________________
સાંસ્કૃતિક સંદર્ભ માન્ય
૬૧૭,
ઠાકુર, સ્વ. પન્નાલાલ વૈષ (બંસરી વાદક) દયાદી કલા વિશારદે નગરને આંગણે ઉત્તમ સંગીતકારોને આમંત્રિત કરી ભાવનગરની સાથે કરી હતી. ભારતના આપ સર્વશ્રેષ્ઠ તબલાવાદનાચાર્ય છે. સંગીતપ્રિય જનતાની અમુલ્ય સેવાઓ બજાવી છે. શ્રી મહીદરભાઈ સ્વામી શ્રી લક્ષ્મણ ચૈતન્ય
સંગીતપ્રેમી ઉપરાંત તબલાવાદનના એક ઉંચ પ્રકારના સંગીત સ્વામી શ્રી લક્ષ્મણ ચેતન્યએ શાસ્ત્રીય સંગીતની ઉંચ સાધનાને
સાધક છે. શ્રી અભિનવ કલામંડલ દ્વારા આપે જે સંગીત સમર્પિત બનારસમાં અભ્યાસ કરી સંગીતની ગાયકી તથા સિતાર અને
કરેલ છે તે સેવાઓ આપની સદા માટે અરિત રહેશે. તબલાવાદનમાં સારી એવી પ્રાવિણ્યતા સંપાદિત કરી છે. સ્વામીશ્રીએ વાયોલીન વાદક શ્રી ગફારભાઈ.
ભાવનગર યોગસાધના તથા વેદના અધ્યયનમાં પણ પરિપુર્ણતા કરી પાંડીત્ય
ભાવનગરના સંગીતના પ્રેમી શ્રી ગફારભાઈએ વાલીનવાદનની પદ વિભુષિત કરેલ છે. તેઓએ પોતાનું સારૂંએ જીવન વેદ સાધના,
સાધના કરી સારી પ્રતિષ્ઠા સંપાદન કરી છે. આપે ભાવનગરમાં યોગસાધના તથા સંગીત સાધનાને અપીલ કરેલ છે. આપે
ઘણાએ સંગીત પ્રોગ્રામ આપી ભાવનગરની સંગીત પ્રિય જનતાને શિહેરમાં લક્ષચંડી યજ્ઞ કરી સારાએ ભારતવર્ષમાં ભકિત-ભાવના
વાયોલીન વાદનથી આનંદ કરાવેલ છે. આપ શાસ્ત્રીય સંગીતના પ્રાધાન્યને ઉંચ માર્ગ તથા શાંતિનો સંદેશ પ્રસારિત કરેલ છે.
કલાસાધક છે. આપ ઘણાએ સંગીત કલાસાધકોના પરિચયમાં આપ આપના જીવનમાં સાધનાને ખુબ મહત્વ આપે છે. માનવ
આવી ગયા છે. આપ ભાવનગરના સંગીત સાધક અને કલા જીવનમાં સાધના સિવાય શાંતિ તથા પ્રભુ પ્રાપ્તિ થતી નથી. જે મનુષ્યને પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તે સંગીત સાધતા સિવાય બીજી
પ્રેમી જ્ઞાતા છો. કોઈ પણ સાધન સાધવાની અગત્યતા રહેતી નથી. “વેઢાનાં સામ- સિતારવાદક શ્રી પુનિતકુમાર
ભાવનગર, વેદિમ“ સામ વેઢ” ના ગાનથી પરમાત્માનો સાક્ષાતકાર
શ્રી પુનિતકુમાર એસ. વૈદે સંગીતની આરાધના સ્વ. શ્રી થાય છે તેમના જીવનનું સાચું ધન સંગીત તથા રાગ-રાગિનિ છે.
જગદીપ વિરાણી પાસે કરી સંગીત સાધનામાં સારી પ્રતિષ્ઠા સંપાશ્રી દામોદરદત્ત શાસ્ત્રી
અમદાવાદ દિત કરેલ છે. આપે સિતારવાદનની કક્ષામાં સારી પ્રગતી કરી મુજજફર નગરના આ સુપ્રસિદ્ધ સંગીતાચાર્યમાં સંગીત તથા ભાવનગરને સંગીત પ્રેમી જનતાના મન જીતી લીધેલ છે. આપને સંસ્કૃત શાસ્ત્રનું પ્રારંભિક અભિનવ દર્શન તેમના ઉચ પરિવારમાંથી સંગીતના ઉંચ સંસ્કારોનો વારસે આપના પરિવારમાંથી પ્રાપ્ત ઉતરી આવ્યું છે. શ્રી શાસ્ત્રીજીના માતા-પિતા સંગીત તથા સંસ્કૃત થયો હતો. આપ સિતારના એક સારા સાધક . સાહિત્યના આરાધક હતા. શ્રી દામોદર શાસ્ત્રીજીએ સંગીત ગાયકીનું
શ્રીમતી ઉમા ઓઝા
અમદાવાદ ઉચ સાધનામય વિદ્યાધ્યાયન શ્રી ભાતખંડે સંગીત વિદ્યાલયમાં કરી સંગીત વિશારદની પદવી સંપાદિત કરી હતી. તેમ જ વાલી
| ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયકા શ્રીમતી ઉમા ઓઝાએ શાસ્ત્રીય યરમાં રહી સંગીત વાદન કલાનું ઉચ જ્ઞાન પ્રાપ્ત કરી સિતાર. તથા સુગમ સંગીતની ઉંચ સાધના કરી સંગીતના ક્ષેત્રમાં સારી દિલરૂબા, વાયોલોન તથા તબલાવાદનમાં સારી પ્રવિણ્યતા સંપાદન
કિર્તા પ્રાપ્ત કરેલ છે. શ્રીમતી ઉમાએ આકાશવાણી અમદાવાદ કરી, સંગીતની સાથે સાથે રામાયણ, ભાગવત ઈત્યાદી વેદોક્ત
પરથી પોતાને સુમધુર કંઠ પ્રસારીત કરી સારાયે ગુજરાતમાં પ્રસંશા ઉંચ મંથના આ૫ સાહિત્યકાર તથા કિર્તનાચાર્ય છે. આપશ્રીએ
પ્રાપ્ત કરી છે. શ્રી ઉમા ઓઝા તેમનું સારૂં જીવન સંગત બનારસ વિશ્વ વિદ્યાલયની શાસ્ત્રીની પદવી મેળવી છે. શ્રી શાસ્ત્રી
સાધનામાં વ્યતિત કરે છે. ભારતીય સંગીત ક્ષેત્રમાં તેઓ સારૂં માન
ધરાવે છે. તેમણે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઘણાયે સંગીત સમારંભમાં સંગીત તથા રામાયણ દ્વારા તથા રામાયણની ઉચ્ચ શાસ્ત્રીય સંગીતની ચૌપાઈ દ્વારા સંગીત સાહિત્યને ઉંચ સંદેશ દેશ-વિદેશમાં પ્રસારિત
સંગીત-ગાયન કલાનું ઉત્તમ દર્શન કરાવેલ છે. ગુજરાતની આ કરેલ છે.
સંગીત ગાયીકા પિતાને મધુરકંડથી સંગીત સંસારમાં ઉંચું સ્થાન
- સંપાદિત કરશે. સંગીતાચાર્ય પંડીત ફરેજ દસ્તુર કિરાના ઘરાનાના સંગીતાચાર્ય પંડીત શ્રી ફિરોજ દસ્તરે
સિતારવાદક સ્વ. શ્રી ભિખનખાં
વડેદરા સંગીત વિદ્યાનું ઉંચ શિક્ષણ સ્વર્ગસ્થ શ્રી સવાઈ ગંધર્વ તથા શ્રી
વડેદરારાજ્યના સુપ્રસિદ્ધ સિતારનવાઝ સ્વ. ભિખનમાંએ બાલક્રીન કપિલેશ્વરી બુવા પાસેથી લીધું હતું. આ૫ ખ્યાલ, બડા સિતારવાદનનું પ્રાથમિક શિક્ષણ તેમના રવ. પિતાશ્રી બનખાન પાસે
ખ્યાલ, મરી, ધ પદ, ધમાર ઇત્યાદિ સંગીત ગાયકના ઉત્તમ તથા તેમના સ્વ. દાદા શ્રી મીરાંબખાન પાસેથી ગ્રહણ કર્યું હતું. સંગીત કલા સાધક છે. આપે સંગીત ક્ષેત્રમાં ઘણાએ સંગીત તેઓએ ત્યારબાદ સિતારવાદનની શિક્ષા વાદનકલાના મશહુર સિતાર શિષ્ય-શિષ્યાઓ તૈયાર કર્યા છે, જે આપની ગાયકીને ગુજરાત, સમ્રાટ રવ. વજીરખાં પાસેથી ગ્રહણ કરી. સિતારવાદનમાં તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, પંજાબ, મદ્રારાષ્ટ્ર ઈત્યાદિ પ્રદેશમાં પ્રચાર કરે છે. ઉંચ પ્રતિષ્ઠા સંપાદીત કરી. તેઓ સિતાર, બિન, દિલરૂબા તથા
જલતરંગવાદન ઉપર પણ સારું પ્રભુત્વ ધરાવતા હતા. “ઓલ શ્રી મહદરભાઈ બી. દવે
ભાવનગર ઈડીયા મ્યુઝીક કેન્ફરન્સ-બનારસ”એ તેઓશ્રીને “ત્રિતંત્રિવિશારદ'ની શ્રી અભિનવ સંગીત મંડલ-ભાવનગરના સંચાલક શ્રી મહદર - પદવીથી વિભુષીત કર્યા હતા. આ મહાન કલા સાધક તા. ૧૨-૬ભાઈ દવે સંગીતના સાધક અને સંગીત પ્રેમી સજજન છે. ભાવ- ૪૩ના રોજ સ્વર્ગવાસી થયા છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org