________________
સાંસ્કૃતિક સંદર્ભ મ ].
૬૦૭
શ્રી મહમદભાઇ દેખૈયા
ભાવનગર ભજનની ઊંચ ભક્તિ પ્રાધાન્ય ભાવનામાં અર્પણ કરેલ છે. તેઓ શ્રી મહમદભાઈ દેખૈયાએ તેમનું જીવન સંગીતકલાને સમર્પિત ભારતીય સાહીત્ય તથા કાવ્ય ક્ષેત્રના સુપ્રસિદ્ધ કલાચાર્ય છે. તેમની કરી સાધનામાં ઉ ચપદ પ્રાપ્ત કરેલ છે. તેમણે સંગીતક્ષેત્રમાં ઘણાયે રેકર્ડ હિઝ માસ્ટર્સ વોઈસ કંપનીએ પ્રસિદ્ધ કરેલ છે. આપનું શિબો તૈયાર કર્યા છે. શ્રી દેખૈયા સંગીતના ગાયક તથા વાદન- લેકગીત તથા લોકસાહિત્યનું ઉંચ કલાદર્શન આકાશવાણી રાજકેટ કલાના સારા કલાકાર છે.
કેદ્ર પરથી પ્રસારિત થાય છે. આપ ગુજરાત તથા સૌરાષ્ટ્રના લેકશ્રી બાલકૃષ્ણ એલ. ત્રિવેદી
સાહિત્ય આચાર્ય છે.
ભાવનગર શ્રી બાલકૃષ્ણ ત્રિવેદીએ સંગીતની સાધના શ્રી હર્ષદ શર્મા પાસે
શ્રી મેરૂભા ગઢવી
રાજકેટ કરી સારી પ્રગતિ કરી છે. શ્રી ત્રિવેદી હજુ પણ સંગીત સાધનામાં
શ્રી મેરૂભા ગઢવીએ લોકગીત તથા ભજનની ઉંચ સાધના કરી જીવન વ્યતીત કરે છે. તેઓએ ગાયકીમાં પ્રવિણ્યતા મેળવી છે. સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે અને સાથે સાથે લોકસાહિત્ય સંસારના શ્રી દીના ગાંધર્વ
એક ઉમદા સર્જક છે. આપના લેકગીતો હિઝ માસ્ટર્સ વોઈસ રાજકેટ
રેકર્ડ કંપનીએ પ્રસિદ્ધ કર્યા છે. તથા આપના લોક ગીતનું ભજનનું શ્રી દીના ગાંધર્વએ સંગીતની સાધનાનું શિક્ષણ શ્રી હેમુભાઈ
સંગીત પ્રોગ્રામ રાજકોટ રેડીયો પરથી પ્રસારીત થાય છે. આપ ગઢવી તથા તેમના પરિવાર દ્વારા પ્રાપ્ત કર્યું હતું. સુગમ સંગીત
પાહિત્ય, સંગીત પ્રત્યે ઉંચ ભાવનાઓનું પ્રાબલ્ય દર્શાવો છો. આપ તથા ભજનશૈલીની ગાયકીમાં તેઓ સારૂં પ્રભુત્વ ધરાવે છે. આપની .
લેકસાહિત્ય જગતના ઉંચ કલારૂ છો. આપનું સ્થાન ગુજરાત તથા રેકેડે પ્રસિદ્ધ થઈ છે.
સૌરાષ્ટ્રમાં પ્રતિભાશાળી તથા સારી પ્રતિષ્ઠાય છે. સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણી રાણપુર શ્રી હરકાંત શુકલ
લાઠી સાહિત્ય તથા લોકસંગીતના મહાન ગાયક શ્રી મેઘાણીજી સાહિત્ય એવ સંગીતાચાર્ય શ્રી હરકાંત શુકલે સંગીતની શિક્ષા લોકગીત ગાયકીમાં સારી પ્રાવિયતા ધરાવતા હતા. લોકસાહિત્ય સંગીતાચાર્ય સ્વ. શ્રી ઓમકારનાથ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરેલી. સૃષ્ટિના તેઓ મહાન સર્જનાચાર્ય હતા. ભારતીય સાહિત્ય સંસાર
હતી. સંગીતની સાથે સાથે આપ સાહિત્યના પણ ઊંચકક્ષાના તથા લેકગીતના એક અભુત પ્રતિભાશાળી સાધક હતા. કલાની
વિદ્વાન જ્ઞાતા છો. આપે સંગીતની રચનાઓમાં પણ પ્રવિણ્યતા તથા સાહિત્યની દુનિયામાં આપનું ઘણું જ માન હતું. આ અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપના સંગીત તથાસ સંહિયના લેખે સાહિત્ય તથા લોકસંગીતના ગાયક કેટલાક વર્ષ પહેલાં સ્વર્ગવાસી માસિકમાં તથા શા ખગમાં પ્રસિદ્ધ થાય છે. થયા છે પણ તેમની કલાકૃતિ અમર છે.
શ્રી કાંતીલાલ અમીન
વઢવાણ સ્વ. શ્રી સુરસિંહજી ઠાકોર (લાપિ,
લાઠી
શ્રી કાંતીલાલ અમીન સંગીતવિશારદે સંગીતવિદ્યાનો અભ્યાસ રવ. શ્રી સુરસિંહજી કલાપિ સાહિત્ય તથા સંગીતના મહાન
મશહુર સંગીતશાસ્ત્રવિશારદ શ્રી વિનાયકરાવ પટવર્ધન પાસે કર્યો આરાધક હતા. તેમણે કાવ્યકલા તથા સંગીતની મહાન સિદ્ધિને
હતો. આપે સંગીતની સાધનાધારા સંગીત ગાયકીમાં પ્રભુત્વ પ્રાપ્ત પિતાનું સારૂએ જીવન સમર્પણ કરેલ હતું. કાવ્ય તથા સંગીત- કરેલ છે “ગાંધર્વ સંગીત વિદ્યાલય”માં આ૫ આચાર્ય પદે છે, કલાના તેઓ પ્રખર શાસ્ત્રજ્ઞ હતા. તેઓએ “ કલાપિનો કેકારવ” આપના રિવ્યો આપની ગાયકીને ગુજરાતમાં પ્રચાર કરે છે. નામના કાવ્યગીતના મહાન ગ્રંથનું સર્જન કર્યું છે. આપ સારાએ
શ્રી સવિતાબહેન તથા શ્રી નિર્મલાબહેન મહેતા પોરબંદર ગુજરાતના કવિ તથા સંગીત સાહિત્ય સમ્રાટ હતા. આપ ગયા ૫ણું
| શ્રી નાનજી કાળીદાસ શેઠ આફ્રીકાવાળાની બંને પુત્રીઓ શ્રી આપની કલા અમર છે.
સવિતાબહેન તથા શ્રી નિર્મલાબહેને સિતારવાદનનું વાદનશિક્ષણ કુમાર શ્રી મ ગલસિંહજી
લખનઉના પં. શ્રી ડી. ટી. જોશી પાસેથી લીધું હતું. આ બંને કુમાર શ્રી મંગલસિંહજી સંગીત તથા ચિત્રકલાના મહાન સાધક બહેનએ સિતારવાદનકલાની યુગલબંધીમાં પ્રવિણ્યતા સંપાદીત કરી છે. અને સાથોસાથ સાહિત્યના પણ રસસાધક કલાકાર છે. આપે છે. અને સંગીતની ગાયકીની તાલીમ છે, બી. આર દેવધર તથા તેડી, આશાવરી, હિંડળ, ભૈરવ, મલ્હાર, બાગેશ્રી, વસંત, ઇત્યાદિ છે. કૃષ્ણરાવ ટંડુલકર પાસેથી ગ્રહણ કરી સંગીતમાં પણ આ રાગના રસભાવ પ્રાધાન્ય ઉમદા ચિત્રનું સર્જન કરી ગુજરાત તથા બંને બહેને એ યુગલબંધી ગાયકીમાં પણ ઉંચ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌરાષ્ટ્રને સમર્પિત કરેલ છે. આપશ્રીનું ચિત્રસર્જન રાગના ભાવ છે. નૃત્ય કલામાં પણ અતિ પ્રાવિયતા ધરાવે છે. નૃત્યમાં ભારતતથા નવરંગ ભાવ પ્રાધ્યાનતાના ભાવોની ઉંચ ભાવનાથી રંગાયેલી નાટયમ, મણીપુરી, કથક તથા કથા ક્લી આદિમાં પણ પોતે પાર પ્રતિભાશાળી રાગ રાગિનીની ચિત્ર પ્રતિમાઓ ભારતીય કલાક્ષેત્રમાં ગત છે. શ્રી સતાબેન તથા શ્રી નિર્મલાબેને ગાયન, વાદન અને ઉચ આદર્શ ભાવ ધરાવે છે. આપશ્રી આપની કલાઉપાસનામાં
નૃત્યમાં પરિપૂર્ણ સાધના કરી સારાએ વિશ્વની તેઓએ સંગીત આપનું સાધકછવન વિતાવી રહ્યા છે.
યાત્રા કરી છે. ભારતીય નૃત્યનું અભિનવ દર્શન તથા સંગીત ગાય
કીનું મધુર રસભાવદર્શન બતાવી, કલાસિદ્ધિનું દર્શન કરાવેલ છે, કવિશ્રી દુલા કાગ
મુંબઈમાં આ બંને બહેને “સંગીત નૃત્ય ભારતિ”નું સંચાલન કરે કાવ્ય, સાહિત્ય તથા લેકસંગીતના ઉપાસક શ્રી દુલાભાઈ કાગે છે. કલામાં જાગૃતિની ઉચ ભાવના લાવવી તે તેના જીવનને આદેશ છે. પિતાનું સારૂંએ જીવન જોકસાહિત્ય તથા લેકસંગીતના ગીત અને ભારતીય કલાપ્રેમીઓ સંસાર કક્ષાની આ દેવીઓ તરફ ગર્વ ધરાવે છે.
લાડી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org