________________
૮૮
[
કાતની ગિતા
જરુરને લીધે લેખ પણ લખ્યા છે. ઉત્સાહી, ધગશવાળા 'રાતી સાહિત્યના પંડિતમાં પ્રસિદ્ધ છે. હિન્દીના પ્રચારને તથા મિલનસાર સ્વભાવના હેઈ પોતાના ક્ષેત્રમાં પૂણ એમણે રચનાત્મક સેવાના કામરૂપે જ સ્વીકાર્યું છે. તેઓ લોકપ્રિય છે.
એક કુશળ વહીવટકર્તા તથા સામાજિક કાર્યકર પણ છે. શ્રી જખયિતરાય પંડ્યા
તેમણે ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજમાં હિન્દી
વિભાગને વિકસાવવામાં ખૂબ જહેમત લીધી છે. હાલ તેઓ | ગુજરાતના ગઝલગાયકોમાં શ્રી જમિયતરામભાઈ પંડયાનું શ્રીમતિ ન ચ. મહિલા કોલેજના વાઈસ પ્રિન્સીપાલ તરીકે
નામ રસિકોની જીભે રમે છે. બહ ઉચ્ચ શિક્ષણ લીધું કામ કરે છે. મિતભાષી તથા મિલનસાર સ્વભાવને લીધે નથી છતાં અભ્યાસુ મનવૃત્તિને લીધે ગુજરાતના વિદ્વાનોમાં તેઓ ભાવનગરની જાહેર જીવનની લોકપ્રિય વ્યકિત તરીકે બહુમાન પામ્યા છે. અનુવાદ, મૌલિકસજન તથા સંશ- પ્રતિષ્ઠિત છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના તેઓ ધન ક્ષેત્રે પણું પ્રકાશન કરવામાં ઉત્સાહી છે. હાલ ઉર્દુ તથા અગ્રગણ્ય કાર્યકર તથા નગરની હિન્દી સમિતિના મંત્રી છે. ગુજરાતી ગઝલ સાહિત્યની ઉત્પત્તિ તથા વિકાસ એ શીર્ષક ભાવનગરની સ્ત્રી કેળવણી મંડળમાં પણ તેઓ શરૂથી જ મહાનિબંધ લખવામાં મગ્ન છે.
સક્રિય રસ લે છે.
પ્રા. વિજયભાઈ શાસ્ત્રી
-
શ્રી શાંતિલાલ બી. વેરા
તઆ સૂરતના અમ રા. બા. આર્ટસ કોલેજમાં ગુજઃ બ્રિટીશ રાજયમાં રેલવેમાં નોકરી કરતા આઝાદીના રાતીના પ્રાધ્યાપક છે. તેમણે બી. એ તથા એમ. એ. ની
ચળવળમાં આગેવાનીભર્યો ભાગ ભજવવામાં શ્રી ને પરીક્ષા પ્રથમ વર્ગમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ ફળે નેંધપાત્ર છે. સોનગઢ તથા ભાવનગરના રેલવે સ્ટેશવર્ગમાં પસાર કરી છે.
નેચે તેઓએ જે શિસ્તપાલન તથા નિયમિત સેવા કરી હતી
તેની પ્રશ સા ખુદ લેખક શ્રી રમણલાલ વ. દેસાઈએ પણ શ્રી અબુબાઈ અખાણી
કરી હતી. તેઓ એક આદર્શ સ્ટેશન માસ્તર તરીકે ખૂબ શ્રી અખભાઈ શેખાણીનું વતન મોરબી છે. તેઓએ બહુમાન પામ્યા છે. હાલ સી. એન. વિધાલયમ એનરેરી વ્યવસાય તરીકે પણ આત્માના આનંદ ખાતર સાહિત્યકળા સેવા આપે છે; અને નાટકની પ્રવૃત્તિ સ્વીકારી છે સંવેતન તથા અવેતન રંગભૂમિ ઉપર તેમના નાટક સફળતાપૂર્વક ભજવાયા છે.
શ્રી જશવનદાસ વીરચંદ ઝવેરી તેમના શાયર જીવનને કિરૂિ૫ ગ્રંથ “દદે જીગર’ છે જે સચિત્ર છે. મોરબીના આ કળાના ઉપાસકનું નામ સમગ્ર
જૈનધર્મના ઊંડા અભ્યાસી તથા પરમ ધાર્મિક ગુજરાતમાં જાણીતું છે.
અને ઉદાર અધ્યાપકરૂપે જગજીવનદાસ ઝવેરીનું નામ
પાલીતાણામાં પ્રખ્યાત છે. ત્યાંની શ્રી રાયબહાદુર બાબુશ્રી અબેલાલભાઇ જોશી
સાહેબ બુદ્ધિસિહજી જૈન પાઠશાળામાં તેઓ ૪૨ વર્ષથી ગુજરાતના સાહિત્યકાર તથા ધારાશાસ્ત્રીઓમાં શ્રી
સેવા આપી રહયા છે. તેઓ એક કુશળ વકતા પણ છે. શ્રી નેશીનું નામ પ્રથમ પંકિતમાં લેવામાં આવે છે. પરિત્ર
યશોવિજયજી જૈન ગુરુકુળની હાઈસ્કૂલમાં તેઓએ લાબાં લેખનના પ્રકારને સફળતાપૂર્વક ખેઢી ગુજરાતી સાહિત્યની *
જી વખત સુધી સેવા આપી છે. અનન્ય સેવા કરી છે. નવલકથા, નવલિકા તથા સાંસ્કૃતિક ઈતિહાસના પણ અનેક ગ્રંથો લખ્યા છે. સ્વતંત્રતા સમયે
શ્રી વીરચંદ કુલચંદ શાહ તથા સ્વાતંત્તર કાળમાં દેશમાં ઉદભવેલ સળગતા પ્રશ્નો પાલીતાણા જનતીર્થના અગ્રગણ્ય અને નિષ્ઠાવાન કાર્ય. ઉપર પોતાના આગવા વિચારી રજુ કરી તેમણે ઘણી સારી કરવામાં તેમનું નામ મોખરે છે. તેઓ સામાન્ય માનવી હવા સેવા બજાવી છે. તેઓનું વિસ્તૃત જીવન ચરિત્ર હાલ મુદ્ર. છતાં પણ પિતાના સગુણોથી સમાજમાં બહુમાન પામ્યા છે કિત છે. હાલ પણ તેઓ ધારાશાસ્ત્રી તથા લેખક તરીકે જન બાલાશ્રમનું સુકાન તેમણે સફળતાપૂર્વક સંભાળ્યું છે, અખ્ખલિત રીતે કલમ ચલાળે જાય છે. અંગ્રેજીમાં પણ પણ ગાંધીજી તથા રવીન્દ્રનાથની અસર નીચે આવતા શિક્ષણને નેધપાત્ર લખાણ કર્યું છે.
વ્યવસાય પસંદ કર્યો અને આજ દિન સુધી ખંતથી કામ જયેન્દ્ર ત્રિવેદી
કરી પોતાના વિદ્યાર્થીઓમાં ચાહના મેળવી છે. તેઓ
કહે છે કે બાળકો એજ મારું સાચું ધન છે. તેઓ જેના શ્રી જયેન્દ્રભાઈનું નામ સૌરાષ્ટ્રના હિન્દી તથા ગુજ ધર્મપૂજાના સારા જાણકાર છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org