SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ દર્ભ સાંસ્કૃતિક પ્રશ્ર ] નીયરીંગ કાલેજ પણ પ્રસિદ્ધ છે. મોરબીમાં હાર વાધકનું બનાવ્યું મણિમંદિર તથા કલાત્મક ટાવર દનીય છે. લાખાજીરાજે મૂકાવેલ એક ઉભેલ આખલાનું બાવલુ તા કારીગરે જાણે પત્થરમાં પ્રાણ પૂર્વ ય તેમ લાગે એવું છે. મચ્છુ નદી પરના સૂચનો પુત્ર પણ વખાણવા લાયક છે. વરતેજ—ભાવનગરથી છ માઈલના અંતરે આવેલ વરતેજ મુકામે જેનાનું શબ્દ પ્રાચીન રાસર શનીય શિખરીની દર્શનીય છે. શિખરોની ભોંધણી તથા સીગ્રી તીવાળુ પ્રવેશદ્વાર અને રંગમંડપ તે પણ છે. માંગાળમાં નવાબનું રાજ્ય છેવટ સુધી રહ્યું પરંતુ ત્યાં સંસ્કૃત પાઠશાળા સ્વ. કાશીરામ કરસનજી શાસ્ત્રી ( શ્રી કે. કા. શાસ્ત્રીજીના પિતાશ્રી) ચલાવતા અને સંસ્કૃત શિક્ષય સરકારને ખર્ચે અપાનું. દીંનું વાતાવરણ સુંદર છે. બદામડી, પપૈયાં, કેળ, મભા આતિથી પ્રાકૃતિક સૌંદર્ય નિખરે છે, મિંયા મહાદેવના દી સુભગ મેળ થયેલ જોવામાં આવે છે. મસ્જિદ પણ જોવા જેવી છે. દાતારનું ધામ છે. વલ્લભીપુર—મૈત્રકાની પ્રાચીન રાજધાની તરીકે વલ્લભીપુરની પ્રસિદ્ધિ છે. વિદ્યા-ધામ તરીકે તેની પ્રતિષ્ઠાના દાતક્ષશિલા સાથે સરખાવી શકાય. શિવ-દિશા અદિતી છે. સિદ્ધેશ્વર તથા મુધ્ધેશ્વરના મ`દિરે તથા તેમાંના નદી અને લિંગ ભવ્ય છે. ગામની દક્ષિત્રે નાદે (બ) માતાનુ` મંદિર છે. બહુચરાઇનું મંદિર પણ છે. અત્રેના પુરાતની અવશેષો અવલેાકનીય છે. આજે પણ અહીંના રોગો પ્રાચીન જ્વાલીના પ્રતિક સમા વઢવાણસીટી ભાગવા નદી પર વઢવાણમાં રાજુકદેવીનુ મંદિર ક્યુંનીય તથા અનિાસિક છે. રા'ખેંગારની મા રૂપાળું માંગરોળ—જૂનું ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે. ગામતી રમણીના સતિત્ત્વની અનેક કથાઓ લોકજીભે જીવે છે. જૂનાગઢના નીય કરાવર તથા શ્રી દ્વારિકાનાથનું વિશ્વરૂપ ધરાવતું મમિકાને કબને લઈ સિદ્ધરાજ જ્યસિંહ ખેંગારની શબ્દ રાણકદેવીને ગિરફતાર કરી હતી જે પાછળથી અત્રે વઢવાણમાં સતી થઈ હતી. તેના શ્રાપથી ભાગાવા નદીના પટ પર પાણી રહેતું નથી તેવી કિવદંતી છે. વઢવાણમાં માધાવાવ સ. ૧૪૫૦ (ઈ. સ. ૧૨૯૩)ના લેખ છે. અત્રેની સમાધિઓ દનીય છે. શ્રી આ જાવા પાનાધ— ભજપુર ગ્રામે શ્રી પાનાયરની અતિ પ્રાચીન અને ચમત્કારિક પ્રતિમા જેવા જેવી છે. શવન ૧૦૧૨ની સાલના પ્રાચીન બ્રા ઘરે પણ અહીં છે. તીનુ વાતાવરણ જાણે સ્વર્ગીય ઉના ત્રે શુદિનો મહિમા છે. સ્થાન પુરા પ્રાચીન તથા પ્રસિદ્ધ છે. આ પત્રિંગભૂમિ પતિતપાવન દાવાથી દસનીય છે. ગઢા ગઢડા (સ્વામીના)માં સ્વ. મીનાશનુ સર મધિ દર્શનીય છે. સ્વામીનારાયણ સપ્રદાયના લોક માટેનુ આ પ્રદ્ધિ તીર્થ છે. ચોરિક્ષા ચારિત્રા પર્યંત પર ચામુંડા માતાજીનું પ્રસિદ્ધ ઈનીય તીર્થસ્થાન છે. ખાસપાસનું પ્રાકૃતિક સૌદર્ય બહુ જ મ ણીય છે. ધ્રાંગધ્રા નગરમાં આવેલ સોડાનું કારખાનું દશ નીય છે, સુરેન્દ્રનગર— અહી રેનું બળ રનીય છૅ, વીરપુર— રાજકોટથી જુનાગઢ જતાં રેલબે લાઈન પર ગાંઠલ અને જેતપુર વચ્ચે આવેલું વીરપુર આજે ગુજરાતમાં પ્રસિદ્ધ સ્થાન બની ચૂકયુ' છે. અહીં' જલારામ બાપાનું સ્થાન છે. શિરડીના સંત શ્રી સાંઇબાબા હરીથીકળતા તેવી જ રીતે આ જન્નારામબાપા પણ પાનાના હાથથી પડી ચલાવી ળતા કે તેમાંથી ભનાવેલ Jain Education International પ્રસાદ ભક્તોને વહેંચતા એમ કહેવાય છે. આજે પણ લગભગ ૪ ફૂટની ગોળાકાર ધટી મેાજૂદ છે. સમાધિ પર શ્રદ્ધાળુ ભક્તો પુષ્પ અને અગરબત્તી ચઢાવી પૂજા કરે છે, ન્યાતજાતના ભેદભાવ વગર સ યાત્રિઓને અહીં મફત પ્રસાદ પૂરા પડાય છે. આ સદાવ્રત અખ’ડરૂપે ચાલે છે. ૮૧૭ જામજોધપુર ગોપમંદિરને લીધે નોધપુરનું આગવું મહત્ત્વ છે. પ્રદેશ રમણીય છે. ઢાંકની ગુફાઓ— ધોરાજી પાસે ઢાંક ગામ નજીક ગરની નળેટીમાં ઝાંઝણીમાં ફાત્રષકાળની (સ'.ખી...સૈકાની) જૈન-બૌ ચુકા જોવા જેવી છે, જૈન તીર્થ તરીકે પણ મા સ્થાન મહત્ત્વનું છે. સૂ મ દિર તથા ડુંગરેશ્વર મહાદેવનુ નાનકુંડ પરંતુ નયનરમ્ય સ્થાન પણ સુંદર છે. ઘેલા સામનાય જસણું નજીક પેલા સોમનાથનું પ્રસિદ તીર્થં દર નીપ છે. શિવરાત્રી પ્રસગે આવા ભક્તનોની ભીડ જામે છે. ઘેલા નદીના કાંઠે રમણીય દશ્ય ખડું થાય છે. તરણેતર્—થાનમાં ચીનાઇ માટીની વસ્તુઓ વિખ્યાત છે. અત્રે થાનગઢ પામે તરણેતરનું તીર્થ વલેનીય છે. ભાદરવા સુદ ૫ ના દિવસે અહીં મેળા પશુ રાય છે. વૌઠાના મેળા, સામળાજીનો મેળા, પાત્રના મેળા આમ તીર્થસ્થાનોમાં મેળા બ્રાભૂમિમાં દરવર્ષે ભરાય છે. - ઉત્સવ પ્રિયા: લલ્લુ બના: ! - ના ચંદેલ માતાનું વાનુ રન્નાદે વીર્ય ગુજરાતમાં પ્રસિદ્ધ છે. સ્નાન ગત વિશિત કરવાય છે. લોકસાહિત્યમાં પણ રન્નાદેનાં ગીતા વ્યાપક છે. સંદલ ઞોની દેવી છે અને સ્ત્ર આ દેવીન ગન કરી કથાવાર્તા કરે છે તે પ્રસિદ્ધ છે. For Private & Personal Use Only વરસ’ગપુરનીવાય—ગુજરાતમાં અનેક વાવ-કૂવાઓ દશ નીય જેમ કે ભરિયા કૂવો, અડાલજની વાવ, નાપણું ને છે. કૂવો અને ડી-કડી જાવ, પીધવપુરની વાવ વગેરે. સિંગરની વાવ વિશિષ્ટ છે. સુંદર છતરીઓ, નાળ, સોપાન બધું સુ ંદર છે. લાખા વષ્ણુજારાના નામે ચલ અનેક વાવા ગુજરાતમાં પ્રાિ હૈ. મા બાવાની વાસ્તુકળા પશુ પ્રાચીનકાળમાં વનનિર્માને ચિપ સ્થાપત્યશાસ્ત્ર સાથે સકળાયેલી રહી છે. માળવાળી વાવે સાક્ષ’Y યુગની ખારત સાથે સંબદ્ધ ગુજરાત, રાજ્યાન વગેરેમાં માવી જ લાવો . પછી વાવામાં નૈનિસિક શિલાલેખો, શિલ્પ કોતરકામવાળી મૂર્તિ, ગાખમાં શિવ-પાર્વતી, શેષશષ્મી વિષ્ણુ, ગશુપતિ તથા શ્રીકૃષ્ણુ ભલરામ અને શ્રીરામ-લાગુ જાનકી વગેરેની પ્રતિમા અતિ છે. આામ વાવા કાગિતાની સાથે રસલક્ષી www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy