________________
८२६
[ બહદ ગુજરાતની અસ્મિતા
એના વાયદાઓના ઘાંટાની જગ્યાએ અહીં રાત્રે પ્રેમી યુગલેની શાહજહાં જ્યારે અમદાવાદને સુ હતો ત્યારે અમદાવાદ ગુસપુસ તથા રંગીન વાતાવરણ હોય છે. કુલ્ફી, ભેળ, ચવાણું આવે. પરંતુ જયારે એ બાદશાહ બન્યો ત્યારે અમદાવાદમાં આરોગતાં અમદાવાદીઓ રાત્રિના બારથી બે સુધી પણ અહીં શાહીબાગની રચના કરાવી મહેલ અને ભવ્ય બાગ સાથેની ઈમારતા વિહાર કરતા હોય છે. ભદ્ર કિલે પ્રાચિન, ઐતિહાસિક તથા આજે રાજયપાલનું ભવન છે. રાણી રૂપમતીની મરિજદ પણ તેના ભવ્ય છે. ભદ્રકાળીનું મંદિર તીર્થસ્થાન છે. ભક્તોની અહીં કાયમ શિલ્પ-સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. ગોખડા, થાંભલા, મીનારની રચના ભીડ હોય છે. ત્રણ દરવાજા અમદાવાદની શોભા છે. કલાત્મક શિલ્પ અને કેતરણું સુંદર--બેનમૂન છે. કેતરકામવાળા દરવાજાઓ ઇતિહાસના સાક્ષી બનીને ઊભા છે. કાંકરિયા દાદા હરીની મજિદ અમદાવાદમાં સૌથી સુંદર શણગારેલી ઇમાતળાવમાં નગીનાવાડી, બાલવાટિકા તથા પ્રાણી સંગ્રહાલય જોવા જેવા રત છે. દાદાહરીની વાવ પણ વિખ્યાત છે. આ બન્ને ઈમારતા છે. હિલ–ગાર્ડન બહુ જ ભવ્ય તથા સુંદર છે. કાંકરિયા સરોવરની અસારવા વિસ્તારમાં છે અને સાચે જ દર્શનીય છે, શિલ્પ રચના બહુજ પ્રશંસનીય છે. હકુતુબ નામ આ અમદાવાદના દિલ્હી દરવાજા બહાર હઠીસિંગનું સુપ્રસિદ્ધ જેનસરોવરની મૂળ રચના સુલતાન કુતુબુદીને ૧૪૫૧ માં કરાવી હતી. આ
મંદિર આવેલું છે. આ મંદિર ભવ્ય તથા દર્શનીય છેઆ મંદિરને આ બહુકોણીય (Polygon) હાજ-એ-કુતુબ ૭૬ એકરનો વિસ્તાર
જોઈને માઉન્ટ-આબુ પરના વસ્તુપાલ-તેજપાલના દેલવાડાવાળા
છે , ધરાવે છે. નગીનાવાડી તેના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. સાંજના મંદિરની યાદ આવે છે. જાણે આ તેની પ્રતિકૃતિ ન હોય ! સફેદ સહામણો સમય અહીં માણવા જેવું હોય છે. રોશનીના ઝીણા
સંગેમરમરના આ સુંદર મંદિરમાં કમાનો તથા તીખ| શિખરવાળા પ્રકાશમાં અથવા તો ચાંદનીની સ્નામાં નૌકાવિહારનો અદભૂત
ના અદભૂત ટેપન ગુઅજ છે ૨૪ તીર્થકર અહીં અંક્તિ છે આ જૈન તીર્થ લહાવો હોય છે. કાંકરિયા કરતા બાગ અને વચ્ચે ઉઘાનવાળું અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ કરનાર-દર્શનીય છે. સંસ્કાર કેન્દ્ર જળાશય ખરેખર સુંદર છે.
અટીરા, વિદ્યાપીઠ, સાબરમતી આશ્રમ, સાબરમતી જેલ, નવજીવન જુમા મસ્જિદ અહીંની એક ભવ્ય ઈમારત છે. પ્રસિદ્ધ ત્રણ પ્રેસ, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પાક, લે ગાડ ન વગેરે દર્શનીય દરવાજા પાસે આવેલ આ પવિત્ર તથા શિદ્વપ સમૃદ્ધ મજિદ સ્થાનો છે. સાતમાળવાળી અડાલજની વાવને ગોખ શિહ૫ સમૃદ્ધિનું ૧૪૨૩ માં પૂરી થઈ હતી અમદાવાદના ઝૂલતા મિનારા તો દુનિયા પ્રતીક છે. સાબરમતી પાવરહાઉસ પણું જોવા જેવું છે. ભરમાં મશદર છે. આ મિનારાની રચના કરનારને દાદ દેવી પડે છે.
- વડોદરા- ગુજરાતના સુંદર, શાંતિપ્રિય, ખુલા અને કલાત્મક ઉપર ચડીને હલાવો તો મિનારે ધજતો અનુભવાય છે. સૌથી
શહેરોમાં વડોદરા સૌથી મોખરે આવે એવું છે. જૂનું રજવાડું ઊિંચા માળે ચડીને આ પ્રયોગ મેં પોતે અનુભવ્યો છે. ઈજનેરી
હોવાને લીધે આ નગરમાં મહેલ, બગીચા, સરોવર, મંદિર આદિ કૌશલ અભૂત છે. રાણી સિપ્રીની મસ્જિદ અબૂત છે. એના બે
દર્શનીય છે. લક્ષ્મી વિલાસ મહેલ, મકરપુરા મહેલ, નઝરબાગ મહેલ મિનારા ૫૦ ફીટ ઊંચા છે—જેમાં સૌથી ઉપરના ભાગમાં જવા
અને પ્રતાપ વિલાસ મહેલ તથા બધાની આજુબાજુ બાગ રચના માટે ચાર ભાળ વાવવા પડે છે, હૈબતખાનનો મકબરે પણ સુંદર
દશનીય છે. કીર્તિ મંદિર નામની સુંદર ઇમારતમાં રાજકુટુંબના તથા શિલ્પ માટે દશ નીય છે. સીડી-સૈયદની મસ્જિદની જાળીને
સદગત સદસ્યના અવશેષે રાખવામાં આવે છે આની પાસે તે જગતમાં જોટો નથી. પ થરમાં જે રીતનું કેતકામ આજે
જ યુનિવર્સિટીની ભવ્ય ઈમારતો આવેલી છે. ગૃહવિજ્ઞાન (હેમમેજૂદ છે તે જોતાં તે શિપીઓની કુશળતાની દાદ દેવી પડે છે,
સાયન્સ), પુરાતત્વ વિભાગ, ફાઈન–આર્ટસ ફેકલ્ટી, પુસ્તકાલય, આટલું બારીક અને સફલ કોતરણીનું સૂક્ષ્મ, કામ કદાચ બીજે
પ્રાય વિદ્યામંદિર આદિ અવલોકનીય છે પ્રાધ્યાપકો માટેનાં નિવાસ ક્યાંય જોવા નહીં મળે.
સ્થાન તથા વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલે (છાત્રાલયો ) સાફ, સ્વચ્છ અહમદશાહની મરિજદની રચના ૧૪૧૪માં થઈ હતી અમદા- તથા સંદર વાતાવરણમાં ખડા છે. સ્નાના માર મેદાને તથા વિભિન્ન વાદની આ જૂનામાં જૂની મસ્જિદ છે આ મસ્જિદની રચના જોવા વિદ્યાશાખાઓ વિશિષ્ટ છે. અહીંની હોસ્પિટલ પણ ઉલ્લેખનીય છે. જેવી છે. થાંભલા, છત વગેરેમાં હિન્દુ મંદિરના ભાગ જોડેલા સુરસાગર સામે આવેલ સંગીત-કલા, નૃત્ય આદ માટેની સંરથા જણાય છે. સૈયદ આલમની મસ્જિદમાં પણ હિન્દુ શૈલીનાં જ દર્શનીય છે. ન્યાયમંદિર, દરવાજાઓ, માર્કેટ (બજાર) તથા દર્શન થાય છે . તે ' , , , , , જ્યુબિલી બાગ તથા ટાઉન હોલ પણ જોવા જેવો છે. ટાવર આ શાહઆલમના રાજાનું નિર્માણ તેના એક દરબારીએ કરાવ્યું વિભાગમાં આવેલ વડોદરાનું બજાર, પ્રેસ તથા અન્ય ઈમારતે પણું હતું. પાછળથી નૂરજહાંના ભાઈએ તેને હીરા-ઝવેરાતથી જડાવી અવલોકનીય છે. સ્ટેશન વિસ્તાર પણું વિશિષ્ટ છે. વિશાળ વૃક્ષો દીધા હતા. સફેદ સંગમરમરના ઉપયોગથી બનેલ આ ભવ્ય ભવન શીતળ છાયામાં રમણીય વાતાવરણ વચ્ચે વસેલું વડોદરા દર્શનીય છે. દર્શનીય છે. આ મરિજદમાં ત્રણ મોટા અને અઢાર નાના ધુમ્મટ છે. વડોદરામાં મ્યુઝિયમ તથા તેની સાથે સંકળાયેલ વિશાળ બાગ નેવુ ફૂટ ઊંચા મિનારા ભવ્ય તથા કાતર-શિલ્પવાળા કલાત્મક છે. ભવ્ય અને રમણીય છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ આ
સરખેજના રેજા પણ દર્શનીય છે. મહમદ બેગડાની સુંદર સ્થળે સુષમાયુક્ત અને શાંતિદાયક છે. અહીંનું પ્રાણી સંગ્રહાલય પણ કબરો ભવ્ય છે. સંત ગંજબક્ષની કબર પર વિશાળ ધુમ્મટ છે. વિશિષ્ટ છે. ચિત્રસરણી પણ ખાસ આકર્ષણ ધરાવે છે. બાળકો માટેની અને છતમાં સુંદર નકશી છે. આ મસ્જિદમાં શુદ્ધ હિન્દુ શૈલીની નાની રેલગાડી તે ખરેખરા મનોરંજન અને આનંદ આપનારી છે. ભવ્ય સ્થાપત્યકલાને નમુનો છે '
રંગબેરંગી વસ્ત્રોથી સુસજ્જ ભૂલકાઓ જ્યારે રેલમાં બેસીને, હાથ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org