SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ ગુજરાતની અસ્મિતા લોખંડની તપ છે જે ભૂતકાળમાં ખેલાયેલ યુદ્ધની વ્યુહરચનાની સૌરાષ્ટ્ર પંચ રત્નાનિ, નદી, નારી, તુરંગમ્ | પ્રતીક છે. આ ઉપરકોટ પર ૧૩૫૦ અને ૧૯૫૨ના અરસામાં ચતુર્થ સોમનાથસ્થ પંચમં હરિ દર્શનમ ! આક્રમણો થયા છે અને આજે પણ આ જ કીલે પોતાની ચાર સૌરાષ્ટ્રની બધી જ વિશેષતાઓને સૌરાષ્ટ્રમાં નિમ્નાનુસાર દીવાલોમાં ઈતિહાસને સાચવીને ઊભે છે. અત્રેની એક મહત્ત્વની સમાવેશ પણ કરવામાં આવ્યો છે— વાત તે બુદ્ધગુફાઓ છે. અશોકની કહેવાતી ગુફા અજ તા-ઇલેરા, કઈ ઘોડે, કોઈ પરખડ, કેઈ સતસંગી નાર, એલિફન્ટા, જોગેશ્વરી અને કેનેરીની ગુફાઓની યાદ આપે છે. સરજનહારે સરજિયા, તીનું રતન સંસાર ! ૩૦૦ ઈ.માં અને બંધાયેલ બૌદ્ધમઠ હતો. કેટલીક બે-ત્રણ માળની માધવપુરના મેળામાં જઈને જ કોઈ કવિએ કહ્યું છે કેરચનાઓ પણ થઈ હતી. આ ગુફાઓમાં એક મોટું સભાગૃહ જોવા લીલી ઘોડી હાંસલી ને અલબેલો અસવાર જેવું છે. જે ઉપરના કક્ષથી ચકકરદાર પગથિયાઓથી સંકળાયેલું છે. કડો કટારી વાંકડી ને સેરઠની તલવાર. જ થાંભલાઓ પર સ્થિત આ કક્ષ સુંદર ઢંગથી કતરેલ છે. આ આ ધાર્મિક મેળ માં લોકો ખૂબ રંગમાં આવી જાય છે. અબીબુદ્ધ ગુફાઓ દેઢક હજાર વર્ષ ઉપરની હોવાનો અંદાજ છે. ભય- લયલાલની છોળો ઉડે છે, ગાન-તાન તથા નૃત્ય ઘુમ્મરથી ધરતી તળિયે સુંદર કોતરકામવાળા તંભ દર્શનીય છે. પાણીની કેડીઓ ધમધમી ઉઠે છે. અને આખું વાતાવરણ વિવાહ, જાન, લગ્ન અને પણ નોંધનીય છે, ગુફાઓના ભૂગર્ભમાં શિતલતા અને શાંતિ પ્રેમરસથી તરબોળ બની જાય છે. અનુભવાય છે. મસ્જિદ પાસે ૧૭ ફૂટની એક નિલમ નામની મોટી- ચોરવાડ– ચેરવાડમાં પાનની વાડીઓ, પપૈયાં,નાળિયેરિઓ પહોળા મુખવાળી તોપ છે જેની ઉપર અરબી લિપિમાં લખાણ છે. ઉપર અરમા લિપિમાં લખાણ છે. તથા બદામડીઓનાં વૃક્ષ અને કેળાનાં પાનથી લીલેરી ધરતીનું નિલમની બાજુમાં નાની માણેક તોપ છે. આ તપ દીવથી સૌદર્ય નિખરી ઉઠે છે. આંબા-આંબલીને પણું પાર નહીં'. આ લાવવામાં આવેલ કહેવાય છે કે જ્યાં તુ તે છોડી ગયા હતા. સૌરાષ્ટ્રનું વિહારધામ છે. “હોલીડે કેમ્પ” સુંદરતમ છે. અહીંનું નવાબ રાજ્યના નમુનારૂપ એક સુંદર મકબરો પણ જૂનાગઢમાં વિશાળ વડ-વૃક્ષ અદભૂત છે, કબીરવડની યાદ આપે એવું છે. જોવા જેવું છે મીનારા ઉપર ચઢવા માટે ગેળ ચકકરદાર સીઢીઓ છે. શારદાગ્રામ– શારદાગ્રામ સુંદર સ્થાને છે. વિદ્યાલયને લીધે માધવપુર–દરિયાકિનારેનું આ પવિત્ર ધાર્મિક સ્થળ રમણીય વિદ્યા અને સંસ્કૃતિનું દર્શનીયધામ પણ બની ચૂક્યું છે. તથા દર્શનીય છે. ભગવાન માધવરાય તથા શ્રી ત્રીકમરાયજીની પૂરા સાસ- સાસણનું જંગલ આજે તો ભારતભરનું આકર્ષણ કદની સુંદર મુર્તિઓવાળું વિશાળ મંદિર મહત્ત્વનું છે. જનું મંદિર કેન્દ્ર બની રહ્યું છે. સિંહને ૧૦ થી પણ વધુ નજદીકથી જોવાની ભગ્નાવશેષ સ્વરૂપે પડ્યું છે. નવું મંદિર સં. ૧૭૯૯માં થયું. તે અહીં કહાવો મળે છે. આફ્રિકામાં સિંહ મળે કે પછી ભારતમાં, પણું જીર્ણ થતાં ફરી લગભગ નવા ઘાટે ઘરમંદિરાકારે સં. ૧૮૯૬માં સાસણમાં સિંહ જોવા મળે વનરાજની નૈસર્ગિક અદાઓ જોવો નિર્મિત થયું. તેને પણ સં. ૧૯૪૮માં જીર્ણોદ્ધાર થયો. આ અનેક યાત્રિઓ દેશ-પરદેશના અહીં આવે છે. સરકાર તરફથી સંબંધી શિલાલેખ દgવ્ય છે. માધવપુરમાં ભગવાન શ્રીકા-માધવ, વાહન, રહેઠાણ તથા સિ હ બતાવવાની વ્યવસ્થા છે. પ૦૦ ચો મા - રાયે રૂકમણી-હરણ વગેરે લીલા કરી હતી તેની સ્મૃતિમાં દર વર્ષે ના વિરતારમાં પથરાયેલ ગિરના ગાઢ જંગલમાં વનરાજ-સિ નું ચૈત્ર સુદ પૂનમના રોજ માધવપુરમાં મોટો મેળો ભરાય છે. માધવ- અસ્તિવ ગુજરાત અને ભારત માટે ગૌરવ સમાન છે. તુલસીશ્યામના રાયજીની જાન કીર્તન સમાજ સાથે મંદિરેથી નીકળી સૂર્યાસ્ત સમયે ગરમ પાણીનાં ઝરણાં પણ આ ગિરના જંગલમાં જ છે. ગિર શ્રી વલ્લભાચાર્યજીની બેઠક પાસેના લગ્નસ્થાને રાતવાસો રહે છે. અને ગિરનાર ન જોયા તેના જીવનના ફેરા ફોગટ થયા, એમ કહી માધવરાયજી પરણ્યા પછી બીજે દિવસે બપોરે નિજમંદિર પાછા શકાય. ફરે છે. આખા રસ્તા ઉપર લેકે ભગવાન (વરરાજા) શ્રીકૃષ્ણ તથા પોરબંદર પોરબંદરને પ્રાચીનકાળમાં સુદામાપુરી કહેવામાં ભગવતી રૂકમણી (નવવધૂ )ના દર્શનાર્થે ઉમટે છે. મેળો પુરબહારમાં આવતું. આજે પણું ત્યાં સુદામામંદિર મેજૂદ છે. આજે તે પોરબંદર ખીલે છે આ લેકમેળો સૌરાષ્ટ્રની વિશિષ્ટતા છે. આયર અને મેર આધુનિક યુગનું યાત્રાધામ બની ગયું છે. વિશ્વવિખ્યાત મહાત્મા સુંદરીઓના સુરીલા કંઠે ગીતધારા વહેતી સાંભળવા મળે છે. વાંકડલી ગાંધીજીનું આ જન્મસ્થાન છે. કીર્તિમંદિરમાં આજે પણ બા અને મૂછે ને ગુલાબી આંખોવાળા જવાન પાવા બજાવે છે. અને આમને બાપુની તસવીરો સાથે એમના જીવનની સુવાસ પ્રસરાએલી છે. સામને ટોળીઓ જમાવીને દૂહા લલકારે છે. સોરઠની નાર માટે બાપુના જન્મસ્થાનનો ઓરડો આદિ જોવા જેવા છે. કહેવાય છે કે – પોરબંદર ઔદ્યોગિક કેન્દ્ર પણ છે અને સિમેન્ટ ફેકટરી, રાસામર મર કરી વાતો કરે ને ગર મર કરે અચાર ચણિક કેન્દ્ર, થર્મલ પાવરહાઉસ વગેરે જેવા જેવા છે. સમુદ્રકાંઠે પોરપાકિએ પાણી ભરે એ સોરઠની નાર. બંદરની શોભા મુંબઈના જૂહુતટની યાદ આપે તેમ છે. આર્યકન્યા ગુરુકુલ તથા શ્રી નાનજી-કાલિદાસની સંસ્થા–ઈમારતો સ્વયુગ સોરઠીયા દૂહા માટે પણ કહેવાય છે કેસોરઠિયે દૂહા ભલે ને ભલી ભરવણરી વાત કોલેજ, હનુમાન મંદિર, ટાવર વગેરે દર્શનીય છે. એક બાજુથી દરીયો અને બે બાજુથી ખાડી આમ પોરબંદરની પ્રાકૃતિક ચાર! યૌવન છાયી ધણુ ભલી ને તારા છાયી રાત. દીવાલ સુંદર દશ્ય ખડું કરે છે. પોરબંદરનું પુસ્તકાલય પણું સૌરાષ્ટ્ર માટે પણ કહેવાય છે કે પ્રસિદ્ધ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy