SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ ગુજરાતની અસ્મિતા ] અને વિનિમય થાય છે. રાજસ્થાનમાં ટારના વેચાણુ માટે પણ મેળા ભરાય છે. ઢીમા, પરધર તથા માાધ્ધના મેળા જાતા હૈ. નાગાર અને ભરતપુરના મેળાની જેમ ગુજરાતમાં ભરાતા વૌઠાના મેળા પશુ ગધેડાના વેચાણ માટે ખુબ જીતો છે. મ.નવજીવનમાં આર્થિક પ્રશ્ન ખુબ મહત્ત્વના હાઇ મેળાના આનંદોત્સવ એની સાથે જ સંકળાયેલા છે. જો વરસ સારું આવ્યું રાય અને ખેતી ધનધાન્યથી બગી પડે તે મેળાની રંગત પતુ એવી જ જામે છે. નબળા વરસે મેળામાં ઝા ક જડતા નથી. ભાન અવની ક્રિમે એ ક્રિકા અને ચેતનહીન જણાય છે. આદિવાસીઓના મેળા— બા વમળ શાહે " ગુજરાતના આદિવાસીઓ 'માં જણાવે છે કે * દાંતા તાલુકામાં પથરાયેલ ડુંગરાની હારમાળા શરૂ થઈ પેાશીના, ખેડબ્રહ્મા તે વિજયનગર તરફ વળીને દાણ તરફ નીચે ઉતરી અને પૂર્વ સીમાને આવરી લઇ, દક્ષિણે આવેલ નાનઢલ વિભાગમાંથી પસાર થઈ સુરન કરવાના માંડવી તાલુકાથી આ બધી વાંસદા, ડાંગ અને અને ધરમપુર સુધી પહોંચતી પટ્ટીના ડુંગરાળ અને જંગલવાળા પ્રદેસ આદિવાસીઓનું મુખ્ય રહેઠાણ છે. આ દવા નાના અનેાખા ઉત્સવ ને એના વા. આવા મેળા વાર તહેવારે ચેાજાય છે. દાંતા વિસ્તારની ડુંગરાળ પટ્ટીમાં માણેકનાથ, મગર અને ખેરમાળની જગ્યાએ મેળા ભરાય છે. આદિવાસી વિસ્તારોમાં જ્યાં મેગા બાવાના દોય ત્યાં તે ગામમાં આગલે દિવસે સાંજે ઢાલ સૂચવે છે કે આવતીકાલના મેળેા ચાલુ છે. જો ઢોલ ન વાગે તે મેળેા કંઇક મુશ્કેલીના કારણે મુલતવી રહ્યો છે એમ સૌ સમ છે. આદિવાસી મેળામાં છત્રી લને જવાના ખુબ શોખીન હોય છે. પરિણામે મેળામાં ખસખત્રી કહેવા મળે છે. બી પણ કેવી ? એમાં રંગભેરંગી ઝુમખાં લટકતાં હોય, એકાદ નાનકડા અરીસો પણ ગાવ્યો હોય ! દરેક ગામવાળા મેળામાં પેાતાના નક્કી કરેલા પડાવે ધાના નાખે છે. પછીથી સાથે લાવેલ રોટલા ઓળખીતા અને સગાસખીઓને વહેંચે છે. નાચગાનના ઉસવ મેળા એટલે તે લેાક સાહિત્યના ખજાના મેળામાં ગામે ગામ. ભજનમ`ડળીઓ આવે છે; સામસામા અબીલ ગુલાલ ઉડાડતા ભજતેની રમઝટ લાવે છે. શ્રી બમલ પરમાર લખે છે કે, “ 0 મે સૌરાષ્ટ્રની રંગીલી મેળાના ટોકના અવાજ સાંભળીને બીજા ગામાળા પણ ઢાલ કામ છે. ભલે એ હાય અધધરડા આદમી પણ ઉત્સવટાણે આંખમાં વગાડવાની શરૂઆત કરે છે અને અન્યત્ર સંદેશા પહોંચાડે છે.સુરમો, માથે લાલ ધરાશિયાની આંટીઆળી ગાળ પાઘડી તે મેળા માટેના પ્રમ ત હું વગાડે તે પા નક્કી ય છે. જેને ! વાબદારી સોંપી હોય તે ભાથુજી ટાલ પર જત દાંડી યાર્ડ તે પારંગીલે યતા રાસની વચ્ચે બન્ને હાથમાં બે છબીઓ ખૂલાવતા ગમે તે માણસ તે ઢોલ વગાડે છે. બધા ભરેલ લીલા પટ્ટાનું બધુ, તેં બાધી ઢાય, થી વધારે બીજે દિવસે વહેલી સવારથી મેળા માણવા માટે સેકોનાં શમાં ઊમટે છે. જુવાનીમાં બેરગી કપડાં પહેરીને માં પર બાલ-સીમાં ટપકાં કરીને ગીતોની મદ ભોલાવતા ચાલે છે. પાછળ યુવતીમાન ટાળુ ગીત ઊપાડી લે.' ચાલે છે. મેળાનાં મધ્યભાામાં તે નાચગાનની છાકમછેાળ ઊંડે છે. નવી નવી ટાળી નાચમાં જોડ.તી જાય અને થાકેલા લેકે આરામ Jain Education International ૬૫૧ કરવા એમાંથી નીકળતા જાય કે રા લ લાવે છે. રામકુ ગળામાં નાખીને ઍને તાબેનાલે ગાંડાતુર બનીને નાચે છે. નાચે કુંડાળાંની વચ્ચે ૨-૪ પાનાં વળી વચ્ચે ઉભા રહીને પાવા લગાડે છે, કેટલીક સ્ત્રીઓ માથે જુવારા લે છે. નૃત્ય બાદ સૌ મેળામાં કરવા નીકળે છે. એવામાં ભાઇભાંડુ ભેટી જાય તેા તેના કાનમાં અગર માથે બાંધેત્ર ફાલિયામાં જુવારા ખોસીને આનંદ માણે છે. આ નાચગાન આખા દિવસ ન્યાત છે. મેળા એ આનંદ માણવાનું સાધન હૈવાં છતાં ઘણીવાર મેળામાં કરુણા પણ છલકાય છે. દૂરદૂર રહેતાં સગાં--સંબધીએ લાંબે ગાળે મેળામાં ગંગાં મળે છે. એ સમય દરમ્યાન કોઈ અંગનું મરણ થયું ડ્રાય અને કામના ભાને કારણે એની કાણે ન વાયુ' તૈય તો બીજાના ખભા પર હાથ મૂકીને ખુબ રડે છે. અને મૃત સગાને મેળા વખતે અને વામાં આવે છે. સ્ત્રીઓનેગી થઈને એક સાર છે. વળી પરીવાર ની મેળામાં જશને મળી જાય છે મારે તેને માતાનાં હેત અને લા પ્રેમ યાદ આવતાં મોકળા મને રડે છે. કયારેક અદાવત અને જૂના વેરની પતાવટ પણ મેળામાં થાય છે. પરિણામે ધિંગાણા થાય છે. આમ એક બાજુ રુદનથી વાતાવરણમાં એક જાતથી કરુણા છવાઈ રહે છે. લોકસાહિત્ય અને મળા— જાય. છત્રી પણ કેવી ? અપરૂપ ભરત ભરેલી, ૧૬-૧૬ સિયાની અને સળિયે સળિયે લાલ, પીળા અને લીલા રેશમી રૂમાલ કરતા હોય. કાળનું રંગીપલ જેવું ય તો પાન પાસેના તરણેતર ( ત્રિનેત્રેશ્વર )ના મેળામાં જોવા મળે છે. ” શ્રી ઝવેચંદ મેઘાની સાડી તથામાં શિવરાતના મેળાનું (C વર્ણન કરતાં લખે છે— “ ગિરનારની શિવરાતના મૂળ મેળા ગાંડાતૂર, એમાં વધુ ગાંડા કરી મૂકનાર તે બે જણાં : બેંક કાર આપ બગસરા ગામના લુકમાનભાઇ વારા અને બીજી કાર બરડાના બરખલા ગામની અડીખમ મેરી. મેળાને પહેલે બસે ઊપડતા પ્રભાતથી ગે બે ગુના સામસામો કવિતા ગામ ડાય. એને વીટળાઇ પળાને સેકઢા સારવાસીઓ જાણે ગઢ-ક્રિડાના મોરચા માંન્ના ટ્રાય | તેન ગાકડાઇ જાય. વેણુ વેણુને ઝીલી રસના ઘૂડટાં પીતાં એ માન વીષુ'ના મેળા અને ચેની વચ્ચે આ ગોરા ને ખા મેરાણી ગણ્ ત્ર દિવસ સુધી સામસામા દુહા-સારહા લલકારે.” ખરા, ભાઈ ! એ તો તિના સમાન, પણ સમીશન સંગ્રામ કરતાં યે વધુ કાતિલ. સામસામાં ઝાટા મારતા હોય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy