SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ મ ] તેમના સ્વ. પિતાશ્રી ઘનશ્યામલાલજી પાસે કર્યું હતું. સ્વ. ઘનશ્યામ- વાયોલીન, મેન્ડેલીન, સિતાર, ગિટાર, તથા તબલાવાદનમાં સારી લાલે હારમોનીયમ વાદનકલામાં ઉંચ પ્રાવિયપદ સંપાદીત કર્યું હતું. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. હાલમાં આપ આકાશવાણી રાજકોટના સુગમતેઓ ભારતવર્ષના નામી ગુણી વિદ્વાન સંગીત કલાકાર હતા. સંગીતના સ્વરસfક ડાયરેકટર છો. આપના ધર્મપત્ની શ્રીમતી તેમના સંગીતને ઉંચ વાર સ્વ. દ્વારકેશલાલજીના જીવનમાં ઉતરી પુષ્પા છાયાએ પણ ગાન વિદ્યામાં પ્રવિણ્યતા સંપાદીત કરેલ છે. આવ્યો હતો. . પંડિત દ્વારકેશલાલજીએ હારમોનીયમ વાદનમાં કલા શ્રી ત્રિવેદી ભારતીય સંગીત ક્ષેત્રના ઉત્તમ સંગીત કલાવંત છે. પ્રવિણ્ય મેળવી, ત્યાર પછી તેઓએ બિન, સિતાર, દીલરૂબા, તબલા શ્રી લતીકભાઈ ભાવનગર અને મૃદંગમાં પણ પાંડિય સંપાદન કરી ભારત વર્ષના સર્વ શ્રેષ્ઠ શ્રી લતીફભાઈ ભાવનગરના એક વાયોલીન વાદનના કલાકાર કલાવાદકમાં પોતે સારી પ્રતિષ્ઠા જમાવી. તેમણે હારમોનિયમ વાદનની ? છે. તેમણે વાયોલીનની કલા શ્રી યશવંત ભટ્ટ તથા હર્ષદ શર્મા પાસે સંગત ઓમકારનાથ, શ્રી ઉસ્તાદ ફયાઝ, વિલાયત હુસેનખાન, . પ્રાપ્ત કરી હતી. આપ સુગમ સંગીતના સ્વર સાધક છે. નારાયણરાવ વ્યાસ, પંડીત દતાત્રય પલુસ્કર આદિ સંગીતના મહાન કલા વિશારદો સાથે કારમે નીય વાદનનું માંડીત્ય સંગતી દ્વારા બતાવી ભાવનગર સ્વર, લય તથા તાલનું અદ્ભુત દર્શન કરાવ્યું હતું ભારતમાં શ્રી સુશીલા દિવાકરે બી. એ. સુધી વિદ્યાભ્યાસ કરી સંગીત તેમના ઘણાંયે શિષ્ય શિષ્યાઓ છે. આ સંગીત કલાના સ્વામીને કલાનું ઉંચ શાસ્ત્રીય તથા સુગમ સંગીતની શિક્ષા શ્રી યશવંત ડી દિનાંક ૯-૯-૬૩ના રોજ સ્વર્ગવાસ થયે છે. ભટ્ટ સંગીતાચાર્ય પાસેથી ગ્રહણ કરેલો. આકાશવાણી રાજકોટ પંડીત શ્રી રસીકરાયજી પરથી તેઓ મધુર કંઠ દ્વારા પિતાને સંગીત પ્રોગ્રામ પ્રસારીત કરતા હતા. તેમના પરિવારમાંથી સંગીતનો વારસો ઉતરી સીતાર વાદનાચાર્ય કલા આરાધક શ્રી રસીકરાયજીએ સંગીતનું 13 આવ્યો હતો. પ્રારંભિક સંગીત માર્ગદર્શન તેમના સ્વ. પિતાશ્રી દ્વારકેશલાલજી પાસેથી મેળવ્યું હતું. ત્યાર બાદ સંગીતનું ઉચ અધ્યન વિશ્વના શા શ્રીમતી પ્રજ્ઞાબહેન જી. શાહ ને ભાવનગર મશહુર સિતાર વાદનાચાર્ય પંડીત શ્રી રવિશંકર પાસેથી મેળવી શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહે બી. એ. સુધી વિદ્યાભ્યાસનું અધ્યન સિતાર વાદનની કલામાં ઉચ પાંડીય પદ સંપાદિત કર્યું હતું. શ્રી કરી શાસ્ત્રી સંગીતની તાલિમ શ્રી અનંતરાય સ્વરમંડલે પાસેથી રસીકરાયજી ભારતના એક ઉંચ કેટીના સિતાર સાધક છે. શ્રી સંપાદન કરી રાજકોટ રેડીયો પરથી તેમણે સુગમ સંગીતની સ્વર દ્વારકેશલાલજીના ઉંચ સંગીત સંસ્કાર શ્રી રાયજીના જીવનમાં હેરી પ્રસારીત કરેલ છે. સુગમ સંગીતની શિક્ષા તેમણે શ્રી ગુલકુરીત થયા. ભાઈ દેખૈયા પાસેથી ગ્રહણ કરી હતી. પંડીત શ્રી માધવરાયજી પોરબંદર શ્રી કુંદનબહેન ખાંડેકર ભાવનગર પંડીત શ્રી માધવરાયજીએ પશુ સંગીતનું શિક્ષણ દર્શન શ્રી સંગીત વિશારદા શ્રી કુંદન ન ખાંડેકરે બી. એ સુધી રસિકરાયજી પાસેથી ગ્રહણ કરી સિતાર તથા તબક્કાની સાધનામાં વિદ્યાધ્યન કરી. સંગીત શિક્ષાની ઉંચ ત લિમ શ્રી અનંતરાવ સ્વર પ્રભવ સંપાદિત કરેલ છે. અને ત્યાર બાદ સંગીતનું ઊંચ અધ્યન મંડલે પાસેથી સંપાદીત કરી સૌરાષ્ટ્રમાં સારી પ્રશંશા પ્રાપ્ત કરી પિતાશ્રી દ્વારકેશલાલજી પાસે કરી સંગીત કલાક્ષેત્રમાં સારી નામના છે. સંગીતની અન્ય શિક્ષા તેમણે શ્રી રસીકલાલ અંધારીયા પાસેથી પ્રસિદ્ધ કરી છે. તેઓ સંગીત ક્ષેત્રના એક નામી કલા સાધક છે. નામી કલા સાધક છે. પણ ગ્રહણ કરેલી સંગીતક્લાને વારસો તેમના ઉંચ પરિવારમાંથી શ્રી ઇલીયાસભાઈ ઈસાભાઈ ધ્રોળ ઉતરી આવ્યા હતા. ધ્રોળના શ્રી ઈલીયાસ ભાઈએ શહનાઈ તથા લેરીયા, શ્રીમતી સરલાબહેન આર. ત્રિવેદી ભાવનગર વાદતની ઉંચ સાધના કરી સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં સારી પ્રસિદ્ધિ સંગીત અલંકાર શ્રીમતી સરલાબહેન ત્રિવેદીએ એમ. એ. સુધી મેળવી છે. તેઓ શહનાઈના એક સારા સાધક છે. વિદ્યાધ્યન કરી સંગીતનું પ્રારંભિક અભિનવ દર્શન તેમના પિતાશ્રી શ્રી જયદેવ વી ઠાકોર ભાવનગર રમણીકલાલ પાસેથી ગ્રહણ કરેલું ત્યાર બાદ સંગીત શિક્ષાનું ઉચ ભાવનગરના શ્રી જયદેવ ઠાકારે સંગીતને પ્રાથમિક અભ્યાસ સંગીત અધ્યન શ્રી રસીકલાલ અંધારીયા પાસેથી પ્રાપ્ત કરેલું, તેમના પિતા શ્રી વાસુદેવ ભાઈ પાસે કર્યો હતો. ત્યાર પછી ઉંચ સંગીતના ઘણુ સમારંભમાં પોતાની મધુર ગાયકી દ્વારા શ્રોતાઓને ગાયકીનું શિક્ષણ શ્રી ગજાનન ભાઈ ઠાકર પાસે લઈ સંગીત મનોરંજીત કરી દીધેલા અને સંગીતમાં ઘણી જ પ્રાવિધ્યતા પ્રાપ્ત ક્ષેત્રમાં સારી કિર્તિ સંપાદન કરી હતી. હાલમાં શ્રી જયદેવભાઈ કરેલ છે. વડોદરા રેડીયો સ્ટેશન ઉપર સેવાઓ આપી રહ્યા છે. તેઓ સ ગીત શ્રી માતંગીબહેન એન. ધોળકીયા ભાવનગર સંસારના નામી ગાયક કલાકાર છે. શ્રી માતંગીહેન ધોળકીઆએ સંગીતનું પ્રાથમિક શિક્ષણ શ્રી ઉપેન્દ્રભાઇ ત્રિવેદી, ભાવનગર પોતાના પિતા શ્રી નરેન્દ્ર ધોળકીયા પાસેથી ગ્રહણ કરી સંગીતમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ભારતીય સંગીત સંસારના ગાયક તથા વાદક નિપુણતા મેળવી છે. તેમના પરિવારમાંથી સંગીતને ઉંચ વારસો છે. શ્રી ત્રિવેદીએ સંગીત સાધનાનું ઉંચ જ્ઞાન પ્રાપ્ત કરી બંસરી, ઉતરી આવ્યા છે. તે બહેને બીએ. સુધી વિદ્યાભ્યાસ કર્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy