SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક અન્ય } સંગીતવિશારદ શ્રી ઝિખાન બાબુભાન રાજકાર સૌરાષ્ટ્ર સંગીત નાટક એકેડમીમાં દાખલ થઈ શ્રી વાખાને સંગીત વિશારદની પરિક્ષા પાસ કરેલ છે. તેમણે સગીત ગાયકીનુ ઊઁચ શિક્ષણ શ્રી અમુભાઈ દેશી પાસેથી ગ્રહણ કરી સંગીત ગાયકીમાં નિપુણતા સંપાદિત કરેલ છે. શ્રી ફીરાજખાન કિરાના ઘરાનાની ગાયકીના ચસકારા ધરાવે છે. ગુજરાત સંગીત નૃત્ય નાટક એકડની દ્વારા અનિલ ક્રિક શાસ્ત્રીય સંગીન પતિ શ્રી ઓમકા નાથજી સ્પર્ધામાં પ્રથમ કક્ષાના વિજેતા છે. સગીતવિશારદ શ્રી ગજેન્દ્ર બક્ષી રાજકાર શ્રી ગજેન્દ્ર ઋણીએ શાીય સંગીતની ઉંચ ક્લાનું સંગીત શિક્ષણ શ્રી અમુભાઇ દોશી પાસેથી સંપાદિત કરેલ છે. શ્રી બક્ષી એ કુદરતી અવાની બક્ષિસથી કથાની સાધના દ્વારા સંગીત શ્રોતાગોના મન ફક્ત કવ છે. ગુજરાત યુનિવર્સિટીમાં થાય સંગીતની સ્પર્ધામાં પ્રથમ કામાં ઉતિનું થયેલ હતા. અને પતિ ઓમકારનાથની સગીત સ્પર્ધામાં પશુ પ્રથમ નંબર સપાદીત કરી રાજકોટનું ગૌરવ વધારે છે. સંગીતવિશારદ શ્રી પ્રવિણસિંહજી જાડેજા રાજકોટ શ્રી પ્રવિણસિંહજી જાડેજાએ સંગીત કલાની સાધનાનું ઉંચ સંગીતશિક્ષણુ ભારતીય સંગીત*લાભૂષણ શ્ર અનુસાઇ દાસી પાસેથી મણ કરી વિંઝરૂખા વાદનમાં દભુત પાંડિત્ય પ્રાપ્ત કરેલ છે. શ્રી પ્રવિકૃસિંહજીએ દિલરૂબાની સંગત ભારતીય સંગીત કલાકારોની સાથે કરેલ છે. આકાશવાણી રાજકાઢ સ્ટેશનેથી દિલરૂબા વાદનના આપના સંગીત કાર્યક્રમા પ્રસારિત થાય છે. આપ એક કુશળ વાયેાલીન તથા સભા વાદક છે. થાચાલિનવાદક શ્રી નગીનદાસ સોલકી રાજકોટ રાજકોર્નિયામાં શ્રી નગીનદાસ ભાએ વાચોળીન ખાનની ઉંચ જિલ્લા શ્રી. ગાનનરાવ સીઇની પાસેથી સપાન કરી વાટીન સાધનામાં પીડિય પ્રાપ્ત કરેલ છે. માપ એક ગુજરાત તેમજ સૌશ જૂના ઊંચવાયેલાનવાદક છે. રાજાટ રેડીયેા સ્ટેશનથી આપના વાચાલીનવાદનના પ્રોગ્રામ પ્રશારિત થાય છે. આપે સ્વર તથા લય ઉપર અદ્ભૂત કાછુ પ્રાપ્ત કર્યો છે. સંગીતાચાર્ય શ્રી અમુભાઈ વી. દાગી રાજા સગીતાચાયૅ શ્રી અમુભાઈ દોશીએ બી. એ. સુધી વિદ્યાભ્યાસ કરી બાલ્યવયથી જ સંગીતતુ શિક્ષણ શ્રા લક્ષમણરાવ ખેડસ પાસેથી મળ્યુ કર્યું હતું. શ્રી દોરીજી એક ખાન સંગીત કલાનિધિ છે તેમણે સંગીતની ગાયકીનું ઉચ્ચ શિક્ષણ પતિયાલા ઘરાનાના ખ્યાતિ પ્રાપ્ત ગાયક સ્વ. મુબારકઅલી ખાં પાસેથી પતિયાલા ઘરાનાની ગાયકીને પ`દર વર્ષ સુધી સોંગીત અભ્યાસ કરી પતિયાલા ધરાની ગાયકીમાં ચ પ્રાવિત્ર્યતા સ’પાદિત કરી છે. ત્યાર બાદ તેઓએ સંગીત વાદન કલાની સાધના મહેર સ્ટેટના નામાંકીત ઉસ્તાદ શ્રી અન્ના દીન ખાન સાહેબ પાસે સદ, ચિંતા, હિંચ્યા, વાચાર્જિન, સુબહાર આદિ વાત્રો પણ સારાયે ગુજરાતમાં સંગીત પાંઉં સંપાદિત કરે છે. શ્રા ગામે સગીરનો ઉમા ચકોનું ધણ Jain Education International 冬 સર્જન કરૈવ છે કે જે બે સગીત મધ્યમાં “ “ ગીત વિશારદ જે “ “ સિતાર શિક્ષા ” આદિ ભારતિય સંગીત ક્ષેત્રના કલા સાધકા માટે ધણાં જ ઉપયાગ સિદ્ધ છે. તેમના શિષ્ય શ્રી યશવંત ડી. ભટ્ટ, શ્રી પ્રવિણુસિંહજી જાડેજા, શ્રી મુક્તાબેન વૈદ્ય આદિ પ્રશંસનિય ક્રામ સેવા કરી સગીતના સંદેશ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સંગીત કલા દ્વારા પ્રચાર કરે છે. હાલમાં તેઓને અમેરીકાની સ ંગીત વિદ્યાપિઠનું આમંત્રણ આવેલ છે. શ્રી દેશીજી ભારતીય સંગીત સંસારના મહાન સંગીતશાસ્ત્ર નિપુણ છે. સંગીતકલાનિધી શ્રી ગુલાબકાદીરખાં ’ રામાય ગામન–ધાનાચાય શ્રામ કારખાંએ સંગીત વાદનનું શિક્ષર્ આપના પિતાશ્રી વીદનખાં સાથેબ પાસેથી મેળવેલું સંગીતની ગાયકીમાં આપ પ્રાતિગ્યતા ધરાવે છે. સાચાસા ભિન તથા સિતારવાદનક્ષામાં પણ માપ પ્રાવિણ્યતા ધરાવા છે. આપના પ્રોગ્રામ રાજકોટ રેડીયેા પરથી પ્રસારીત થાય છે. આપ ગાયકી તથા વાદનમાં સ્વર, તાલ અને લયને વધુ મહત્વ આપે છે. શ્રી કાદરખાનુ મુળવતના ઇદાર છે. સગીતક્ષેત્રમાં સંગીતાચાર્ય તરીકે આપનું કાય પ્રસ’સનીય બાપની કલા પ્ર યે સૌરાષ્ટ્ર તથા ગુજરાત ગ ધરાવે છે. તબલાવાદનાચા શ્રી પરશુરામ બેરવાણી રાજકાર “સંગીત નૃત્ય ભારતી કોલેજ''ના તબલાવાદનાચાર્ય શ્રી પરશુક્રમ. ગોવાણીએ તબબાપાનની ક્રિયા નામી સંગીતાચાર્ય શ્ર સુધીરકુમાર સકસેના પાસેથી ગ્રહણ કરી સંગીતની દુનિયામાં પ્રાવિણ્યના પ્રાપ્તિ કરેલ છે. ભારતના ઘણાએ કછા રંગીત આધા સાથે આપે તબલાવાદનની સંગત કરેલ આપસૌરાષ્ટ્ર તથા ગુજરાતનાં કુશળ તબલાવાદના . સાર ગીવાદનાચાર્ય શ્રી બાબુખાન રાજકોટ શ્રી બાબુખાનસાહેબ ગુજરાતના એક અજ્ઞેય સારગવાનાચાર્ય છે. રાજકાત રેડીયાના ઉમદા કલાકાર છે. તેમણે સારંગીની સંગત ગુજરાતના ધામે સંગીત વિચારો સાથે કરેલ છે. સારીવાદનમાં તેમાં ધણીજ પ્રાર્વિતા ધરાવે છે. સારગીયાદોની નામાવલીમાં તેમનું અગ્રગણ્ય સ્થાન છે. સંગીતાચાય શ્રી બાબુલાલ અંધારીયા રાજકોટ શ્રી બાબુલાલ અંધારીયાએ સંગીતની પ્રારંભીક શિક્ષા તેમના પત્તાશ્રી પાસેથી લીધી હતી. સંગીતકાના વારસો તેમને તેમના પરિવારમાંથી સપાદીત થયેલા હતા. તેઓએ મેટ્રીક સુધી વિદ્યાભ્યાસ કરી. સંગીત્ની સાધનામાં તેમનુ જીવન સમર્પિત કરેલ છે. તેમણે ાએ શિા તૈયાર કરેશ છે. તે “સગીત નૃત્ય ભારતીમાં તે સંગીત અધ્યાપક તરીકે કાર્યવાહી કરે છે. રાજકોટ ભાયાણી ઉપરથી તેઓની ગાયકીએના પ્રાગ્રામ પ્રસારીત થાય છે. ગુજરાતના એક નામ સંગીતાચાય . For Private & Personal Use Only શ્રીમતી ઉષા ચિનાય કાઠ શ્રીમતી યાચનાર્ય સમમ સીનના તથા લોકગીતો અભ્યાસ કરી આકાશવાણી રાજકોટ સ્ટેશન પરથી તેમના મધુર ઠ પ્રસારીત કરેલ . ગીતક્ષેત્રમાં આપ સારી પ્રતા ધરાશે . સુગમ સંગીતમાં આપ સારી ખ્યાતિ ધરાવેા છે. www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy