________________
કડિયા ડુંગરની
બૌદ્ધ ગુફાઓ અને સિંહસ્તંભ
આ ગુફાએ સાધુઓને રહેવા માટેનાં આશ્રયગૃરુ એટલે કે • વિહારા ' હશે એમ જણાય છે. ડેા. ઉમાકાંત શાહે બૌદ્ધ અને જૈન સાહિત્યના ઉલ્લેખા પૂરતા પ્રમાણમાં ટાંકીને,(ર) આવા બૌદ્ધ વિહાર અને સ્તુપે ભરૂચ પાસે હાવાની સભાવના અગાઉ વ્યક્ત કરેલી એ સાહિત્યિક પુરાવાઓને આ અવશેષોથી સંપૂર્ણ સમર્થન મળે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિથી ગૂંજતું એક વખતનુ આ કેન્દ્ર હાલ તેા બિસ્માર હાલતમાં છે. પણ રાજ્યરક્ષિત પ્રાચીન સ્થાન તરીકે હવે તેની જાળવણી થશે
ડુંગર ઉપર સૌથી ઊઁચેની એ ગુફાઓમાંની એકમાં પ્રવેશ કરતાં જમણી બાજુની દીવાલમાં એક ઉત્કીર્ણ લેખ ( કા' × ૧૫' ) છે. તદ્દન ધસાઈ અને ખવાઈ ગએલુ' એનુ' લખાણ ઉકેલવું મુશ્કેલ છે, છતાં તેમાંના ત્રણેક લીટીના અક્ષરા સ્પષ્ટપણે શ્રાભિતિષિના જણાય છે. ડાબી પન્નુની દીવાલમાં માત્ર રેખાઓમાં 'કિત થએલાં હાથી અને વાનરનાં શિલ્પે છે. આગળ વરડા અતે અંદરના ભાગમાં પાષાણમાં કાતરી કાઢેલી બેઠકોવાળા ખંડોની સાદી રચના બૌદ્ધ વિહારની પ્રતીતિ કરાવે છે. સ્થાપત્ય શૈલી અને કડારાએલી ભાતા સૌરાષ્ટ્રમાં આવેલી ઝીંઝુરીઝર, ઢાંક, સાણા, તળાજા અને જૂનાગઢની ગુફા જેવી છે. પહેલી ગુફાના અંદરના ખંડની લંબાઈ ૨૪' અને પહોળાઈ ૭'-૩' તથા ઊંચાઈ ૮'-'' છે. અંદ ની મેડકા ૪’–૧૦” લાંબી, ર'-૩' પહુ ળી અને ૨’ ઊંચી છે. બે નાના સ્ત ંભો તેમજ પ્રવેશદ્વાર આગળ છે. મેટા સ્તંભે મૂકેલા છે. સૌથી આગળના વડા ૧૧’-૬’ ના ચોરસ છે. ગુફાના સ્તંભાની પડિકા લંબગેારસ અને દંડ અષ્ટકોણ અને તદ્દન સાદાં છે. વરડાની બાજુમાં નીચેના ભાગમાં સ્પષ્ટ દેખાતી
વેદિકાક્ષાત ઈશુની શરૂઆતની સદીની સ્થાપત્ય શૈલીની છે. સૌરાષ્ટ્રમાં
ઢાંક પાસે આવેલ ઝીંઝુરીઝરની ગુફામાં પણ આવી જ ભાત છે.(૩) વેદિકામાં ઊભા દંડ અને આડી સૂચિ વિશાળ પહોળાઈમાં સુંદરતાથી ઉપસાવી છે. ઉપરકોટ અને તળાજામાં માત્ર ચત્ય ગવાક્ષાના ભાગેામાં જ વૈશ્વિકાભાત દેખાય છે. ગુફાના સ્તંભો પણ ઝીંઝુરીઝરની
Jain Education Intemational
ગુજરાતરાજ્યના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી ઝગડિયા નેત્રંગ તરફ જતાં ઝાઝપાર સ્ટેશનની સામે જ દૂર દૂર એક ‘કડિયો ડુંગર’તત્કાલીન ગુફાઓમાં પણ જોવા મળી છે.(૪) કહેવાય છે. તેના ઉપર માણસેાએ ખડકમાંથી કાતરી કાઢેલી સાતેક પ્રાચીન ગુફાઓ છે. ગીચ ઝાડીઓથી વીંટળાએલા આ ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કરેલ એક સિંહસ્તંભ છે. એની આસપાસ ધરતીમાં દરાએલા અન્ય ઇટારી સ્થાપત્યના અવશેષો પણ ડાકીયાં કરતા ફેલાએલા છે. અગાઉ શ્રી અમૃત વસંત પંડ્યાએ આ ગુફાઓ ાંધી છે ખરી,(૧) પરંતુ તેને પ્રકાર, કાળ અને સિંહસ્તભ પાસે "પથરાએલાં ઈટારી સ્થાપત્ય તેા પ્રથમવાર જ નોંધાય છે
—શ્રી જયેન્દ્ર નાણાવટી
ગુફા સાથે સરખાવી શકાય તેવા છે. આવી ભાત મહારાષ્ટ્રની
બીજી ગુકા પણ ઘણી જ સાદી છે. તેને અંદરના ઓરડા છ’ ૯'' ના ચોરસ છે, અને તેની પાસેના વરડા ૧૧'-s'' લાંમે અને છ’-૯” પહોળા છે. આ ગુફામાં પ્રવેશવા માટે પગથિયાં પણ છે, પણ આ ગુફામાં નોંધનીય તેા છે તેની વરડિકા. સપાટ છતને ટેકવી રાખનાર દીવાલે જ્યાં પૂરી થાય છે ત્યાં આગળના ભાગમાં બહાર પડતા કપાત આકારની (Roll Cornice ) એ છે. તત્કાલીન યુગની એ વિશિષ્ટ શૈલી રજૂ કરે છે. ગેાંડલ પાસે ખ’ભાલીડાની ગુફામાં પણ આવી રચના છે અને ઉપરકોટની ગુફામાં એ વિકસે છે. આ કપાત ક્ષત્રપયુગમાં સૌરાષ્ટ્રમાં પ્રચલિત હતી. આગળ જતાં મૈત્રકકાલીન 'દિરોમાં એ વધારે વિકસિત સ્વરૂપમાં દેખાય છે. કડિયા ડુંગરની ગુફાના કપાત ઉપરકોટની ગુફાઓ જેવી ચંદ્રશાળાથી અલંકૃત નથી. હૃદાચ આ કપાત તેના શરૂઆતના વિકાસના સ્વરૂપમાં હોઈ શકે. આજ સુધી તળ ગુજરાતમાં લાકરોડા અને રાડાનાં મંદિરો પહેલાંના પાષાણુ સ્થાપત્યના અવશેષો નહિવત્ હતા. હવે આ ગુફા જોતાં ગુજરાતની સ્થાપત્ય પરંપરા કાળમાં વધારે ઊંડી જાય છે. દેવની મોરીના સ્તૂપ અને વિહારનું ઉત્ખનન ચેાથી સદી સુધી તેા લઈ જાય છે(૫) પરંતુ તેથી યે વવારે જૂના યુગનાં આ સ્થાપત્ય ગુજરાતની શરૂઆતની સ્થાપત્ય શૈલીના અકાડા પૂરા પાડે છે.
ત્રીજી ગુફાને તે। કોઇએ વસવાટ માટે ઉપયોગમાં લઈ તેને આધુનિક ઢબની બનાવી રંગઢંગ બદલી નાખ્યા છે. તેની દીવાલોમાં બારીઓ પણ મૂકી દીધી છે. પછીની ગુફાના બહારના વડા ૩૧ ફૂટ લાંબે છે. કદાચ તે પ્રાર્થનાખંડ પણ હોય. એની બહારની દીવાલ કોઇએ તાજેતરમાં મૂકી દીધી લાગે છે. પાંચમી ગુફા અન્ય ૧ વલ્રસવિદ્યાનગર સશોધન પત્રિકા પુ. ૧, અંક ૨, પ્લેટ
૫ શ્રી
૨ ડા. યુ. પી. શાહ ગુજરાતમાં બૌદ્ધધર્મ ’ સ્વાધ્યાય પુ. ૧, અંક ૩, અક્ષયતૃતીયા વિ. સ. ૨૦૨૦ માંથી પુનઃમુદ્રણ. છર (‘ કુમાર ” કલા-અંક )
પૃષ્ઠ
૩ ડા. એચ. ડી. સાંકળિયા ( આલાજી એવ ગુજરાત ૧૪, આકૃતિ ૨૪
પ્લેટ
૪ આર. એસ. વાચાય ‘બુદ્ધિસ્ટ કેવ ટેમ્પલ એવ ઇન્ડિયા ' ૨૪ અને પ્લેટ ૩૯, કેવ નં. ૧.
,
૫ ડેા. આર. એન. મહેતા અને એસ. એન. ચૌધરી- એકર વેશન એટ દેની ગારી’, પાનુ ૨૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org