________________
૮૫ર
Tબુદ ગુજરાતની અસ્મિતા
હિંદમાં, તેમજ મુંબઈ ઇલાકામાં, મળેલી સરકારી માન્યતાને જારીમાં પડ્યો તેમાં ગુજરાતનાં સુરત, ભરૂચ, પંચમહાલ, ખેડા આધારે તાલીમ શિબિરો ઉભાં થયાં. મુંબઇ ઇલાકામાં લોનાવલા તથા અમદાવાદ જીલાએ ઉપરાંત વડાદરા, ભાવનગર વગેરે દેશી ખાતે શ્રી એ. સી. મિલરની દોરવણી નીચે તાલીમ શિબિરની રાજ્યમાંથી બાલવીએ તથા બા. વી. શિક્ષકોએ મોટી સંખ્યામાં પરંપરા ચાલી, જેમાં ત્યારની અલ્પસંખ્ય હાઈસ્કુલોમાંથી, તેમાં ભાગ લીધો. તે પથી ૧૯૨૯માં ઇંગ્લંડના બર્ક નહેડમાં તે ભરાયેલી ખાસ સરકારી હાઈસ્કૂલમાંથી શિક્ષક તાલીમ લેતા થયા. પરિ– વર્ડ જાબેરીમાં પણ ખર્ચ પોષાય એવા ધનિક ગુજરાતીઓનાં ણામે જીલ્લાની સરકારી હાઈસ્કૂલ પ્રવૃત્તિની કેદ્ર બની. ગુજરાતમાં (મુંબઈમાં વસતા-સૌરાષ્ટ્ર-કચ્છી-ગુજરાતી) બાલવીર સંતાનોએ ૧૯ ૪ના અરસામાં શ્રી હરરાય અ. દેશાઈ જેવા ઉત્સાહી અને ભાગ લીધે. ૩૫-૪૦ની આ જાબેરીયન સ્કાઉટની સેનાનું નેતૃ વે કાર્યદક્ષ શિક્ષણ અધિકારીએ જીલ્લાઓમાં છે. સ્કા. એસ. સ્થાપ્યાં. શ્રી ગુણવંતરાય ભટ્ટને સંપાયું. ત્યાં ગુજરાતનાં ગીતો, હર્ષનાદે, પરંતુ તે ત્યાં જ મર્યાદિત રહી.
ઉપરાંત દિલરૂબા અને તબલાના સાથમાં ખેલાતા ( કાઠીયાવાડના સાથોસાથ દેશભરમાં, તેમ ગુજરાતમાં વડોદરા, ભાવનગર જેવાં હડાલા-બગસરાના ચોથીઆ, ઇડીયા, પાંચીયા અને આઠીયાના) માટે તેમજ ઈતર નાના દેશી રાજયોએ પણ પોતાની સ્કાઉટની દોઢીયારાસે તે આજે આકર્ષ ણ જમાવ્યું ‘તું. સંસ્થાઓ ઉભી કરી–ચલાવી. ખુદ દેવગઢ બારીયાના મહારાજા શ્રી પ્રવૃત્તિને શિખરસ્થાને તે સુરતના સર ચુનીલાલ વિ. મહેતા રણજીતસિંહે ગુજરાતના સ્કાઉટના કમિસ્તરનું પદ સ્વીકાર્યું હતું. જેમાં સરકારી પ્રધાન પણ હતા, તેમણે ચીફ કમિશ્નર સ્કાઉટસ | ગુજરાતમાં ફેલા-ગ્રામ્યપ્રદેશમાં–શહેર ઉપરાંત ગ્રામ્ય- તરીકે પાયો નાખે. તે છીએ એ જ બેરી જી, તેમજ પ્રદેશમાં પણ ફેલાવાને તબકકો પ્રવૃત્તિને આવી ઊભો. પ્રાંતીય બર્મનહેડની વઈ જા બારીમાંયે ભાગ લીધે હતો. તે પછી સુરતના માતૃ ભાષામાં શિક્ષણ આપવા ભાષાવાર સ્કાઉટ અધિકારીઓની મૂળ વતની શ્રી મંગલદાસ પકવાસા (ગવન શ્રી )એ પણ જીવનની નિમણુંક થઈ. આ અગાઉ ભરૂચ જીલ્લામાં શુકલતીર્થ ખાતે ભારતીય કેલી પળ સુધી રોકાઉટ પ્રવૃત્તિને ખૂબ સહાય કરી હતી. તેમજ સંસ્કૃતિના શિક્ષણનો આદર્શ લઇને સ્થપાએલ નર્મદા આશ્રમ- મુંબઈની ન્યુ ઇરા સ્કૂલના ( મૂળે શુકલ તીર્થની નર્મદ હાઈસ્કૂલના હાઈસ્કૂલમાં સ્કાઉટ પ્રવૃત્તિ બહુ જોરદાર અને પ્રગતિમાન ચાલતી હતી. આદિ આચાર્ય ) શ્રી એમ ટી વ્યાસે પણ ગુજરાતમાંની સ્કાઉટ મદ્રાસ ખાતે ડે. એનીબિસેન્ટની I. B S. A. સંસ્થામાં તાલીમ પ્રવૃત્તિને છેવટ સુધી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. પામેલા શિક્ષકોએ શાળામાં સ્કાઉટ પ્રવૃત્તિને સારૂં મહત્વ આપ્યું હતું. હિન્દમાં તેમજ ગુજરાતમાંયે કાઉટ સંસ્થાએ વિવિધ રૂપાંતર એ નર્મદ સેનાનું સંચાલન શ્રી ગુણવંતરાય મ. ભદ્રને હસ્તક હતું. ધારણ કર્યા. I. B. S, A માંથી બેય સ્કા. એશો. થયું. તે પછી તેના નર્મદ સ્કાઉટ વીરેએ નદી, પર્વત, ખીણો, મેદાને, ગામડાંઓ ૧૯૩૭માં શ્રી બી. પી. ની આકરી–અણછાજતી ટીકાથી છંછેડાઈને વગેરે પણ પગપાળા ખુંદયાં હતાં, તેમાંના ૧૨ જણ તો ઉત્તમપદ લોકેએ હિન્દુસ્તાન કા. એશે. સંસ્થા ઊભી કરી, તે પછી સ્વરાજ્ય કાઉટ (I કલાસ સ્કા.) થયા હતા અને સુથારી કામ, ચિત્રકળા, પ્રાતી પછી દેશભરની ભિન્ન ભિન્ન (દેશી રાજ્યો સમેત ) સ્કાઉટ રાંધણ કળા, બાગ કામ, બૂક બાઈન્ડીંગ, તરવું, છાવણી વગેરે સંસ્થાએ નું કે ળ એક જ સંસ્થા ' ભારત કાઉટ ગાઈડઝ 'માં વિષયોમાં પ્રવીણતાના ચંદ્રક પણ મેળવ્યા હતા. નર્મદ સેનાની આ વિલિનીકરણ થયું. તેમાં સ્કાઉટ તેમજ ગાઇડ ઉભય વિભાગો સાથે સિદ્ધિ ગુજરાતભરમાં અપૂ, અજોડ અને આગળ પડતી હતી. તે ચાલે છે, જે તરીકે દુનિયામાં અજોડ અને અપૂર્વ છે. ગુજરાતમાં સિદ્ધિના કારણે તેના સ્કાઉટર શ્રી ગુણવંતરાય ભટ્ટના અનુભવ, પણ આ રૂપાંતરોને કારણે તે તે સમયના પ્રજાકીય આગેવાનોએ નિકા, ધગશ અને મૌલિક સર્જકના વગેરેનો લાભ ગુજરાતને પણ સ્કાઉટ પ્રવૃત્તિને પોતાની સહાય અને દરવણીથી જીવંત રાખી છે. મળે એ હેતુથી ગુજરાત (નોર્ધન ડીવીઝનના) કામ ઓર્ગે. એટલે દરેક જીલ્લામાં જુદા જુદા તબકે સહાય કરનાર વ્યક્તિઓનાં નાઈઝર તરીકે નિમણુંક થઈ ભાવનગરના નર્મદ કારટો શ્રી નામ કાળક્રમાનુસાર આપવા પ્રયત્ન કર્યો છે એ ઉપરથી ફલિત ધનશ્યામભાઈ ઠક્કર, શ્રી ચંપક મહેતા તથા શ્રી દાણી વગેરેને થાય છે કે પ્રવૃત્તિએ પિતાની યોગ્યતા પુરવાર કરી છે. બનહેડની વઢ જાંબરીમાં જવાનો પણ લાભ મળ્યો હતો.
સુરત :-વરત શહેર આ પ્રાપ્તિ માટે પહેલું જાગ્યું, એટલું જ સુખદ સંયોગ તો એ હતો કે ભારતના દલિતોના તથા આદિ. નહિ, પણ એના કાર્યકર્તાઓની સતત ધગશને લઈને તે હજીયે વાસીઓના પરમ ઉદ્ધારક પિતા પૂ. શ્રી અમૃતલાલ વિ. ઠકકર આગળ પડતી રહેવા પામી છે. શરૂમાં બાહોશ, બહાદુર અને અડગ બાપાને સબળ સાથ, સહકાર અને સહાય શ્રી ભટ્ટને પ્રથમથી જ એવા દિ. બ, શ્રી ઠાકોરરામ કપિલરામ મહેતાએ એનું સુકાન " મળી રહ્યાં. પાવાગઢ પર્વત સ્કાઉટોની શિબિર પરંપરાનું કેન્દ્ર બન્યો. સંભાળ્યું. મ્યુની. શાળાઓમાં એને ગાજતી કરી. તે પછી પણ શ્રી બાપાએ ગુજરાતમાંના કાર્યકર સેવકો અને નેતાઓનું પાવાગઢ બાહોશ વકીલ શ્રી ચીમનલાલ કલાર્ક, દિ બ શ્રી ચુનીલાલ મા. પરની સ્કા. શિબિરો પ્રતિ યુ. એથી પ્રચાર અને પ્રસારને ખૂબ ગાંધી, શ્રી રા. જોગલેકર, શ્રી દિ. બ. ભૂપતર ય શાસ્ત્રી જેવાએ વેગ મળે. વળી “ વીર' (સ્કાઉટ ) નામે માસિક પત્ર પ્રગટ કર. ન્યીત અખ ડ રાખો. વામાં સ્વ. શ્રી મોતીભાઈ અમીનને પ્રત્યક્ષ સાથ, સહકાર અને માર્ગ. ભરૂચ : ખાતે આમદના ઠાઠેર નવાબ શ્રી નારસિંહજીએ દશન શ્રી ભદ્રને મેળવી આપ્યાં. અને ભીલ સેવા મંડળના આશ્રમે તથા શ્રી હરિભાઈ અમીને, તે પછી શ્રી ડાહ્યાભાઈ પટેલ તથા અન્ય અને શાળાઓમાં તો આ પ્રવૃત્તિ પૂર્ણરૂપે ફલી અને કાલી શકી. કાર્યકરોએ એને ચાલુ રાખી. શ્રી નરહરિ કે દેશાઈએ અંત સુધી જોતજોતામાં તો ગુજરાતનાં મોટાં ગામની શાળાઓમાં આ પ્રવૃત્તિ સંનિષ્ઠ સેવા આપી અને ‘ સ્કાઉટીંગ ફેર બેઇઝ ઇન ઇંડિયા'નું જામી ગઈ. અને તેને બુલંદ પડધો ૯૨૭ની હિન્દની બેબે ગુજરાતીમાં ભાષાંતર પ્રગટ કર્યું".
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org