુ ઉત્પાદકોમાં તેમની પ્રથમ હરોળમાં ગણત્રી પોતાનો પ્રિય વિષય બનાવી અન્ય ક્ષેત્રે પણ એક મૌલીક વિરોધ થવા લાગી. સહકારી પ્રવૃતિનો યુગ શરૂ થતાં સાબુ ઉત્પાદકોને ભેગા પક્ષના નેતા તરીકે સમાજવાદ માટે લડતા આવ્યા છે. કરી સહકારી મંડળી રચવા નિર્ણય કર્યો. મંડળીની સ્થાપનાથી પ્રજા સમાજવાદી પક્ષના વર્ષો સુધી ભાવનગર જીલ્લાના સામાન્ય માંડીને આજસુધી સીલીકેટ મંડળીના અગ્રણી તરીકે ચાલુ છે. મંડળીએ મંત્રી તરીકે અને ભાવનગર બરે મ્યુનિસિપાલના નેકરીત ઘણું તડકા છાયા જોયા આજે ઠીક સ્થિતિમાં મંડળી ચાલે છે. મ ડળ તેમજ અન્ય મજૂર મંડળોને સેવાઓ આપી મિત્રો અને શ્રી નંદલાલભાઈ જ્ઞાતિની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વર્ષો સાથીઓને આગળ કરવાનો સ્વભાવ, સત્તા તરફ નહિ જવાની વૃત્તિ પહેલા પોતાની દેખરેખ નીચે યુવક મંડળો પણ શરૂ કરેલા. વેપારી દેશમાં લેકશાહી સમાજવાદની રચના માટે પદ-દલીત લેકેમાં કામ મંડળમાં તેમનું સારૂ છે. કરવાની ભાવના સાથે કામ કરી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy