SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ભકૃિતિક વદi' બન્ય) ગાદલાં, ગોદડાં, આણુ-પરિયાણાનો સામાન, ઘરેણાં તથા રોકડ વિસાતમાં હોતા નથી. નાણું મૂકવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આવેલા વાવડી ગામના બહારવટિયા વીર રામપટારે એ ગુજરાતની કાષ્ઠકળાનું બેનમૂન પ્ર તીક છે. ગુજરાતના વાળાથી ગુજરાત અપરિચિત નથી. રામવાળાનાં બહારવટા વખતની સુથારે આ પટારે લાકડામાંથી ઘડે છે અને એના ઉપર એવું આ વાત છે. એક વખત મધરાતનાં રા નવાળાએ એક ગામ લાગ્યું. તો આકર્ષક અને મજબૂત જડતર કરે છે કે ભલભલા ચાર અને એક ઘરમાં પટારો હતો. પટારાની ચાવીઓ હાથ ન આવતાં તેણે લૂંટારૂ એને સહેલાઈથી તેડી શકતા નથી. પટારાની લંબાઈ ૫ પાટુ મારીને પાટારો તોડી નાખેલ. રામવાળાના રાસડામાં લેકગાયકે થી ૭ ફૂટ અને પહોળાઈ ૪ થી ૫ ફૂટ જેટલી હોય છે. એનું ગાય છે કે લાકડું ન દેખાય તે રીતે એને ગીલેટવાળા પતરાથી મઢવામાં આવે “પાટુ રે મારીને પટારે તેડિયો; છે. આ પતરા પર રંગબેરંગી મોર, પોપટ, ચકલીઓ, ગણેશ, કંઈ વાગી છે ડાબા પગમાં ચૂંક, ઘડે, હરણ વગેરેનાં ચિત્ર ઉપસાવેલાં હોય છે અંદર રૂપિયાની ઘેલી ગરના રાજા.” વાંકળિયું મૂકવાનાં નાનાંમોટાં ખાના હોય છે. ગામડાંનાં અભણ પટારાને ભૂકે તે કરી નાંખ્યો પણ દુર્ભાગ્યે એના બૂટનું સુથાર આ પટારામાં એવાં ચેરખાનાં બનાવે છે કે રેઢો ચાર પણ તળિયું તેડીને એક ચૂક એના પગમાં પેસી ગઈ. ચૂંકને આ ગોથું ખાઈ જાય. સામાન્ય ઘા વીર રામવાળા માટે જીવલેણકારી ઘા નીવડ્યો. પટારાની નીચે ચાર પૈડાં હોય છે. જેથી તેને સહેલાઈથી આજે પણ ગુજરાતના ગામડે ચાર-પાંચ વર્ષ જુનાં ફેરવી–હેરવી શકાય છે. તે ઉપરથી ઊઘડે છે, અને એની પાંદડિયું પટારાં સચવાયેલા મળી આવે છે. આવાં પ્રતીકોને અભ્યાસ હાથ અને નકુચામાં ખંભાતી તાળાં વાસવામાં આવે છે. ધરાય તે લકસંસ્કૃતિના રસિયાઓને ઘણી સામગ્રી હાથ આવે લોકજીવનમાં ઘરની શોભારૂપ પટારા વિનાનું ઘર ખાલી લાગે ન છે. રજપુત, ભરવાડ, કણબી, કાડી, મેર અને ગરાસિયા કોમોનાં હીર ભરેલે ચાકળે ઘરમાં દષ્ટિપાત કરીશું તો બને ત્રણત્રણ પટારા હોવાના. સામાન્ય ગુજરાતનું લોકજીવન હંમેશા કલા તરફ આકર્ષાયેલું રહ્યું છે. રીતે બેઠક--ઊઠકના ઉપયોગમાં લેવાતા ભામમાં અવનવા આળેખોથી ગ્રામજીવનમાં રોજબરોજના વપરાશમાં લેવાતી સામાન્ય ચીજએપતી બે હાથની વેંત ઊંચી પેઢલી ઉપર પટારા મુકવામાં આવેલાં વસ્તુઓને પણ લોકનારીઓએ આગવી હૈયાસુઝથી નમણું રૂપ આપ્યું હોય છે. તે પર ત્રાંબા-પિત્તળની માંડ્યું અને મારા ઉપર કલાત્મક છે. કલાની દૃષ્ટિ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ ખીલી છે, તેમ કહીએ માળી હોય છે. તે ખોટું નથી. જોકસંસ્કૃતિનું પ્રતીક ચાકળો એ ઘરને શણગાર કરિયાવરમાં પટારે – અને લેકિનારી કલાનું નમણું પ્રતીક છે. પરણીને સાસરે જતી કન્યાને જુના વખતમાં આણામાં પટારો ચાકળાના મુખ્ય બે પ્રકારો છે: એક ઓશરીને એપાવતા ભરત ભરેલા ચાકળા અને બીજા મહેમાનોને જમવા બેસવા માટે આપવામાં આવતો. આજે પટારાનું સ્થાન લાકડાના-લખંડના કબાટોએ લીધું છે. તેમ છતાં કેટલીક કેમમાં આ રિવાજ આજે વપરાતા રૂ ભરેલા ચાકળા. પણ સચવાઈ રહ્યો છે. ક-યાને કરિયાવરમાં કપડાં, ભરત, ઘરેણાં વ. ગુજરાત-સૌરાષ્ટ્રની કાઠિયાવરણુની કેમે ભરતકામને ખુબ જ આપવામાં આવે છે, એ પટારે સાસરે ગયેલી કન્યા પોતે જ વિકસાવ્યું છે. ભરત પણ ભાત ભાતનું. આણુનું ભરત, ઘરના વાપરે અને ચાવી પણ પિતાની પાસે જ રાખે છે. જેમ ચિત્તળની શણગારનું ભક્ત અને ઘોડા, બળદ વગેરે જાનવરોના શણગારનું ચૂંદડી, જામનગર, કચ્છ અને રાજસ્થાનની બાંધણી; ઘોઘાના ઘેડલા, ભરત ગ્રામનારીએ બપોરના નવરાશના વખતમાં ભરત ભરે છે. ગિરના બળદ, વાયકની વેલડી, સુરતની બારબંધવાળી બગડી, હાલારના ફરતા લાલ, લીલા, પીળા રંગનું કાપડ લઈને તેમાં વિવિધ પ્રતીકે હાથીડા, દખરુનાં ડેળિયા અને સંખેડા તથા મહુવાનું લાકડાકામ આલેખે છે. તેના ઉપર રંગબેરંગી હીરનું ભરત ભરે છે. આવો વખણુ ય છે તેમ ઘોલેરા તથા વિરમગામના પટારા વખણાય છે. ચાકળો ચોરસ હોય છે. ભરેલા ચાકળા નીચે અસ્તર મૂકીને દરજી ગુજર તમાં પટારા ખરીદવા માટેનાં આ બે મથકો ખૂબ જાણીતાં પાસે એની કિનારી ટાવવામાં આવે છે. ચાર છેડે ચાર નાકાં છે લેકે દૂરદૂરથી માંડા ડી પટારા લેવા માટે આવે છે. આ છે આ મુકવામાં આવે છે. વારતહેવારે મૂકવામાં આવે છે. વારતહેવારે અને ખાસ કરીને લગ્નપ્રસંગે પટારાની કિંમત આજે ૨૫૦થી માંડી ૭૦૦ અને ૧૦૦૦ રૂપિયા ચંદરવા બાંધવાનો રિવાજ ખુબ જ જાણીતા છે. જેટલી થાય છે. જો કે પટારાની કળામાં આજે એ આવવા માંડી ગુજરાતમાં રાજપૂત, કણબી, એડ, કચ્છમાં જત અને કેળા છે. જૂના વખત જેવા મજબૂત પટારાં અને એવું જડતરકામ આજે તો કોમની સ્ત્રીએ સુંદર મજાના ચાકળા બનાવે છે. આજે તે હીર ભાગ્યે જ જોવા મળે છે. મેંવું થયું છે, સ્ત્રીઓને કામ પણ ખુબ વધ્યાં છે એટલે આ ઘણીવાર પટારાનો ઉપયોગ ભાસેને સંતાડી રાખવા માટે કળાના વિકાસને વેગ અટકી ગમે છે. પણ થાય છે પટારામાં પુરીને દુશ્મનોને મારી નાખ્યાનાં દાખલા બેસવાના ચાકળા – પણ નોંધાયા છે. સામાન્ય રીતે પટારે એટલે મજબુત હોય છે કે આતિથ્ય સત્કારની ભાવના તો ગુજરાતની જ. જુના કાળમાં જલદી તૂટતો નથી. પરંતુ બળિયા લોકોને તો અવા પટારા કઈ છે ગામડાનાં લેકે મસમ પૂરી થાય અને ખળાં ઉકલી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy