________________
સાંસ્કૃતિક સંદલ મન્ય ]
૭૪૫
શ્રી ક. મા. ત્રિવેદી તથા શ્રી એ. કે. ત્રિવેદી-ઓ દ્વારા જે ચિંતન સાહિત્ય આજ પર્યત ઉપલબ્ધ થયું છે. તેમાં વિદ્વાન પિતા-પુત્રનું પણ ગુજરાતના ચિંતન સાહિત્યમાં આગવું
૧ કિમતી ઉમેરે કર્યો છે. પ્રદાન છે. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યને ગુજરાતી સટીક અનુવાદ, ગુજરાતી
- સોલીસીટર શ્રી મનુભાઈ સી. પંડ્યાએ કરેલ મોલિક ભાષાનું વ્યાકરણ તથા નિવૃત્તિ વિદ, સાહિત્ય વિદ, હિન્દુસ્તાનનાં
ચિંતનના પરિપાકરુપ વિદગ્ય પુસ્તક “તત્ત્વજ્ઞાનના નિબંધે ” પણ દેવે (અનુવાદ) વગેરે કૃતિઓ દ્વારા તેઓ આપણને હમેશાં યાદ રહેશે.
ઉલ્લેખનીય છે. શંકરાચાર્ય સંમત કેવલાદ્વૈત સિદ્ધાંતને અગ્રણી રાખી શ્રી ન. દ. મહેતાએ તેમને હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ,
ઈતર સિદ્ધાંતનું પરીક્ષણ તેઓશ્રીએ આ નિબંધમાં કર્યું છે. શાકત સંપ્રદાય, અખો વગેરે વિવિધ વિષયો પર લખી તેમનું સ્થાન
- શ્રી યશોધર મહેતા-શ્રેયઃ સાધક વર્ગના પ્રતિનિધિરૂપ ગણી ચિંતન સાહિત્યમાં ચિરસ્મરણીય રાખેલ છે.
શકાય. અગમ નિગમ મંડળ દ્વારા તેઓ ચિંતન પ્રકૃત્તિ ચલાવી રહ્યા શ્રી જે. જે. કવિએ પણ પાતંજલ યોગદર્શન પર લખી
છે તે સરાહનીય છે. તેમની અયામ રસિક નવલકથા “મહારાત્રિ' એક કિંમતી પુસ્તકને દર્શન સાહિત્યમાં ઉમેરો કરેલ છે.
તેમના ગુપ્ત વિદ્યા વિષયક રસની અને વિશિષ્ટ સર્જક બળની પ્રતીતિ શ્રી વિશ્વનાથ ભલે ગદ્ય નવનીત અને નિબંધમાળામાં વિચાર કરાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેમને ઊડે રસ છે. અને તેના પ્રધાન નિબંધેનું મૂલ્યાંકન કર્યું છે.
પરિપાકરૂપે આ૫ણને તવિષયક પુસ્તક પણ મળેલ છે. શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીએ તેમના અર્વાચીન ચિંત- સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત નિબંધ દ્વારા પણ આપણને નાત્મક ગદ્ય' માં આ ગંભીર વિષયને પપકની દૃષ્ટિથી ચચ્ચે છે. અંગ્રેજી ભાષામાં સારા નિબધા પ્રાપ્ત થયા છે. દર્શન અને ચિંતન સાહિ યમાં આ તેમનું મૌલિક પ્રદાન ગણી શકાય. શ્રી તેલીવાલા તથા ડો. બુચ વગેરેના નિબંધે ઉલ્લેખનીય છે. શ્રી હરસિદ્ધભાઈ દિવેટીયાએ પણ તત્ત્વજ્ઞાન વિષયક
શ્રી મગનભાઈ થતુરભાઈ પટેલ દ્વારા આપણને બ્રહ્મપ્રકીર્ણ લેખ દ્વારા તથા ગીતામાં જીવનની કળા વિષે એક અંગ્રેજી મીમાંસા જયોતિ' ગ્રંથ પ્રાપ્ત થયેલ છે, જે ચિંતન સાહિત્યમાં સારે પુસ્તક લખી સારી સેવા બજાવી છે.
ઉમેરે કરે છે. શ્રી ગે. હ. ભટ, શ્રી જે. જી, શાહનું પ્રદાન પુષ્ટિ- “જૈન હિતર ” માં જેઓ નિયમિત લખતા, ધર્મ ચર્ચાઓ ભાગીય સાહિત્યમાં છે.
ચલાવતા, નીડર પત્રકાર, સુધારક, ફિલસુફ અને ચિંતક શ્રી શ્રી કે. કા. શાસ્ત્રી, શ્રી રસિકલાલ પરીખ વગેરે વિદ્વાનોએ વાડીલાલ મો. શાહ આજે એક ભૂલાઈ ગયેલી વ્યક્તિ બની ગઈ પણ સંશોધન ક્ષેત્રે સારી પ્રગતિ સાધી છે. અને તેના ફળરૂપે છે જે ખેદની વાત છે. આપણને જ્ઞાનવૃદ્ધિ થાય તેવા લેખો તથા ગ્રંથો ઉપલબ્ધ થયા છે. શ્રી ત્રિભુવનભાઈ હેમાણી દ્વારા આજે આપણને તેમની તત્ત્વ| મુનિશ્રી જિનવિજયજીનું જૈન તથા ઈતર દર્શનક્ષેત્રે જે મીમાંસા તથા વિશિષ્ટ પ્રતિભા પરિચય થાય છે, પ્રદાન છે તે નોંધનીય છે. જૈન દર્શન વિષયક અનેક ગ્રંથો પ્રકટ “ ગાંધી પ્રેરિત વિચાર અને વર્તનનાં આંદોલનની વચ્ચે ઉછરેલા થયા છે અને ૫. સુખલાલજી, પં. બેચરદાસ દેશી તથા શ્રી શ્રી ઉમાશંકર જોશીએ રવીન્દ્ર સાહિત્યનું પણ આકંઠ રસપાન દલસુખભાઈ માલવણૂપિયા જેવી વિઠાનાના તમાં વિશિષ્ટ કાળા છે. કર્યું છે.' શ્રી રા. વિ. પાઠક સાથે તેમણે આચાર્યો આનંદશંકરભાઈ
મહર્ષિ અરવિંદના તત્ત્વજ્ઞાનને ગુજરાતને પરિચય કરાવવામાં જે ધ્રુવના લેખ સંગ્રહોનું સુંદર રીતે સંપાદન કર્યું છે. અખે-એક અભ્યાસીઓને ફાળે છે તેમાં શ્રી અંબુભાઈ પુરાણી, શ્રી અધ્યયન, પુરાણોમાં ગુજરાત વગેરે તેમના સંશોધન ગ્રંથો ઉપરાંત પૂજાલાલ, શ્રી પ્રજારામ રાવળ, શ્રી સુન્દરમ્, શ્રી રજની- વિપુલ ચિંતન સાહિત્ય તેમણે ગુજરાતને ચરણે ધર્યું છે, “નિશીથ' માં કાંત મોદી વગેરે મુખ્ય છે. શ્રી અંબુભાઇએ પૂ ગ, પથિકનાં તેમની કવિ પ્રતિભાને જવલંત ઉમેષ પ્રગટ થાય છે. “ક૯પના, પ, સમિક્ષાણિ, સાવિત્રીગુંજન વગેરે પુસ્તક દ્વારા તથા શ્રી ચિંતન અને ચિત્રણ શક્તિને ઉત્તમ મેળ દર્શાવતું આ કાવ્ય ગુજરાતી સુન્દરમે પણ દિવ્ય જીવનનાં પ્રકરણને એક અધિકારીની હલકે જે સાહિત્યને ચિરંજીવ અર્પણ છે.” ભારતીય જ્ઞાનપીઠે તેને સન્માની અનુવાદ કરી આપ્યો છે તે ઉલ્લેખનીય છે. શ્રી અરવિંદનું દર્શન ગુજરાતના સારસ્વતનું બહુમાન કર્યું છે જેને માટે ગુજરાત ગૌરવ પચાવવું કઠિન છે પરંતુ તેમના પૂર્ણ અને પરિચય ગુજરાતની લઈ શકે છે. જ્ઞાનપિપાસુ પ્રજાને કરાવવામાં આ ગુજરાતી સપૂતોને ફાળે ધર્મ અને તત્ત્વજ્ઞાન પર પરભાષામાં લખાયેલાં પુસ્તકોને ગુજરાતી નાનામૃત નથી.
ભાષામાં સુંદર, લોકભોગ્ય અને પ્રમાણિક અનુવાદ કરી આપણા ચિંતન સ્વ. રતિલાલ મ. ત્રિવેદીએ ‘ હિન્દનાં વિદ્યાપીઠ', સાહિત્યમાં જેમણે વૃદ્ધિ કરી છે તેવા મહાનુભાને પણ યાદ કરીએ. વાલ્મીકિનું આર્ષદશન’ ‘આનંદશંકરભાઈ”, “થોડાંક અર્થદર્શન’ શ્રી ઉત્તમલાલ ત્રિવેદીએ ટિળકના ગીતા રહસ્યનો સફળ વગેરે પુસ્તક દ્વારા તથા ચિંતનપ્રેરક વ્યાખ્યાને આપી ગુજરાતની અનુવાદ કર્યો છે. સેવા કરી છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલા તત્ત્વચિંતક અને આપણા શ્રી દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણનના ગ્રંથો તથા વ્યાખ્યાનોના સફળ ઈતિહાસ', “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', “ ભારતીય સંસ્કાર અનુવાદક શ્રી ચંદ્રશંકર પ્રાણશ કર શુકલને ઉલ્લેખ કરે અને ગુજરાતમાં તેનું અવતરણ' વગેરે ગ્રંથ લખી ગુજરાતી ભાષા જરૂરી છે. તેઓએ માત્ર ભાષાંતર જ કર્યું છે એમ નથી પરંતુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org