________________
લાકૃતિક સંદર્ભ બન્ય]
છે. આમ છતાં મહાત્મા ગાંધીજીની અસર પણ જબરજસ્ત છે. ઉજવાય છે. ઠેરઠેર ભવાઈ રમાય છે. શહેરમાં તે લ લો વિશ્વધર્મ માટેની એમની વિચારધારાની અસર વધુને વધુ પ્રચલીત માંડવી નાખી માતાજીના ગરબા ગવાય છે. બહેને રાસ-રાસડા લે થતી જોવા મળે છે. દરેકે દરેક ધાર્મિક સંપ્રદાયના અનુયાયીઓ છે અને ભાઈઓ ગરબી લેતા જોવા મળે છે. ગામડાઓમાં આ સર્વ ધર્મ સમન્વયની ભાવનાએ સર્વમાન્ય વિશ્વધર્મને પ્રચાર કરવા ગરબીમાં યુવાને, પ્રોઢો અને ઉ૦ વર્ષ વટાવી ગએલા વૃદ્ધો પણ કટીબદ્ધ થતાં જોવા મળે છે. વખત જતાં સર્વધર્મ માન્ય એક જ ખાસ કરીને ગરબી લેતા જોવા મળે છે. એમને નિર્દોષ આનંદ વિશ્વધર્મ થશે અને તેની આચારસંહીતા પણ એકજ હશે તેવી અને ભાવમસ્તીનું દર્શન આપણને તેઓ કરાવે છે. માન્યતા રાખવામાં આવે તે અસ્થાને નથી.
ગુજરાત તપોભૂમિ છે. સંત-મહાત્માઓની ભૂમિ છે. આ ધર્મથી જ સંસ્કૃતિ ટકતી હોય છે. વિશ્વ બંધુત્વની ભાવના ધરતી ઉપર ઘણા ઘણા સંત-મહાભાઓ-ભકત થઈ ગયા અને પણ ધર્મ આધારીત છે. ધર્મના બે પ્રકાર છે. સામાન્ય ધર્મ અને ચેતનાની દિવ્ય વિમતિ વરસાવતા ગયા. આ બધાયે પ્રાતઃસ્મરણીય વિશેષ ધર્મ :
સંત-મહાત્માઓનો ઉલ્લેખ (લાંબે લેખ ન થઈ જાય તે દૃષ્ટિએ) સામાન્ય ધર્મમાં સર્વ લોકોપયોગી શાસ્ત્ર સંમત અને બધા કરવો યોગ્ય નથી. પરંતુ એમણે જે દિવ્ય સંદેશ આપે છે અને
1 1 1.1 જે રીતે અજરાતની અમિતાને મસાજ કરી આમારો ભક્તિમાટે યથાયોગ્ય સદાચાર ભર્યું આચરણ એ મુખ્ય છે. વર્ણ ધર્મ, જે રીતે ગુજરાતની અસ્મિતાન આત્મસાત કરા-આભાના ભાતઆશ્રમ ધર્મ, વ્યવહાર ધર્મ, માતા-પિતા, ભાઈ-ભગિનિ, પતિ
ભર્યો ધવલરંગ માનવતા મહેકાવતો વેશે છે. તે દિવ્યવિભૂતિઓને પત્ની, પુત્ર-પુત્રી, સખા-સખી, ગુરૂ-શિષ્ય, રાજા-પ્રજા તેમજ ૨ગ વધુને વધુ વ્યાપક બનતે રહે તેવી પરમકૃપાળુ આશુતોષ વિભિન્ન આદર્શ વ્યક્તિધમ પણ સામાન્ય ધર્મમાં આવી જાય છે. ભોલેબાબાને હાર્દિક પ્રાર્થના.
સામાન્ય ધર્મથી વિશેષ ધર્મ કાંઈક ઉો છે અને લૌકિક વ્યવહારથી પર છે. પિતા-પુત્રને સામાન્ય ધર્મ હોવા છતાં પ્રહલાદે પોતાના પિતાની આજ્ઞાની અવગણના કરી અને વિશેષ ધર્મ અંગીકાર કર્યાના ઘણા દાખલાઓ છે.
આપણી સંસ્કૃતિની આધારશિલા જેવા રામાયણ અને મહાભારત એ બે મહાન ગ્રંથ છે. ગીતા અને ભાગવત પણ એટલા પ્રચલીત છે. આ ગ્રંથ ધર્મની સ્થળ કે સુક્ષમ વ્યાખ્યા યથાર્થ રીતે સમજાવે છે. ગુજરાતનું કોઈ પણ શહેર કે ગામ એવું નહિ હોય કે
શુભેચ્છા પાઠવે છે. જ્યાં ગીતા, રામાયણ, ભાગવત ન વંચાતા હોય. શ્રીમદ્ ભાગવત–
ખેડૂતની પિતાની જ, ખેડૂતો માટેની અને ખેડૂતોથી જ જ્ઞાન યજ્ઞની સપ્તાહમાં હજારોની સંખ્યામાં જનતા આવતી હોય! સ્વયંસંચાલીત સૂત-ભાની સૌથી જુની સંરથાઓમાંની એક : છે અને દરેકે દરેક સંપ્રદાયના લોકો પણ આ જ્ઞાન યુગમાં ભાગ ધી હાંસેટ ગૃ૫ ઓપરેટીવ એગ્રીકલચરલ લેતાં હોય છે. પરમ વૈષ્ણવ, પરમ ભાગવત ૫. પૂ. શ્રી ડેગરેજી | પ્રોડયુસ પ્રોસેસીંગ એન્ડ મારકેટીંગ સાયટી લિ. મહારાજ જ્યારે ભાગવતની અમૃતધારા વહાવતા હોય છે તે સાંભળવા
| મુ. હાંસોટ હજારોની સંખ્યામાં ભાઈને આવતાં હોય છે અને ભગવઆનંદ | (વાયા : અંકલેશ્વર ) | ( જિલે : ભરૂચ) લુંટતા હોય છે.
સ્થાપના તારીખ : ૩૦-૮-૩૩ વણી નંબર : ૭૬૯૧ વૈષ્ણવ સંપ્રદાયના સાધુ-મહાત્માઓ ગોસાંઈજીએ ગામડે ગામડે | શેર ભાળ : ૧૩૮૪૭૫-૦૦ સભ્ય સંખ્યા : ૧૦૪૪ રામાયણ નવાહન પારાયણ કરતાં હોય છે અને જનતાને ભગવાન અનામત ફંડ : ૧૭૭૧૪ ૩-૦૦ ખેડૂત : ૧૦૪૪ મર્યાદા પુરૂષોત્તમ રામના આદર્શ સમજાવતા હોય છે. આની અસર અન્ય કંડ : ૩૬-૬૫૮-૦૦ બીનખેડૂત : સરકારશ્રી પણ ગુજરાતના એકેએક ગામડાઓમાં વ્યાપકરીતે થએલી જોવા મળે છે. રાત્રીના ભજનકીર્તનની ઝુંક બોલતી હોય છે. હિન્દુ,
- ૧૯૬૮-૬૯ના વર્ષમાં મુસ્લીમ, પારસી, દેસાઈ આ બધીએ કેમના ભાઈ–બહેને ભેદભાવથી |
| બાંધેલી ગાંસડીઓ–૧૧૫૨૦ પર થઈ બધા એક સાથે એકત્ર થઈ ભજન કીર્તન કરતાં હોય છે અને પીલાણ કરેલ કપાસ–૪૮૬૧૧-૮૫ કવીન્ટલ ભકિતભાવે ભીંજાતા હોય છે.
સભાસદને કપાસના વહેચેલા ભાવ-કવી.ના રૂ. ૨૩૧-૪૦ ગુજરાતમાં ધાર્મિક તહેવારોનું મહત્વ ઘણું જ છે. આપણા |
પ્રેસીંગ ચાર્જ ગાંસડી દીઠ રૂા. ૧૩–૫૦ ધાર્મિક પર્વે જન્માષ્ટમી, રામનવમી મહાશિવરાત્રી, રૌત્રી નવરાતર,
જીનીંગ ચાર્જ કવીન્ટલ દીઠ રૂા. ૩ ૦૦ આધિન નવરાતર, મહાવીર જયંતિ, પર્યુષણ પર્વ વગેરે ધાર્મિક
| ઉપરોક્ત સંસ્થા સુરત-ભરૂચ વિસ્તારના રૂ-કપાસીયા બજારમાં
એક અગ્રગણ્ય સંસ્થા છે. તહેવારે ભકિતભાવથી ઉજવાય છે. આ બધાયે તહેવારોમાં કે વ્યાખ્યાનમાં એકકેય જાતના સાંપ્રદાયિક ભેદભાવ વગર જનતા
5. હ. ત્રિવેદી
મણીલાલ દ. પટેલ જોડાય છે. નવરાત્રી મહોત્સવ બહુજ સારી રીતે સમગ્ર ગુજરાતમાં
મેનેજર-સેક્રેટરી
ચેરમેન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org