________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ]
શ્રી લાભુભાઈ કે. પુરોહીત
ભાવનગર પ્રાપ્ત કરી. સૌરાષ્ટ્રમાં ઘણુએ શિષ્ય-શિખ્યાઓ તૈયાર કર્યા. આપ શ્રી. લાભુભાઈએ તબલાવાદનની શિક્ષા શ્રી બાબુભાઈ અંધારીયા એક ભાવનગરરાજ્યને “ પ્રવિણ ગાયક” ની પદવી ધરાવે છે. તથા શ્રી રસીકભાઈ અંધારીયા પાસેથી ગ્રહણ કરી હતી. સૌરાષ્ટ્રના સંગીતની સાધનામાં આપનો અગત્યને ફાળો છે. આપની ગાયકી ઘણાએ સંગીત કલાકારો સાથે તેમણે સંગત કરેલ છે. તેઓ તાલ, લય, રસ, સ્વર ભાવના પ્રાધાન્ય છે. સંગીતપ્રેમી તથા કલાના સાધક છે.
શ્રી મદનજીત મહેતા
ભાવનગર શ્રી નટવરસિંહજી રાઠોડ
ભાવનગર ભાવનગર નિવાસી શ્રી મદનજીત મહેતા વર્ષોથી વિલેપારલે શ્રી નટવરસિંહજીએ તબલાવાદનનું શિક્ષણ શ્રી છોટખાન (મુંબઈ)ના રહીશ છે. તેઓને સંગીતનો વારસો તેમના રવ. માતુશ્રી બીજનેરીવાળા પાસેથી લીધું હતું. આપ અજરડા, દિલ્હી, પુરબ વિદ્યાબેન તરફથી મળેલ છે. સ્વ. વિદ્યાબેન મહેતા ૧૯૩૮થી ૧૯૪૫ ધરાનાના તબલાવાદક છે. આપે સૌરાષ્ટ્રના ઘણએ કલાકારોને સુધી “આકાશવાણ” મુંબઈના ગાયક કલાકાર હતા. બાલ્યવયથી જ તબલાની સંગતી આપેલ છે.
શ્રી મદનજીત મહેતા તબલાવાદક તરીકે મુંબઈ અને ઉપનગરોમાં શ્રી મહેન્દ્રકુમાર જે. ત્રિવેદી
ભાવનગર
ખુબજ જાણીતા છે. મુંબઈના કપ્રિય, વિરકારો, વાદકે અને શ્રી મહેન્દ્રકુમાર ત્રિવેદીએ સુગમ તથા શાસ્ત્રીય સંગીતની શિક્ષા
ગાયક, શ્રી મહેતાની સંગીતકલાથી પરિચિત છે. સ્વભાવે આનંદિત
' તથા નમ્ર છે. શ્રી મહેતાની સંગીતકૃતિઓ જાણીતા કલાકારોના કંઠે શ્રી યશવંત ભટ્ટ તથા શ્રી હર્ષદરાય શર્મા પાસેથી લીધી હતી.
ગવાય છે. સૌરાષ્ટ્રના ઘણાએ સંગીતમંચ ઉપર તેઓએ પ્રોગ્રામ આપ્યા છે. તેઓ એક પ્રભાવશાળી કલાકાર છે.
શ્રી શાંતિલાલ બગડીવાળા
ભાવનગર શ્રી હરિહર એમ, કાપડી
ભાવનગર નિવાસી શ્રી શાંતિલાલભાઈએ તબલાની સાધના - ભાવનગર
બાલ્યવયથી જ કરેલી છે. તેમણે તબલાંની સંગત સ્વ. ગાયક શ્રી - શ્રી હરિહર કાપડીએ એમ.એ. સુધી વિદ્ય ધ્યન કરી, વાયોલીન ,
શંકરરાવ વ્યાસ તથા માસ્તર વસંત સાથે કરી તબલાવાદનની કળામાં તરફ તેમને શિશુવયથી પ્રેમ હોવાથી વાદનની ઉગ્ર સંગીત શિક્ષા
કુશળતા બતાવી અને આ બંને સંગીતકારના મન જીતી લીધા. તેમણે શ્રી અનંતરાવ સ્વરમંડલે પાસેની ગ્રહણ કરી વાયોલીન વાદનમાં
શ્રી શાંતીલાલ એક સૌરાષ્ટ્રના સારા ગુણી તબલાવાદક છે. તેમણે પ્રવિણ્યતા પ્રાપ્ત કરેલ છે. તેઓ લેકગીત અને સુગમ સંગીતનું
તબલાવાદનની તાલીમ તેમના ઘણએ શિષ્યોને આપી છે. તબલાંમાં સર્જન કરે છે. તેમના પિતાશ્રી મેહનલાલ કાપડી ઉંચ સંગીતના
આપ લય તથા શુદ્ધ લયકારીની ભાવનાઓનું દર્શન કરાવે છે. સાધક છે.
શ્રી બળવંતરાય જી. ભટ્ટ
ભાવનગર શ્રી હર્ષદરાય એચ. શર્મા
સંગીતાચાર્ય શ્રી બળવંતરાય ભટ્ટે સંગીતનું પ્રારંભિક અભિશ્રી હર્ષદરાય શર્માએ સંગીતનું તથા વાયોલીનવાદનનું શિક્ષણ નવદર્શન મુંબઈના સંગીત વિદ્યાલયમાં કર્યું હતું. ત્યારબાદ સંગીતનું તેમના સ્વ. પિતાશ્રી હરિભાઈ શર્મા પાસેથી લીધું હતું. તેમના શિક્ષણ ભારતીય સંગીત જગતના મહાન ધુરંધર સ્વ. પંડીત શ્રી પિતાજી સારાએ સૌરાષ્ટ્રના વાયોલીન વાદક હતા. શ્રી હર્ષદરાય ગુજરાતી ઓમકારનાથજી પાસેથી ગ્રહણ કરી શ્રી ભદજીએ ગાન વિદ્યામાં કાવ્યો તથા વર સર્જક છે. રવભાવે શાંત તથા વિવેકશીલ સર્વોપરીપદ સંપાદન કર્યું છે. શ્રી ભદ્રજી ભારતિય કલા ક્ષેત્રના કલાકાર છે.
મહાન ગાયક છે. તેઓ ખ્યાલ, ધ્રુપદ, ધમાર, ડુમરી ઈત્યાદી ગાયશ્રી કાંતિલાલ દવે
ભાવનગર કીઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે. અને બનારસની “હિંદુ વિશ્વ ભાવનગરના સિતારવાદક શ્રી કાંતિલાલ દવે એક ઉંચકેટીના વિદ્યાલય” ના સંગીતાચાર્ય પદને શોભીત કરી રહ્યા છે. તેઓ ગાયસિતારવાદક છે. તેમણે અભિનવ સંગીત મંડળમાં સંગીત દ્વારા કીની સાથે સાથે દિલરૂબા તથા તબલાવાદનમાં પણ સારી પ્રવિણ્યતા ઘણી સેવાઓ આપી છે. તેઓ કલાના સાધક તથા નમ્ર સેવાભાવી ધરાવે છે. શ્રી ભટ્ટજીએ “ભાવરંગ સંગીત હહેરી” નામના સંગીતના કલા પુજારી છે.
ઉંચ કેટીના ગ્રથનું સર્જન પણ કર્યું છે. જેમાં તેમણે ઉંચકક્ષાની શ્રી રમણલાલ એસ. પંડયા
કાવ્ય રચના, મધુરસ્વર તથા કઠીન ભાવોનું ભાવદર્શન કરાવેલ છે. ભાવનગર
આકાશવાણી અમદાવાદ પરથી આપનો પ્રોગ્રામ પ્રસારીત થાય છે. શ્રી રમણલાલ પંડ્યાએ સંગીતનું શિક્ષણ શ્રી જીવરાજભાઈ
ભારતમાં આપના ઘણાએ શિષ્ય-શિષ્યાઓ આપની કલાને પ્રચાર પાસેથી લીધું હતું. શ્રી રમણલાલભાઈ સંગીત તથા સાહિત્યના ગુણી કરે છે કલાકાર છે. આપ આપનું સારૂંએ જીવન પ્રભુભક્તિ તથા એ ગીતની શ્રી લાલજીભાઇ કે. મડીયા '
ભાવનગર સાધનામાં વ્યતિત કરો છો, આપ ભારતના ઘણાં ગુણી કલાસાધના શ્રી લાલજીભાઈએ સંગીતનું પ્રાથમિક અધ્યન “શ્રી કૃષ્ણકુમાર સમાગમમાં આવી ગયા છે. સંગીતમાં આપ ધ્યામ મગ્ન થઈ સિંહજી અંધ ઉદ્યોગશાળા” માં કર્યું હતું. ત્યારબાદ સંગીતનું
વ છે. સંગીતમાં હરિગન ગાવા એ આપનું કર્તવ્ય છે. શાસ્ત્રીય અધ્યન કાંતીલાલ વી. શાહ દ્વારા ગ્રહણું કરી તેઓ સિતાર, શ્રી વાસુદેવ ડી. ઠાકુર
ભાવનગર દિલરૂબા, બંસી, તબલા આદિ વાદ્યો બજાવવામાં સારી પ્રગતિ કરી. શ્રી વાસુદેવભાઈ સંગીતાચાર્યે સંગીતનું ઉચ્ચ શિક્ષણ તેમના શ્રી લાલજીભાઈ શ્રી સત્યનારાયણ સંગીત વિદ્યાલયનું પચીસ વર્ષથી - સ્વ. પિતા શ્રી દલસુખરામ ઠાકુર પાસેથી ગ્રહણ કરી ઉંચ પ્રાવિયત સંચાલન કરે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org