________________
ગુજરાતમાં પ્રચલિત ધાર્મિક સંપ્રદાયો
-શ્રી જસવંતરાય ક. રાવળ “ અચલ’ ગુજરાત એ સંત-મહાત્માઓની પુણ્યભૂમિ છે, તીર્થભૂમિ છે. મુખ્ય અર્થ છે. ધર્મ એકજ બધી જગ્યાએ સહાયક અને રક્ષક દયા, અનુકંપા અને સહિષ્ણુતાને ચેતનદી૫ અજવાળા પાથરતો બને છે. નીતિ શતકમાં કહેવામાં આવ્યું છે કે રહ્યો છે અને આમેજતિની-સર્વોદયની ભાવનાને પ્રગટાવી રહ્યો છે. વને ર શત્રુઝાઈન મળે ગુજરાતની જનતા ધર્મભીરૂ છે, વ્યવહારુ છે આનું મૂળ કારણ
रक्षन्ति पुण्यानि पुरा कृतानि. ગુજરાતી જનતામાં ધાર્મિક ભાવના વધુ જોવા મળે છે. ઘË વનમાં, રણમાં, જલમાં, અગ્નીમાં, શત્રુવચ્ચે જે પુણ્ય કરેલ છે. તે જ રક્ષતિ ર૩િ : ધર્મની રક્ષા કરવાથી જ સંસ્કૃતિની રક્ષા થાય છે. એનું રક્ષણ કરે છે. ત્યારે પાપ શું અને પુણ્ય શું તે આપણને માનવ સંસ્કૃતિ ધર્મથી જ રક્ષાયેલી છે. પછી તે લેક સંસ્કૃતિ હોય ધર્મ બતાવે છે. કે ભદ્ર સંસ્કૃતિ હોય. માનવ પ્રકૃતિને સાંસ્કૃતિક વિકાસ ધર્મ આધા- ધર્મ માટે મનુ મહારાજે અતિ સંક્ષેપમાં કહ્યું છે. રીત છે અને તેની વિકૃતિનું પિછાયી પ્રાકૃત દર્શન ધર્મના અભાવમાં
अहिंसा सत्यम स्तेय शौच मिन्द्रिय निग्रह : જોવા મળે છે.
एतद् धर्म समासेन चातुर्वण्यऽ ब्रवीन्मनु : ધર્મની વ્યાપક વ્યાખ્યા તો તત્ત્વતઃ બધાને સરખી જ લાગુ પડે છે. તેમ છતાં–
અહિંસા, સત્ય, અસ્તેય,શૌચ ઈન્દ્રિયનિગ્રહ આ પાંચ ધર્મના ___रूचीनां वैचित्र्या दजुकुटिल नाना पथजुषां
મુખ્ય સ્વરૂપ છે અને દરેકે દરેક ધર્મના આના ઉપર વિશેષ ભાર नृणामेको गम्य सत्वमसि पयसा मर्णव इव ।।
મૂકવામાં આવ્યો છે.
- મહર્ષિ મનુભગવાને રકૃતિમાં ધર્મના દસ લક્ષણો કહ્યા છે. દરેકે દરેક પોતપોતાની રુચી અનુસાર ધર્મના સિદ્ધાંત અંગીકાર કરે છે અને એ સિદ્ધાંતોને ધર્મરૂપે જીવનમાં વણી લઈરૂઢ કરી દઈ
धृति :क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रिय निग्रह પિતાને આધ્યાત્મિક વિકાસ સાધે છે.
धीविद्या सत्यम क्रोघो दशकं धर्मलक्षणम् ॥ સારાયે વિશ્વનો અતિ પ્રાચીન ધર્મ કોઈ પણ હોય તે
ધર્મના દસ લક્ષણ (૧) વૃતિ (૨) ક્ષમા (૩) દમ (૪) અસ્તેય વૈદિક સનાતન ધર્મ છે એમ કહેવામાં જરીયે અતિશયોક્તિ નથી.
(૫) શૌચ (૬) ઇન્દ્રિયનિગ્રહ (૭) ધી [ બુદ્ધિ ] (૮) વિદ્યા (૯) વેદિક ધમ તે વેદ ઉપનિષદો શ્રતિ રકૃતિ દ્વારા નિર્દેશાયેલ
સય અને (૧૦) અક્રોધ છે. જે સર્વમાન્ય ધર્મના લક્ષણ છે. આચાર સંહિતા દ્વારા રક્ષાએલો છે. અને આદિ જગદગુરૂ શંકરાચાર્ય
| ગુજરાતના દરેકે દરેક ધાર્મિક સંપ્રદાયો શૈવ, વૌષ્ણવ, શાકત, તેમજ તેના અનુયાયીઓ, સન્યાસી મહાત્માઓએ, તવ ચિન્તકોએ
સ્વામીનારાયણ, જૈન, બૌદ્ધ, ઈસ્લામ, ઈસાઈ તેમજ સારાયે વિશ્વમાં વેદ ઉપનિષદ-બ્રહ્મસુત્ર ઉપર ભાળો કરી એના ગૂઢ રહસ્યોને સમ
પ્રચલિત ભિન્નભિન્ન ધર્મથી શાખા પ્રશાખાઓમાં ઉપરોક્ત બતાવેલ જાવવા પ્રય ન કર્યા છે અને આજે પણ જનતામાં આધ્યાત્મિક
ધર્મના દસ લક્ષણોને સિદ્ધાનિક રીતે મહત્વ આપવામાં આવ્યું છે. ચેતના રેડી રહ્યા છે.
અને તેથી જ ધર્મની વ્યાખ્યાને તેના વ્યાપક અર્થમાં સમજાવી આ સનાતન વૈદિક ધર્મનો નિષ્કર્ષ કોઈ દેવ દેવતા નહીં પણ
શકાય તે માટે થોડુંક વિવરણ વધુ થાય તે અસ્થાને નથી. નિખિલ બ્રહ્માંડ નાયક-પરિબ્રહ્માંડને સંબોધી-જીવ-શિવનો અભેદભાવ
શાસ્ત્રની પરિભાષામાં નીચે જણાવેલ ૧૩ શક્તિઓને ધર્મની અદ્વૈત સિદ્ધાન્ત પ્રસ્થાપીત કરી વ્ર મેર નજત- સારૂ વિશ્વ
પત્નિ તરીકે ગણવામાં આવી છે અને એને એ રીતે ઉલ્લેખ થયે પરમાત્મરુપ બ્રહ્મરૂપ છે તેમ પ્રતિપાદન કરવાનું છે, નિજ અહંમ ને
છે આ તેર શક્તિઓ સમગ્ર વિશ્વમાનવજીવનમાં વ્યાપ્ત થએલી ઓગાળવાનો અને આત્મસાક્ષાત્કાર કરવાને છે.
જોવા મળે છે અને તેને આધારે જ માનવમાં માનવતાને વિકાસ શાસ્ત્રમાં ધર્મની પરિભાષા આ પ્રમાણે છે. ઘાયત ઘર્મ, થઈ રહ્યો છે, અને વિશ્વમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વય, શાંતિ જેવા fધવાર ધર્મ : ધારણ કરવું, દુ:ખ પીડામાંથી બચાવવું એનું મળે છે. નામ ધર્મ. ઉધરવાઢ ને અર્થ થાય છે ધારણા ધરવી અગર તે श्रद्धा मैत्री दया शान्ति स्तुष्टि ; पुष्टि : कियोन्नति: આશ્વાસન લેવું કે આ૫વું. બીજી રીતે વિચારીએ તો ચાખ્યું- बुद्धिर्मेधा तितिक्षा ही मूर्तिधर्मस्य पत्नयः ।। સાન થે સિદ્ધિ: સ ધર્મ જેના આચરણથી નિઃશ્રેયસની પ્રાપ્તિ થવી એનું નામ ધર્મ. નિયસના ઘણું અર્થો થાય છે. પરંતુ श्रद्धा सूत शुभ मैत्री प्रसादमभय दया । સર્વ શ્રેષ્ટ કલ્યાણ-આત્મકલ્યાણ લૌકિક, પારલૌકિક કલ્યાણ એ શારિત: સુર્વ મુદ્ર તુટિ: પુરત: |
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org