________________
સાંસ્કૃતિક સંદર્ભ અન્ય ]
૬૨૭
હાથ ભરામણ એને હાથીડા,
આપે છે, “હે બે'ની! તું લગ્ન માટે એ વર અને એવું ઘર ગજ ભરામણ એને ગામ.
પસંદ કરજે જ્યાં ધનની છોળો ઊડતી હોય. ઊંડી ત્રાંબા કુંડીમાંથી છબીલી પામરી.
પાણી ખૂટતું નથી તેમ મોટા ઘરમાંથી સમૃદ્ધિવૈભવ ઓછો થત સિંધ દેશના સુમરાતી કથા લઈ આવતા આ લોકગીતમાં નથી.” પામરીને ઉલ્લેખ મળે છે:
સંસ્કૃતિનું પ્રતિક આવી આવી સુમરાની જાન,
ત્રાંબાકુંડી લોકજીવનમાં તાણાવાણાની પેઠે વણાઈ ગયેલી છે. નણંદબેજાઈ પાણી સંચર્યા મેરા રાજ,
તેથી જ લોકસંસ્કૃતિમાં તે આગવું સ્થાન જમાવીને બેઠી છે. બેડાં મૂકમાં સરોવરિયા પાળ,
ગુજરાતને કઈ પણ ગામડે જઈ ચડો તે તમને એક પણ ધર ઇંળી વળગાડી ચંપા કેવડે મારા રાજ.
એવું નહીં મળે કે જ્યાં ત્રાંબાકુડી ન જોવા મળે. આવી આવી સુમરાની જાન,
ત્રાંબાકુંડી નામ તામ્રકુંડ પરથી ઊતરી આવ્યું હોય એમ ઘડે ભરીને પાણી પી ગયા મારા રાજ,
લાગે છે. તાંબાનું નાનકડું વાસણ, જે અર્ધગોળાકાર અને નીચે નણદલ મોરા સુમરાને જાવ,
બેઠકવાળું હોય છે બન્ને બાજુ પકડવા માટેનાં કડાં હોય છે. કેટલીક સુમરો ઓઢાડે પામરી મોરી રાજ
વાર ત્રાંબડી પિત્તળની પણ જોવા મળે છે. નણંદબાને ચટકે ચડિયેલ રીસ,
હાવા માટે : ત્રાંબાકુડી નહાવાં માટે વપરાય છે. આજે તેનું બેડલાં ઉપાડી ઘેર આવ્યા મોરી રાજ,
સ્થાન ડેલેએ લીધું છે પણ પ્રાચીન સમયમાં ત્રાંબાકુડી એ હવા માતા મોરા બેડરિયાં ઉતરાવો રે,
માટેનું કલાત્મક વાસણ ગણાતું. જ્યારે મહેમાન આવે ત્યારે નાવણ છાતી રે ફાટેને ધરતી ધમધમે મારા રાજ.
તે ત્રાંબા કુંડીમાં જ અપાતું. દીકરી મારી કોણે દીધી ગાળ,
કરિયાવરમાં : સૌરાષ્ટ્ર અને ભાલપ્રદેશમાં કોઈપ જ્ઞાતિના ભાભી મેવાસી મેણું બોલ્યાં મેરા રાજ.
માણસને ઘેર ત્રાંબાકુડી તો હોવાની જ. કન્યા સાસરે જાય ત્યારે વીરા ભારા સાંઢણી શણગાર,
કરિયાવરમાં અન્ય વસ્તુઓની સાથે ત્રાંબાકુંડી ખાસ યાદ કરીને મારે જાવું સુમરાના દેશમાં મોરા રાજ. દાસી મારી દીવલડે અજવાળ,
આજે પણ અપાય છે. મારે જાવું સુમરાને દેશ મેરા રાજ.
ત્રાબાઉંડીનું લેકજીવનમાં મહત્ત્વનું સ્થાન છે. તેની પાછળ આવ્યો આવ્યો સુમરાને દેશ,
આયુર્વેદની દૃષ્ટિ પણ સમાયેલી છે. શરીરને ત્રાંબા જેવું નીરોગી
બનાવવું હોય તો તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી પીવામાં રતના રાયકા સાંઢણી ઉભી રાખ;
આવે છે, તેમ ત્રાંબાના વાસમાં ભરેલા પાણીથી નહાવાથી અને આ આવ્યો સુમરાને દેશ, સુમરે ઓઢાડી લીલી પામરી મેરા રાજ.
શારિરિક ફાયદાઓ થાય છે. તરસ્યા સુમરાને નણંદે પાણી પાયુ-ભાભીએ મહેણ માય": કળાકારીગર : આમ લોકસંસ્કૃતિમાં જેનું સ્થાન આટલું “સુમરા પ્રત્યે હેત હોય તો એને જ વરને!' નણંદને કારી ઘા મહત્વનું હોય છે તે લોકગીતમાં કેમ ન હોય ! ગુજરાતનાં લોકગીતમાં વા. સાંઢ સાબદી કરીને સિંધમાં ગઈ. અને સુમરાને હકીકતથી અનેક જગ્યાએ ત્રાંબાકુડીના ઉલ્લેખ મળે છે. વાકેફ કર્યો સુમરાએ એને લી ની પાખરી ઓઢાડી અને પિતાની
રામણ દીવડે પત્ની તરીકે રસીકડી લીધી.
કળાત્મક વસ્તુ કોને ન ગમે ? લોકજીવનમાં સામાન્ય વસ્તુને આ પરથી ફલિત થાય છે કે, પુરુષ સ્ત્રીને અપનાવવા માગતે
પણ કળામય ઘાટ આપીને આકર્ષક રીતે વાપરવાની ચતુરાઈ જવા હોય તે તેને પામરી ઓઢાડતા. પામરી ઓઢાડયા બાદ સ્ત્રી તેની
મળે છે, અને તેથી ગુજરાતને ગામડે ગામડે લગ્નસમયે વપરાતો પત્ની બની જતી. આ રિવાજ લોકજીવનમાં અસ્તિત્વમાં હશે એમ
રામણદીવડે આપણી સંસ્કૃતિનું પ્રતીક બનીને બેઠો છે. આ ગીત સાક્ષી પૂરે છે.
દીવડાની રચના આમ પામરીએ લેકજીવનમાં અમૂલું સ્થાન મેળવ્યું છે, પણ આજે દિનપ્રતિદિન લેકસંસ્કૃતિના પ્રતિકને લોકહૈયાં વિસરવા
સામાન્ય રીતે ગીલેટવાળા ચક્યકિત પાતળા પતરામાંથી માંડ્યાં છે.
રામણદીવડે ઘડવામાં આવે છે. તેની લંબાઇ-પહોળાઈ ૧ ૧૮૪૧ ફૂટ
જેવડી હોય છે. કેટલીક વાર થોડે મોટો પણ જોવા મળે છે. ઉપરના ત્રાંબાકુડી
ભાગમાં મધ્યમાં આંકડો વળેલા હોય છે. નીચે મધ્યમાં સારું હોય ત્રાંબા કુંડી નવ જ ઊંડી,
છે. કેટલીક વાર આવા ૩ સાડાં પણ હોય છે. તેમાં દીવડે તે ઘર બે'ની પરણજો રે.”
પ્રગટાવવામાં આવે છે.. નાચતી કૂદતી ગભર બાળ યૌવનના આંગણે પગ મૂકે છે ત્યારે દીવડાની મધ્યમાં મંગલદિ સમે સાથિયે હોય છે. દીવડા સંસારસાગરમાં જીવનનૈયા હંકારતી સરખી સાહેલીઓ તેને શિખામણ પર ગુલાબી અને લીલો રંગ પણ જોવા મળે છે. તેના પર વરકન્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org