SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં પારસીઓ પારસીએ ઇરાનથી નાસીને હિંદમાં આવી વસ્યા છે પણ તેમના આગમનના ચોક્કસ સમયવિરા વિસ્તર હકીકત દર્શાવે એવા પારસી વિકાસ મળી આવતા નથી. ભારતમાં પારસીઓના આગમન વિરો જુદા જુદા મત પ્રચક્તિ છે. ડો. ફ્યુનર તેા વય રચવામાં મુખ્ય જથોસ્તી ધર્મ ગુના હાથ હવાનું માને છે. અને તે રીતે ઇ. પૂ. ચેાથી સદીમાં યા તેની આસપાસમાં ઈરાની ધર્મ ગુરુએ અહીં આવેલા હોવાનું જણાવે છે. ‘ભવિષ્ય પુરાણુ’ મુજબ પારસીએ વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્ર કૃષ્ણના સમયમાં આવ્યા છતાં, પુરાણામાં અને અન્યત્ર વપરાયેલા ‘યવન ' શબ્દ પુરાણુ જથાસ્તી માટે પ્રારંભમાં વપરાયેલા હોવાનું ડી. સ્પુરે પુરવાર કર્યું" છે. બીન એક મત મુજબ ઇ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં દારાયસ ફીસ્તાપીએ પંજાબ જીત્યું ત્યારથી પાર સીએ ભારતમાં આવવા માંડ્યાનુ મનાય છે, પણ તે બરાબર નથી. ઈ સ. માડમી સદી અગાઉ પાણીનો અત્રે પ્રવેશ થયા અને એક પારસી રાજ્ય પણ ઓરિસ્સામાં સ્થપાયેલું જણાય છે. નિની ચઢાઈ વેળા તે. સરકર સાથે પારસીઓ અત્રે ખાવ્યા હતા. તે જ ચડાઇ વેળા તે જ લશ્કરમાં એક પારસી સરદાર અવ્યો હતો અને તેણે એક બિહાર બડ઼ી મધ ખાતે નવું પામી રાજ્ય સ્થાપ્યું હતું. તવારીખમાં તે ચંદ્રગુપ્ત । હિંદુ નામે પ્રખ્યાત થઇ ગ ! છે રજપૂતાનામાં ઉદેપુર, મેવાડ વગેરે રાજ્યોની સ્થાપના ઈરાનના સાસાની પારસી અમલ વેળા પારસી રાજવંશીઓથી જ થયાની ક લ ટાંડે દર્શાવેલી વાત સાચી હોય તેા પારસી બુનિયાદના મહારાષ્ન હિંડમાં માન્ય નગવી પેલા કહેવાયછે. છો. આ તે જરથાસ્તીઓના હિંદ સાથેને સંબંધ તા હજારો વર્ષથી . બે દેશો બહુ ગાઢ સમાગમમાં આવ્યા હતા. આ બંને પ્રજાના પૂર્વજો અસલ એક જ હતા અને એ બંનેના ધર્મો તથા રીતરિવાજોમાં બહુ સામ્યું હતું. નરિસાનાં ઉરામાંથી સંકય ઈરાની સિક્કાઓ તથા મુદ્દાઓ મળી આવ્યાં છે. વળી ત્યાં એક જ થેસ્તી આજશક દેવ ( અગ્નિમદિર )નું ખંડેર પણ મળ્યું છે. ડો. ભાંડારકરે પણ પારસીએની એક સભામાં અવસ્તા ભાષા અને સંસ્કૃત ભાષા વચ્ચે ઘણા પ્રાચીનકાળથી સંબંધ હોવાનું કહ્યું હતું. આમ છતાં આધુનિક યુગમાં પારસીઓના હિંદના ભાગમનની ઘરના કીક જુદી જ છે. સમાન્ય થયેલો ત્રીજો મત આવે છે. તેમના અસલ વતન ઈરાનમાં ઈસ. ૬૪૧માં નહાવશના રક્ષેત્ર પર જરથાતી રાજયના અંત આવ્યા. ઈરાનને હેલ્લો કમનસીબ પાદશાહ યજદગઈ. શહેરિયાર આરમ્ભેા સાથેની લડાઇમાં હારી ગા. તેને આમતેખ રખડવું પડ્યું તથા ખારાસ્તાનમાં ભાગી જવું પડ્યું. અને ઇ. સ. Jain Education International —પ્રેા. ડા. ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) ૬૫૧માં તેનુ ખૂન પણ થયું. તેની સાથે જ સાસાની વંશના અંત આવ્યા અને મુસલમાનોનુ રાજ્ય સ્થપાયું. પાશ્મીનોની પડતીના અને કમનસીબીના દિવસ ત્યારથી શરૂ થઈ ગયા. આરબ સામ્રાજ્યની સ્થાપના પછી લગભગ ૨૫૦ થીમ બાદ બક્ષીકા અલ મુતકિશના ઈ. સ. ૮૪૭–૮૬૧ના શાસન દરમ્યાન શાસકોની ધર્માંધતા ખૂબ વધી ગઇ અને પારસીએ પર અત્યાચારો પણ અવધિએ પહોંચ્યા. એમાંથી બચવા તેએ ઇરાનની છેક પૂર્વના ખેારાસાન પ્રાંતના પહાડી પ્રદેશ કારિસ્તાનમાં જઈને રહ્યા. ત્યાં પણ આરેા ન આવ્યા ત્યારે દક્ષિણે ઇરાની અખાત પરનાં હોરમજ બંદરમાં રહ્યા. ત્યાંથી યે એમને છેવટે નીકળવું પડ્યું ત્યારે ઈરાનમૂનિ છેડી દરિયામાગે કાઠિયાવાડના દીવ બંદરે ઊતાં. ત્યાં કેટલાંક પી સ્પાં, પણ માં ન કાચ્છુ ત્યારે ત્યાંથી નીકળેલા પાછા જળમાર્ગે સંજાન બદરે આવી પહોંચ્ય... ઈ. સ. ૧૬૦૦ના અરસામાં દસ્તૂર બહુમન કેકાબાદ સજાના નામના પારસી ધર્મગુરુમ્બે કારસીમાં લખેલા * કિસ-એ-સજાન ના કાભ્યમાં આ ઘટનાનું લંબોથી વન શું છે, પણ તેમાં મુખ્ય નક્કી વના ઉલ્લેખ નથી. તાં દસ્તુર હનનના કહેવા મુજબ યદગદના પરાજય પછી જથાસ્તીએ વેરવિખેર હાલતમાં કેટલાંક વર્ષો સુધી જ્યાં ત્યાં કરવા કર્યાં. દયાક આ સમયને પ વાન ગણે છે. કેટલાક ત્યારબાદના કાહિસ્તાનના નિવાસના ૧૦૦ વ, હોરમઝના નિવાસના ૧૫ વર્ષ તથા દીવમાંના વસવાટનાં ૧૯ વર્ષ ગણે છે. આટલા પરથી કેટલાક ૧૮૪ વ ગણી પારસીઓની સુજાન ઉતર્જની તારીખ સાધારણ રીતે ગણે છે છતાં આ સંબંધી એક નોંધ ખાસ ધ્યાનપાત્ર છે. “ સંવત ૭૭૨ વર્ષે, શ્રાવણ સુદી ૯ બાર કાકે, શ ૨. માટે જ, અને ૮૧ વિદી એવાને આ દિર ાના વખતમાં વેચ્યા " આ ગંધ એ જ કાળમાં લખાપેલી નથી પણ એમાં હ્રાડા, વાર વગેરે જે રીતે આપ્યા છે તે જોતાં એમ લાગે કે એમાં કઇક મૃત્ય કરી. સવા છક્કરમાં બે બાજુ હતા. પણ એકેમાં સુદ ૯ના દિવસે તે ન તેા શુક્રવાર હતા. ન તેા તેને મળતા પારસી રાજ બીજો માહ ચેાથે હતા. જે રૂપમાં આ નોંધ છે તેમાં માત્ર સંવત તથા પારસી સનના જ મેળ મળે છે, પણ નેહાસકાર શ્રી પાત્રન બરસાઈ તો તે મસામાં નદીરાણાના અસ્તિત્વ તથા સ ંજાણુ નામના કેઇ સ્વતંત્ર પ્રદેશના અસ્તિત્વ વિશે કા સેવે છે. આાથી પારમી વિધાનસત્રત બરોળ સ્તનન કાભાગ્યે આ નોંધ બાબતમાં ત્રીપૂર્વકની સવિસ્તર નપાસ કરી હતી. તેમને જણાયું કે ધન માં આવણ સુદ બંને દિવસે શુક્ર વાર હતા એટલું જ નહિ પણ તે દિવસે પારસી રાજ બન્ને માહ * ‘ સાહિત્ય ' જુલાઈ ૧૯૧૬, પાલનજી બ દેશાઈના લેખ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy