________________
સાંસ્કૃતિક સૌંદર્ભે અન્ય ]
એશિયાભરમાં કઈ જેવા ન મળતાં વનરાજની વસ્તી છે. તે સિવાય ચિત્તા, દીપડાં, સાબર, હરણુ, સસલાં, જંગલી બિલાડી, જંગલી આપતા અને પાડા વિગેરે પશુઓ સાપ, ધાર્યું, ક્યાંકળચાકળ, મગર, ચિત્તળ જેવા પેટે ચાલનારાં તથા શાહુડી, જેવ, બા, કાગડા, ભૂત, કાળા કાશી, ગીધ, સમડી, પાપડ, મેના મેર વિગેરે વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને જંતુઓ રહે છે.
ભરવાડ, રબારી, આહિર, મેર, ચારણ, કાઠી જેવી પશુપાલન કરનારી ખાતા અને મામાનોને માટે ભરી કીનારી હાર કામ પોતાનાં માલદાર સાથે આશા ોમાં નૈસતિ બાંધી રહે છે. અને દૂધ, દહીં, ઘી, માખણ, માવા વિગેરે વેચી પેાતાને નિર્વાહ ચલાવે છે. તે વિાય આ જગલમાં ક્યાંક ક્યાંક શાદી નાની વસ્તી છે. જે લાકડાં કાપી કે ગુંદર નથા ઔષધીનાં મૂળિયાં, ઉંમાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે.
ગિરનાં જ ગલ સિવાય પારદર, જામનગર, ભાવગગર અને કચ્છના તથા કડાનાં નાનાં જંગલ વિસ્તારો આવેલા છે.
આ જ ગલ વિસ્તારનાં હવાપાણી સારા હોવાથી તેમાં રહેનારા લેાકેા ખડતલ અને શૂરવીર છે. આવક સારી હોવાથી ધ્યાળુ ને ઉદાર છે.
(૬) વરસાદ—
ગુજરાતમાં બધે સ્થળે એક સરખા વરસાદ પડતા નથી. કચ્છ તે રણ પ્રદેશ છે. ત્યાં મેાટા પર્વતા કે જંગલો નથી. એટલે વાદળાં ઠંડા પડતા નથી, તેમજ સમુદ્રનાં ભેજવાળાં પવન વાતા નથી. તેથી કચ્છમાં વરસાદ ઓછો પડે છે. આમ કહીએ તો કચ્છ વિષમ બાબાવા વાળા પ્રદેશ છે.
સૌરાષ્ટ્રના પ્રદેશ પણ કાચબાની તાલ જેમ વચ્ચેથી ઉપસેલા છે. આથી ત્યાં પણ વરસાદ એક સરખો નથી પડતા, જૂનાગઢ, નાઘેર, નીશાલ અને અમુત્ર દરિયાઈ પટ્ટી પર વરસાદ સારો પડે છે. તે ઉત્તર સૌરાષ્ટ્રમાં વસ્તાદ લગભગ કચ્છ જેવો જ પડે છૅ,
ઉત્તર ગુજરાત દરિયાથી હેતુ આમા છે. ઉપરાંત પાઠા અને માલે, વિનાનો છે. શ્યાથી ઉત્તર ગુજરાતમાં પણ પ્રમાણમાં વરસાદ આઠો પડે છે. મધ્ય ગુજરાતમાં મધ્યસનો (લગભગ ૫ સે. મી. ) વરસાદ પડે . ડિઝમ ગુજરાત પાડે અને જમણેાન પામી હાવાથી ચેમાસામાં ખૂબ ( ૧૨૦ સે.મી. ) વરસાદ પડે છે. આથી દક્ષિણ ગુજરાતને ભાનેા પ્રદેશ પણ કહેવામાં આવે છે. પૂર્વનાં પહાડી પ્રદેશમાં ખૂબ પહાડા અને ગીચ જંગલો હોવાથી સખત (૨૦૦ થી ૨૫૦ સે. મી) વરસાદ પડે છે. પણ જમીન ડૂંગરાળ અને નક્કર દેવાથી વરસાદનું બધુ પાણી ઘટી ય છે. અને પાણીની બેગ હે છે.
તાપી— વિખવાદ અથવા સાતપૂડાના ગાનગિરિ પહાડમાંથી
આમ ગુજરાત પાસે ગ્લાના વિસ્તાર બહુ મોટા ન હોવાનાપી નીકળે છે ત્યાં મૂળ તાપી કે મૂળતાઈ નામનું પવિત્ર ધા તાં. જે છે તે કુદરતી લાંચણી પ્રમાણે ઘણો સરસ છે. તેની વહીવટ અને સંચાલનમાં સગવડતા રહે તે માટે ગુજરાત સરકારે વડાદરા વનવર્તુલ અને જનામઢ વનવતુંક એવા બે વિભાગો પાક્યા છે. ખા અન્ને વિભાગનો કળાને આશરે ૩૦૦ એકર જેટલો વિસ્તાર થવા જાય છે.
શય છે. ત્યાંથી ઉચ્ચ પહાડી પ્રદેશમાં ૧૫૦ માઈલનું પરિભ્રમણ કરીને ખેતુલ અને તેમાર જિલ્લાઓમાં થઇને મુરહાનપુર આગળ તાપીનદી મેદાને પડે છે.
Jain Education International
૭પ૭
આમ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ એક સરખું નથી છતાં વેરાન વિસ્તારા સિવાય ૨૫થી ૫૦ ઇંચનું પ્રમાણ છે. તેથી નદીએ પણ તેવી જ છે.
(૭) ગુજરાતની નદીઓ—
નમ દા— ચિંધ્ય પર્વતના પૂર્વ છેડે ૩૦૦૦ ફૂટ ઊંચી અમર્કટેક ની પહાડી જગ્યાએથી નર્મદા નીકળે છે. નર્મદા પૂરા પ્રસિદ્ધ પવિત્ર લેાકમાતા છે. તેનું બીજું નામ ‘રેવા' પણ છે. નર્મદાનાં મૂળ આગળ દસ કરોડ તથા તેમના બન્ને કીનારે ૪૦૦ જેટલા નીચે સ્પાની કવાય છે. તેની લબાઇ ટન માત્ર . અને ભરૂચ શહેરથી આગળ નર્મદા સમુદ્રને મળે છે. કહે છે કે, · ત`દાનાં ૩૫ સંગમસ્થાને છે. તેમાં સમુદ્ર સીંગમ શ્રેષ્ઠ છે. આ સ્થળે તેમને પણ ૧૦ માઈલ જેટલાં વિસ્તારમાં ફેલાયેલા હોય છે.
નમંદનાં મુખ્ય ધામોમાં વધા, ઓમકાર, માંધાતા, બરવાણી, કરનાળી, શુકલતીર્થ, ભૃગુકચ્છ (ભરૂચ) વગેરે છે. નર્મદા કિનારે ભરૂચ એક વખત ધીકતું બંદર હતું અને કાલીકટ, બસરા, મેંગલેાર વગેરે સ્થળોએથી માલ લાવવા લઈ જવા વહાણા આવતાં અને ધીકતા વેપાર ચાલતો.
સુરતની પાસે તાપી નદીની સામે પાર રાંદેર છે. કહેવાય છે કે, તે ગુજરાતનું પ્રાચીન નગર છે. લાટ દેશનું એ એક મુખ્ય નગર તુ એમ બેફનીએ નોંધ કરી
તાપીના દક્ષિણ કાંઠે સુરત મેટું શહેર છે. ઈ. સ. ૬૯૧-૯૨ના એક તામ્રપત્રમાં પણ તેવા ઉલ્લેખ મળે છે. મેાગલ જમાનાથી તે બ્રિટિશનાં આરંભકાળ સુધી સુરત મેઢુ બંદર હતું. અ ંગ્રેજોએ આથી જ ત્યાં વેપારાર્થે કાડી નાખી કિલ્લો બાંધેલા.
તાપી નદીમાં મેરી ફળ ખાવે છે. અને વારબાર સુસ્ત શહેરને નક્શાન પમાડે છે. ભાષી એના પાણીના ઉપયોગ કરાય અને મત રહેને નકશાનીમાંથી અાવી શકાય તે માટે મુક્ત શહેરથી ૫૦ માઇલ ઉપરવાસ ૧૯૪૯માં કાકરાપાડ આગળ ૨૦૩૮ ફૂટ લાંખે અને ૪૫ ફૂટ ઊંચા બંધ ૧૮ કરોડનાં ખર્ચે બંધાવ્યો તથા ૧૯૬૦માં ઉકાઈબંધ ૩૦૫૪ ફૂટ લાંબે અને ૨૩૨ ફૂટ ઊંચા કરવાનું નક્કી થયું છતાં ગઇ સાલ ૧૯૬૮માં તાપીમાં મેટી રેલ આવી અને મૂખ્ત તથા વલસાડને નુકશાન પડોંચાડ્યું હતું. તે સરકાર બીઇ ધાના વિચારે છે,
સરસ્વતી માત્રુ આગળ ભારાસરના પહાડમાંથી નિકળ કચ્છનાં શુમાં સમાઇ જાય છે. તે સમુદ્રને ન મળતી હોવાથી કુમારી પણ કહે છે. બીને પ્રવાદ પ્રભાસ પાસે ત્યાં શ્રીકૃષ્ણે ડ્રેસમાં કર્યા હતા ત્યાં છે,
મહીસાગર—નમદા, અને તાવ પછી ગુજરાતમાં નહીં નદીના ઢીમા ગાય છે. પિંખા પર્વતનાં પશ્ચિમ છેડે મૅન્ડ સાર આવેલું છે. ત્યાંથી મહી નદી નીકળે છે. અને તેનું મુખ ખંભાત
For Private & Personal Use Only
www.jainelibrary.org