________________
[બ ગુજરાતની અસ્મિતા
શ્રી રામુ પંડીત
પામ્યા છે. પ્રાધ્યાપક તથા લેખક ઉપરાંત આપ N.C.C.માં
લેફટનન્ટ તરીકે પણ કામ કરી છે. આપ પ્રા. શ્રી અર્થશાસ્ત્રના ભારતીય વિધાનોમાં શ્રી રામુ પંડિતની
રવિશંકર જેપીના શિષ્ય છે, તથા અનુસ્નાતક કક્ષાનું ગણના પ્રથમ હરોળની વ્યકિતઓમાં થાય છે, ગુજરાતની
અધ્યાપન કાર્ય પણ કરી રહ્યા છો. અનેક પ્રસિદ્ધ કોલેજોમાં સફળતાપૂર્વક શિક્ષણકાર્ય કર્યા પછી પોતાના જ્ઞાનને સમાજને વધુ પ્રમાણમાં લાભ મળે
- શ્રી રશ્વિન મહેતા તે હેતુથી હાલ તેઓ મુંબઈની “ફેર ટ્રેડ પ્રેકટિસ એસો(સએશનના” એકઝીકયુટીવ ડાયરેકટર છે. સાંસ્કૃતિક ક્ષેત્રની
- ગુજરાતના આધુનિક યુગના લેખકોમાં શ્રી ઉમિન
ગોવિંદલાલ મહેતાનું નામ જાણીતું છે, તેઓ એક લેખકની ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે શ્રી પંડિત વિવિધરૂપે ગાઢપણે
સાથે પત્રકાર પણ છે. સંદેશ તથા ગુજરાત સમાચારમાં સંકળાયેલા છે દાત. “ચાઈના સ્ટડી સેન્ટર ના મંત્રી તરીકે
તેમના લેખે સારી પ્રસિદ્ધિ પામ્યા છે. અત્યાર સુધીમાં એશિયન આર્ટસ અને કલ્ચરના માનદ્ મંત્રી તરીકે આપે પ્રશષ્ય કામગીરી બજાવી છે. શ્રી પંડિતે અનેકવાર વિદેશ
લગભગ ડઝનેક પુસ્તકો લખ્યા છે. તેમણે સરકારના યાત્રા પણ કરી છે. યૂરોપ, અમેરિકા, એશિયા અને કેટલાક
માહિતિ વિભાગમાં પણ જિ૯લા માહિતિ અધિકારી તરીકે
કામ કર્યું છે. તેઓ એમ. એ. છે. અભ્યાસ કરી અને સામ્યવાદી દેશની મુલાકાત તેઓ લઈ ચૂકયા. છે તેમના પ્રસિદ્ધ પુસ્તકમાં, આ ચીમ છે, આર્થિક વિકાસની વિચાર
લેખનકાર્ય એમ ત્રણે પ્રવૃત્તિ એક જ સમયે કરવા છતાં
પણ તેઓને સારી એવી સફળતા મળી છે. હાલ ગુજરાતના સરણી ઐતિહાસિક સર્વે વગેરે મુખ્ય છે. અનેક સંસ્થાએને હાલ મુલાકાતી માનદ્ પ્રાધ્યાપક પણ છે. એસ.
અગ્રગણ્ય સામયિકોમાં તેમનું લખાણ જોવા મળે છે તેઓ એન. ડી. ટી. યુનિ. મુંબઈના માનસશાસ્ત્રના વ્યાખ્યાતા
સારા સંપાદક પણ છે. ગુજરાત વિ. સ.૨૦૨૨ તથા ૨૦૨૩ શ્રીમતિ હર્ષિદા પંડિત તેમના પત્ની છે.
ના “દિપોત્સવી અંક'નું સંપાદન અને પૂરાવો છે. તેઓ
સાહિત્યના અત્યાધુનિક પ્રવાહોના અચ્છા અભ્યાસી પણ છે. છે. નરસિંહ મુળજીભાઈ શાહ
લેખક, પત્રકાર તથા વિવેચક એમ ત્રણે ક્ષેત્રના કલમકસબી 'ગુજરાતી ભાષામાં વિજ્ઞાનને લગતું સાહિત્ય મકનારા તરીકે ગુજરાતના બહુમાન તેઓ અધિકારી છે. ઓમાં ડો. એન. એમ. શાહનું નામ ખૂબજ જાણીતું છે. ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારતભરમાં ઈતિહાસનાં આપે માધ્યમિક શિક્ષણ આપના વતનની-લીંબડીની સર ઉચ્ચકેટિના વિધાનલેખક તેમજ વકતા તરીકે ખૂબ જ જશવંતસિંહજી હાઈસ્કૂલમાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ આદર પામેલા છે. અધી સદી ઉપરાંત ગુજરાત તેમજ માટે આપ અમદાવાદ અને મુંબઈ ગયા હતા. “મહાન ગૈજ્ઞાનિકે, ગુજરાત બહારના સ્થળોએ તેમણે ઈતિહાસનું અધ્યાપન અને જીવાણુઓ પર વિજય” નામના પુસ્તકે પુરસ્કૃત તેમજ લેખનકાર્ય ચાલુ રાખ્યું છે. તેઓ આચાર્યો અને કેથયા છે. તેમની સિદ્ધિઓ સુચવે છે. આ ઉપરાંત રાસા- શંકર બાલુભાઈ ધ્રુવના શિષ્ય હતા. વડોદરા રાજયના ચણિક સંશોધનને લગતાં એ ઉપરાંતના સંશોધનાત્મક અગ્રગણ્ય સેવક તરીકે તેમણે અનેકવિધ સંસ્થાની કામનિબંધ ઉત્તમકોટિના જર્નલમાં લખી ગુજરાતનું નામ ગીરી સફળતાપૂર્વક બજાવી છે. ઈ –ાડને ઇતિહાસ ભારઉજજવલ કયુ” છે. હાલ આપ ગુજરાત યુનિવર્સિટીમાં તને ઈતિહાસ વગેરે પુસ્તકોના તેઓ કર્તા છે અનેક અનસ્તક શિક્ષક છે તથા સંશોધન કરનારા વિદ્યાર્થીઓના વિધ ઉચ્ચ સંસ્થાના આશ્રયે તેમણે ઉત્તમ કોટિના વ્યાખ્યાને પણ માન્ય શિક્ષક છે મોડાસાની સર પી. ટી. સાયન્સ આપ્યા છે. તેઓ સ્વભાવે પ્રેમાળ તથા સહિષ્ણુ છે. તેઓ કોલેજમાં આપ પ્રાધ્યાપકરૂપે હાલ કામ કરી રહ્યા છે. હાલ નિવૃત્ત છે. છતાં પણ અભ્યાસની ધગશથી તો આપણે છે . ક શ્રી દિનેશચંદ્રક મોહનલાલ જાની
અંજાઈ જઈએ એવી છે. અનેક સંસ્થાની સ્થાપના પાછળ ,
પણ તેઓની જે પ્રેરણા તથા શકિત કામ કરતી રહી છે. : સૌરાષ્ટ્રના ગુજરાતી સાહિત્યના અધ્યાપકમાં શ્રી
તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ ઈતિહાસ પરિષa, તથા જાની સાહેબનું નામ ખૂબ ભાવપૂર્વક લેવાય છે. સન ઓરિએન્ટલ પરિષદના અધ્યક્ષપદેથી મનનીય ભાષણે કર્યા ૧૫૫ માં તથા પ૭ માં B. A. અને M. A. ની પરિક્ષા દે ઈતિહાસ સિદ્ધિમાં પ્રેરેલા કામદારની સિદ્ધિઓને હજી ગુજરાતી વિષય સાથે બીજી વર્ગો માં ૫ પાર કરી આ૫ કોઈ આંબી શકયું નથી. સરકારી કોલેજમાં ગુજરાતીનાં પ્રોફેસર તરીકે જોડાયા. બી. એ માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ
વાછમાઈ પાંચાભાઈ કીકાણી શ્રી જાનીને ભાવનગર-સાહિત્ય સભા તરફથી પ્રથમ પુર વાલજીભાઈનું શિક્ષણ બી. એ. સુધીનું છે. તેઓ સ્કાર મળ્યો હતો. પ્રાધ્યાપકની સાથે તેઓ ગુજરાતી જીવનના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા વિષયે ઉપર લખે છે. સાહિત્યના અચ્છા સમીક્ષક પણ છે. તેમનાં ઘણા લે- તેમના લેખ “રંગતરંગ' પ્રવાસી તથા ગુજરાતમાં પણ સમાએ ગુજરાતના પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રસિધ્ધ પ્રસિદ્ધિ પામ્યા છે. નાટક કાવ્ય નવલિકા લેકસાહિત્ય તથા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org