________________
સાંસ્કૃતિક સંદર્ભ અન્ય ]
લીયડ નામના સ’ગીતના મહાન ગ્રંથનું સાત ભાગામાં સર્જન કર્યું. હતું. તેમણે ભાવનગર રાજ્યમાં પોતાની પાસે મહાન ગાયક, ગાય કાએ, વાદનકારાને આશ્રય આપી સાહિત્ય, સંગીત તથા કાવ્યકલાને વિકસાવી હતી. સ્વર્ગસ્થ મહાન સાહેબે તેમના રાવમાં શ્ર ડાયાલાલ શિવરામ નાયક, શ્રી વિઠલરામ, શ્રી દલસુખરામ શ્રી હીરખાં, શ્રી રવીમાં સિનારી, સુરત, શ્રી માનકુવર ગાયીક, આ ચપ્રમાદીયાદકા વિધાને પોતના રાજ્યમાં આય આાપી નાદ કલાને ધમજ પ્રસાહન આપ્યુ હતુ. શ્રી ડાયાલાલ શિવરામ પામે વિશ્વને મહાન સંગીત ગ્રંથ “ સંગીત કલાધર " લખાવી તેમને પ્રકાશિત કરાવી સંગીતની દુનીયામાં શ્રી મહારાજ સાહેબે અમર કિર્તિ પ્રાપ્ત કરી છે. શ્રી સ્વસ્થ મહારાજા સાહેબ સંગીતની સાથેાસાથ કાવ્ય રચનાકાર પણ હતા. સ્વ. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી
ભાવનગર
ભાવનગરના સ્વ. મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબે સંગીત તથા સાહિત્ય સંસારમાં મહાન કલા વિશારદોને આશ્રય આપી ગિતષ્ઠા પ્રત્યે વીજ સહાનુભુતી દર્શાવી હતી. તેમણે પણ નૅમના પિનાકીની જેમ પોતાના રાજ્યમાં સંગીત તથા સાહિત્યકલાને પ્રવસ્થાન આપી સાહીત્ય તથા સગીત શાસ્ત્રોના પ્રચાનું સર્જન કર્યું હતું. તેમણે તેમના રાજ્યમાં શ્રી મહમદમાં બિનકાર, શ્રી નારાય વાર્ડ ચિતારીડ, શ્રી બાનાવ ખાડે જતર ંગ વાદક, શ્રી વાસુદેવ ઠાકુર, શ્રી ગજાનન ઠાકુર, શ્રી બાબાએન ઇત્યાદિ ગાયક, વાદક વિશારદોને પ્રેાત્સાહન તથા આશ્રય આપી નાદ વિદ્યાના અમુલ્ય ફાળા આપ્યા હતા. સને ૧૯૬૩માં ભાવનગરમાં જ્યારે સંગીત પરિષદને આયેાત કરવામાં આવી ત્યારે વિશ્વના મહાન ગાયક પુન્ય પડીત શ્રી ઓમકારનાને આમંત્રણ માપી પાતાના રાજ્ય અંગલામાં નિવાસ કરવા માટે તેડી ગયા. સ્વર્ગસ્થ પડીતશ્રી એમકારનાથજી ઠાકુરને ભાવનગરના નરેશશ્રી પ્રત્યે ઘણુંજ માન તથા પ્રેમાદશ ભાવ હતા. ભાવનગરના વિઓના સંગીત તથા સાહિત્ય
પ્રત્યેના ઉમદા અમર પ્રેમ ભાવના સગીત સાહિત્ય સંસારની કલાની મહાન ભાવનાઓ કદી પણ વિસરી શકો નહિં. તેમણે ક્લાવિશારદાને રાજ્યાશ્રય આપી નાદ વિદ્યાને અહરનિશ સવત રાખી છે. તેમાં ભાવનગર રાજ્યના તથા રાજવીઓને કલાની ભાવના માટેના અમર સંદેશ છે.
મહાકાળે શ્રી વિભૉસ હજી સાહેબ
ભાવનગર
ભાવનગરના નરેશ શ્રી વિરભદ્રસિંહજી સાહેબ સાહિત્ય તથા સંગીતકલાના સાધક છે. આપશ્રી સ ંગીતનું ઉ ચ શિક્ષણ સ ંગીતાચા શ્રી ગજાનનભાઈ ડી. કાકર પાસેથી સપાદીત કરી સિતાર તેમજ તબલા વાદનની કલામાં પાંડીત્ય ધરાવેા છે. આપે આપના રાજ્યમાં ઉ ચ કક્ષાના સંગીત ગાયકોને તથા સંગીત વાદકોને આશ્રય આપી સંગીતકળાને તથા સાહિત્યને ઘણું જ ઉરોજન આપ્યું છે. આપ સાહિત્ય સંગીત પ્રત્યે ઉચ ભાવના ધરાવેા છે. આપશ્રીએ કલાને જીવન અર્પિત કરેલ છે.
કુમાર શ્રી શિવભદ્રસિ હજી
ભાવનગર કુમાર શ્રી શિવરસિંહજી સાર્ડને સંગીત સાધનાનું ફ્રેંચ અખન
Jain Education International
૧૯૭
ભાવનગરના શુન્ય ગાયક શ્રી ગજાનનમા ાકર પાસેથી સંપાદિત “ હતું. ીલા, સિતાર, બા યાદિ પાનકક્ષાનો અભ્યાસ સાધના દ્વારા કરી આપે સંગીતમાં પ્રાયિતા પ્રાપ્ત કરેલ છે. શાસ્ત્રીય સંગીત પ્રત્યે આપ ઉચ ભાવનાએ ધરાવે છે. આપ આપનુ સારૂં'એ જીવન સંગીતકલા પ્રાપ્તિમાં વ્યતિત કરી દો. સંગીતકલા છે માનવ વનનું સાચું ધન છે, અને પ્રશ્ના પ્રાપ્તિ પશુ સંગીત દ્વારા થાય છે. મહારાજા શ્રી જશવતસિંહજી સાહેબ
સાબૂ
શ્રીમાન મહારાજા સાહેબ શ્રી જસવંતસિંહજી સાહેબ ભગતિ કાલિકા માતાના પરમ ઉપાસક છે, અને સાહિત્યશાસ્ત્રના પ્રખર વિદ્વાન છે. ભારતની સગીત સાધનામય સ ંગીતકલાના તેઓ મહાન પુજારી છે. તેમણે તેમના રાજ્યમાં ભારત વર્ષના નાની ગુણી ગાયકો નપા વાર્તાને આશ્રય બાપી. સંગીતકળાને માનવ વનમાં જાગૃતિની
ભાવનાઓનુ મધુર નિલન અર્પિત કરેલ છે. શ્રી મહારાજા સાહેબ એક સારા કાવ્ય રચનાકાર છે. તેમની કાલીમાતાની બનાવેલી કાવ્ય રચનાએ ભારતના નામી ગાયક પ`ડીતશ્રી જસરાજજી સગીતાચા સમય સમય પર ગાય છે. તેમણે બીન, સિનાર, દિલ્લભા, સુબાર યાદિ વાદ્યોની સંગીત તાક્રિમ ભારતવર્ષના ઉસ્તાદ પીળાન પાસેથી ગ્રહણ કરી હતી. અને ગાયકી શ્રી વિષ્ણુનારાયણ ભાતબીછ તથા શ્રી વિષ્ણુ બિખક પાસેથી સપાદિત કરી હતી. ભારતના પ્રથમ કક્ષાના તે સંગીતાચા છે.
શ્રી યશવંત ડી. ભટ્ટ
ભાવનગર સતસબાર ૫. શ્રી ઓમકારનાથના શિષ્ય શ્રી ધરાવત ભટે સંગીતનું પ્રાથમિક અભિનવદન પોતાના પિતાશ્રી દુર્ગા— શંકર ભટ્ટ દ્વારા સપાપ્તિ કર્યું', 'ગીતના ઉચ સરકારાની પત પુન્ય પડીને શ્રી કામકારનાથ ઠાકરના માર્ગદર્શનથી વધારે પ્રતિભાશાળી બની. શ્રી ભટ્ટજી દિલરૂબા, સિતાર, વાયેાલિન,
મેડાનિ રાવણહથા, લ્યુકે, ફ્યુ રાખતા, હાર્મોનિયમ
તારરાહનાઇ આદિ વાઘો પર સારૂં પ્રભુત્વ ધરાવે છે અને સાહિત્ય તથા સંગીતના ઉંચ પ્રભાવશાળી કલાકાર છે. તેમની સગીતકૃતિઓ
k
સંગીત હાથરસ ’ન્યુ. પી., ‘સંગીત કલા વિદ્વાર ”-મિરજ, “ સંગીત કલા ''ગ્વાલીયર “ કશાયન –ાં, * રાત્રિની હાથરસ –યુ પી, “ સંગીતમાધુરી ’-બનારસ આદિ સંગીત માસિકેામાં સમય સમય પર પ્રકાશિત થાય છે. શ્રી ભદ્રની કલા પ્રપે શ્રી સ્થાનસારનાથ સાકુર, શ્રી પંકજ ભલી, શ્રી પડીત જસરાજ, પંડીત ફીરાજ દસ્તુર, સ્વામી શ્રી વલ્લભદાસજી, સ્વ. ૫. ફીશ કાભ, કુમાર શ્રી નરપતસિહ, શ્રી ધર્મશીભાઇ શાહ, શ્રી બાગાય દસ્પતિ, યુ. મહારાણા શ્રી વિજયદેવસાય, સ્વ. શ્રી પ્રભાદેવ, પ ની. આર. દેવધર, ગો ખાર, સી. મહેતા ખાદિ ગુણી કલારનો સાફ માન તાગ ધરાવે છે. ભટ્ટજીની સગીત કલા કૃત્તિઓ ભારતીય સંગીત જગતમાં અભાવ અને સર્વોપરી છે. શ્રી માવત ભટ્ટની સિધ્ધા શ્રી સુબા ક્રિયાકર, શ્ર કૈટી બા ના શિષ્ય ની નદકુમાર ગાહી, શ્રી રાવકુમાર સરખૈયા, શ્રી જાલ ભરૂચા, શ્રી દારા મહેતા, શ્ર! ફ્રેંડી ભરૂચા તેમની ગાયકીનો પ્રચાર કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org