________________
૭૦૬
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
તેતર તે બહુ સામાન્ય અને સર્વત્ર છે. આ પક્ષીને ખોરાક શિકાર અને કાયદા તરીકે છૂટથી ઉપયોગ થાય છે ખૂલ્લાં પાંખો ઘાસના મેદાનમાં પહેલાં તે જંગલના કાયદા મુજબ જ સરકારી જંગલમાં તેતર, લાવર, બટર, ભૂરકીયાં તેતર વિ જાતે જોવા મળે છે. શિકાર કરવાના કાયદા હતા. પરંતુ ખાનગી જંગલમાં આવા
રાજ્યનાં નદીનાળાં, તળાવ, ખાબોચિયાં સરેવરના કિનારા, નિયમો લાગુ પાડી શકાતા નહીં. એટલે કાયદાનું પાલન માત્ર ગંદુ પાણી જ્યાં ભેગું થતું હોય તેવા કાદવવાળા પ્રદેશ વિ માં સરકારી જંગલમાં જ થતું. મુંબઈ રાજ્ય સૌ પ્રથમ રાની-જીવઅનેક જળચર પક્ષી છે. કેટલાંક સ્થાયી છે ને કેટલાંક સંરક્ષણને કાયદે ઘડ્યો. પહેલાનાં સૌરાષ્ટ્ર રાજ્યમાં પણ રાની. જીવયથાવર એટલે અમુક મોસમમાં આવી પાછા જતાં રહેનાર છે. સંરહાણ ધારો હતો. અને આ કાયદા તમામ વિસ્તારને લાગુ નળ સરોવર તો ગુજરાતનાં ગૌરવસમું પક્ષીઓ નિહાળવાનું એક પાડવામાં આવ્યા. આ કાયદામાં ઘટતા ફેરફાર સાથે ગુજરાત રાજ્ય રમણીય ને નૈસર્ગિક સ્થળ છે. નળ સરોવરે ૧૯૬૩ માં રાની- જવ સંરક્ષણને કાયદો ઘડ્યો અને અપનાવ્યો. આવેલાં પક્ષીઓ જોવાં ઘણાં પ્રવાસીઓ જાય છે. ટૂંક સમયમાં આ કાયદાથી વન્ય પશુ-પક્ષીનાં વિવેક રહિત અને બેફામ શિકાર નળ સરોવરને પક્ષીઓનું અભયારણ્ય બનાવવામાં આવનાર છે. થતા અટકળ્યો છે. કાયદામાં વન્ય પશુ-પક્ષીનો શિકાર કરવા માટેનાં પાણીનાં પક્ષીઓમાં સારસ-કુંજ-વિવિધ ટીટોડી, નદીની વા બગલી, નિયમે, પરવાનો મેળવવાની પદ્ધતિ, નાને શિકાર, મોટા શિકાર, ચમ, ફાટી ચાંચ, વેણ. ટીલર, સફેદ છાતીવાળી પાણી કુકડી- ઉપદ્રવકારક પ્રાણીના શિકાર, શિકાર કરવા માટે ચેકકસ સમ, જલકુકડી, આડ લાલમસવાળી બતક, ગજપાકે. બગલા, ઢોરબગલા, રિકાર માટેના સદંતર બંધ વિસ્તારો વિ. ઘણું ઘણું વિસ્તૃત રીતે - સ, સુરખાબ, નકટા કુલરેસ કાકણસર, અંજન બગલા અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ કાયદાથી ઘણાં રાની-જી બચી રહ્યા પાણકુખ ખાસ ધ્યાન દેરે તેવાં પક્ષીઓ છે......
છે અને રાજ્યને આવક પણ થાય છે. આ કાયદા મુજબ નીચેનાં રાની જીવ સંરક્ષણ
પ્રાણીઓ તદન રક્ષિત જાહેર કરેલાં છે, (૧) સિંહ (૨) વાધ (૩)
ચિત્તો (૪) જ ગલી ગધેડો (૫) સેમર (૬) પશુ-કાંચન મૃગ (૭) ગુજરાતની વનશ્રીમાં અનેક વૈભવ પડ્યા છે. વન અને વનચર
બેંખડી (૮) કાળિયાર (૯) શિકારા (૧૦) ઘટુડા (૧૧) ટપકાંવાળી એકબીજાને સહારે નભી રહ્યા છે, એકબીજાથી રક્ષાય છે ને રક્ષણ
ભૂરી બિલાડી (૧૨) ફાડા (૧૩) પ્રધાવક-રણ ગોધલે (૧૪) હંજ કરી કુદરતની સમતુલા જાળવવામાં જાણે અજાણે મદદ કરતાં
લાખો જમૈયે (૧૫) મેર (૧૬) જાંબુડી માથાવાળી બતક (૧૭) હોય છે. હિંસક પ્ર ણી ન હોય તે વનસ્પતિ આહારી પ્રાણીઓ
સફેદ પાંખની આડપ બતક અને (૧૮) મગર. ગુજરાત રાજ્યમાં જંગલ ને આપણું પાકને સાફ કરી નાખે, કહી ગએલું ખાઈ
શિકાર માટેના શુટીંગ બ્લોક-ચકકસ વિસ્તાર નકકી થયા નથી. જનારાં પશુપક્ષી આપણી તંદુરસ્તી સાચવવામાં મદદ કરે છે. અને " આ સંબંધ છેક વનસ્પતિને પાક સુધી ચાલતો જ રહે છે એટલે અભયારણો આ વનની—આ વન્ય પશુની રક્ષા કરવી એ ખૂબજ જરૂરી છે. દેશની જ નહિ આખી દુનિયાની માનવ વસ્તી દિનપ્રતિદિન મુકે
અભયારણ્યો અથવા ગેઈમ સેચુરી ગુજરાતના જંગલમાં ને ભૂસકે વધતી જાય છે. તેમના રહેણાંક ને ખેરાકની માગ રો
અત્યારે માત્ર સૌરાષ્ટ્રનું ગીર જંગલ જ છે. ૧૯૬૫ થી ગીર જંગલને બરોજ વધતી જ રહે છે અને તે સંતોષવા જતા જંગલવિરતાર
અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે. આ અભયારણ્યમાં ગીરને ઘટતા જાય છે અને સાથે જંગલના પશુઓ પણ સામા
વનરાજ વસે છે. વનમાં શા ફરતા વન-વૈભવને વિહાર કરતા ન્યમાંથી વિરલ થતાં જાય છે. આ એક સેટીને કાળ છે પ્રશ્ન
આ વનરાજને તેના નિવાસસ્થાનમાં હવે પ્રવાસીઓ જોઈ શકે છે. થાય કે માનવ-જીવન મધું કે વન્ય-પશુનું જીવન ? હા કોની
આવા સિંહદર્શન માટે જંગલ ખાતા તરફથી ખાસ વ્યવસ્થા થાય છે. અને શા માટે કરવી ? પરંતુ જંગનું અને જંગલના પશુ-પક્ષીનાં
ઉપરાંત પ્રવાસીઓને રહેવા-ઉતરવા માટે આધુનિક રીતે સજાવેલ
ઉપરાંત સંરક્ષણનું અંતિમ ° ય તે માનવજીવનના કલ્યાણ માટેનું જ છે.
એક સાસણનું ગેસ્ટ હાઉસ પણ જગમશદૂર છે તે પણ જંગલખાતું (૧) કુદરતી સમતુલા જાળવવા (૨) આપણુ પાકના ક્ષ માટે
નિભાવે છે. સાસણ રેલવે સ્ટેશન છે અને ત્યાં મોટર રસ્તે પણ ( ઉપદ્રવકારક પ્રાણી પર બીજા પ્રાણીને કાબુ રહે તેથી) (૩) જઈ શકાય છે. નજીકમાં જ કેશોદનું હવાઈ મથક (Aia Port) આપણા માલ ઢોરનાં રહાણ માટે (૪) શિકારના શોખીનના શોખ છે. જંગલની અંદર પણ ખાતાએ નાના-મોટા અનેક રસ્તા બનાવ્યા છે. પૂરા કરવા માટે (૫) કુદરતી સૃષ્ટિ સૌર્ય 1ળવી નસક આ બધી સગવડતાને પરિણામે દરવર્ષે હજારોની સંખ્યામાં દેશીઆનંદ માણવા માટે અને (!) આ બધું કરી આપણી આમદાની
પરદેશી મુલાકાતીઓ-પ્રવાસી ટુકડીઓ આ અભયારણ્યની મુલાકાત વધારવા માટે રાનીજીવની રક્ષા જરૂરી છે. ગુજરાત રાજ્યમાં રાની
લે છે. આ એક અને અજોડ અભયારણ્ય ઉપરાંત બીજાં અભયારણ્ય જીવ સંરક્ષણને વહીવટ જંગલખાતા પાસે છે. જંગલખાતાના વડા બનાવવાનું સરકાર વિચારી રહી છે. અવિકારી રાની જીવ સંરક્ષણ અવિકારી તરીકે કામ કરે છે. તેના (1) ડાંગ વિરતારમાં “પૂર્ણા”નું અભયારણ્ય પ્રાયઃ ૨૦૦ તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ સૌ સોના પેટા વિભાગમાં ચે. કી. મીટરનું થશે. (૨) પક્ષીઓ માટેનું નળ સરોવરનું અભયારણ્ય રાની જવ સરંક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. જુદા જુદા પ્રાયઃ ૧૨૦ ચે. કી. મીટરનું થશે અને (૩) કાળિયાર મૃગ માટેનું જીલ્લામાંથી જનતાના સભ્ય પણ માનદ્દ ગેઈન વોર્ડન તરીકે સે અભયારણ્ય ભાલ વિસ્તારમાં અમદાવાદ અને ભાલ વચ્ચે પ્રાયઃ બજા' છે.
૫૫ કી. મીટરનું થશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org