SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ Bes તેઓ બહુજ જુના પ્રમોશન કલાકાર છે. આ ઉપરાંત ખિન્ન ભારતીય આકાશવાણી કાર્યક્રમેામાં તથા રાસ ગરબા સ્પર્ધામાં ભાર્ગદર્શક તરીકે પણ તેમની સગીતજ્ઞતાનો કાળો ખાતાં રહે છે શ્રી હુંદા વ્યાસ અમદાવાઃ અમદાવાદ નિવાસી હર્ષદા વ્યાસને જન્મ લીબડીમાં થયા હતા. બી. એ. સુધીના Academic જ્ઞાનથી જ સ ંતાય ન પામતાં તેમણે સંગીતના વિધિસર અભ્યાસ પણ ચાનુ રાખી ગેજની સ ગીત હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા ઉપરાંત તેમણે દિલ્હીના યુથ ફેસ્ટીવલમાં પણ સાંકૃતિક પ્રતિનિધિ તરીકે કાજરી આપી છે. રેડીયેા તથા સંગીત નૃત્ય નાટીકામાં તેમના અવાજની સુરીલી ફીરતતાનની કલા જોવા મળે છે અમદાવાદના કલાકાર શ્રી જનાર્દન ૨ વનાં તેઓ પની છે. ગુજરાતના ખૂણે સંગીત મુશ પ્રસરાવ્યાં છે. બા કેતુમાન પારધી અમાવાદ સ્વસ્થ શ્રી એમકારનાથજી જેવા સિદ્દહસ્ત સંગીત મહર્ષિની સગત શિક્ષાનો લાભ પામેલા આ ઉડીયા કળાકાર એક નીર ગાયકીના જ સ્વામિ નથી, પરંતુ સ્વર નિયેાજનની પણ સુજ ધરાવે છે. સુન્ની શાસ્ત્રીય ગાઢ અને અવાજની ફિક્ત જેમની વિષેશતા કે. એવા કલાકારની પ્રતિમા હરથી થાય. રીયા પો પાંગવી શરૂ થઈ. આજે તેઓ કાશવાણી અમદાવાદના સુપ્રતિષ્ઠિત કલાકાર છે. શ્રી જનાર્દન રાવળ મુળ સૌરાષ્ટ્રના આ કલાકાર કાયદાના આંતક તથા સરકારી કમ ચારી દવા છતાં સંગીતમાં વનસ મધુર ગંભીર અવાજ ધરાવતાં આ કલાકાર ગીતાની અને વિશિષ્ટ રજુઆત માટે નોંધનીય છે. શ્રી દિલીપ પટેલ અમદાવાદ વ્યવસાયે ધરાવે છે. ભાવવાહી અમદાવાદ અમદાવાદની ગુજરાત કૅલેજમાં બી. એ. પાસ કરવા સાથે કોલેજ જીવન દરમિયાન પણ સંગીત સાધના ચાલુ રાખી અનેક સંગીત હરીફાઈ એમાં પ્રથમ સ્થાન સ`પાદીત કરી ચુકેલા આ શાકારે 'ગીતની વિધિસરની શિક્ષા મેળવી ગાંધર્વ ભાવિદ્યાલયનો સંગીત વિશારદની ઉપાધી હાંસલ કરી ૧૫૨ થી તે આકાશવાણી પરથી સુગમ સંગીત રજુ કરતાં આવ્યાં છે. રેડીયે। સિવાય અનેક જાહેર સંગીન કાર્યક્રમ આપેલાં છે. અને કતિની હરીફાઇ એમાં પણ ભાગ લીધેલ છે. વ્યવસાયે તેએ વીકેાના માઁચારી છે. શ્રી જયંત દેસાાઇ અમદાવાદ ખાધ્યવયથી જ સ'ગીત શોખ ધરાવતા શ્રી જ્યંત દેસાઈ ૧૯૪૯થી રેડીયા કલાકાર તરીકે સ`ગીતના કાર્યક્રમે। આપી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના તે સ્નાતક છે. ૧૯૫૫ ના યુથ ફેસ્ટી વજ્રમાં સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે ગુજરાત યુનિવર્સિટી ના તેમણે રાજરી આપેલી. Jain Education International [ બૃહદ ગુજરાતની અસ્મિતા શ્રી રામભદ્વારી રસાક અમદાવાદ મૂળ વિશનગરના આ સંગીત કલાધર એમ.ભેંસી, કાવા ઉપરાંત હાલ પી. એચડી.ના અભ્યાસી તથા ગુજરાત કૉલેજના પ્રાધ્યાપક છે. તેમણે મૃદુ ગહન અવાજની શાસ્ત્ર યતા સાથે પ્રયોગ શીલતાનો સમન્વય સાધી સ ંગીત ક્ષેત્રે અવનવી પ્રતિષ્ઠા જમાવી છે. અમદાવાદની સ્વર સંસ્થા સંગીત ‘શ્રુતિ’ ના તે સચાલક છે. શ્રી મધુસુદન શાસ્રો અમદાવાદ ચ્છા પર વર્ષથી અમદાવાદ—ડા ભાકાશવાણી પરથી ગુંજતા થયેલા શ્રી મધુસુદન શાસ્ત્રીના મધુર ગંભીર અવાજ ગીતેાની ભાવવાહી શબ્દ સ્વરરચના સાથે પ્રશંશનિય છે. વડાદરા સંગીત મહાવિદ્યાલયમાં ત્રણ વર્ષ સંગીતની ક્રિયા કપ બી. ઈ. થયેલા વ્યવસાય નર ના ખાતે યોજાયેલ રવિંદ્ર સંગીતની માનો પણ ભાગ લીધા હતા. શ્રી સુરેશ જાની અમદાવાદ સ્વસ્થ પડીને આ મામકારનાથ ઠાકર સાંનિધ્યમાં શાસ્ત્રીય મૃગીતની રિક્ષા પામેલા શ્રી સુરેશ જાની શા બે દાયકાથી ગુમ માતમાં સંગીન ગીતા ગાતા ભાવ્યા છે. કા પર વર્ષ થી કાશવાણીના અમદાવાદ, દિલ્હી યાર્દ કેન્દ્ર પથી તેમણે ક પતા મુખ્યા છે. ડીયો સિવાય ત્યનાટિકામમાં પણ સંમના સ્વર પ્રજાતિ થાય છે. 'ગીત ગાય ઉપરાંત સ્વર નિયોજન ક્ષેત્રે પણ તેમની કલાસિદ્ધિ ઉલ્લેખનિય છે. શ્રી પુષ્પા છાયા રાય જુનાગઢમાં જન્મેલા શ્રી પુષ્પા છાયાએ સંગીતના વિષય સાથે એમ. એ. કરવા ઉપરાંત સ ́ગીત વિશારદની પદવી મેળવી છે. એમના મધુર અવાજ રાજકોટ રેડીયેા પરથી પ્રસારિત થાય છે. તેઓ સુપ્રસિદ્ધ સ્વર નિયેાજક શ્રી ઉપેદ્ર ત્રિવેદીના પત્ની છે, શ્રી કમલ બારોટ દારેસલામમાં જન્મેલા આ સુપ્રસિદ્ધ પાગાઈકાએ મુંબઈની સેન્દ્રીયસ કાલેજમાં બી. એ. ની પરિક્ષા પસાર કરી મુખ્યવસ્થિત ઉસ્તાદ અબ્દુલ રહેમાનખાન તથા સ્નેહલ ભાટકર પાસે સંગીતની સુવ્યવસ્થિત તાલીમ પ્રાપ્ત કરી, આજ સુધીમાં ઘણા હિંદી ફીલ્મમાં પ્લેબેક આપી ચુકેલ છે. હાલમાં તેઓ ઉસ્તાદ ગુઝામ મુસ્તકાખાની રાહબરીમાં સંગીત શિક્ષા લઈ રહ્યા છે. ભારતની ચ કલાધાત્રીમાં સ’ગીતપ્રાવિણ્ય પ્રાપ્ત કરેલ છે. શ્રી નીના શાહું ઈન્ડા અમેરીકન સેઃસાયટીના સ ંગીત નૃત્ય વિભાગના માનદ મંત્રી શ્રી નીના શાહની સુગમ સંગીતની ભૂમિકા શાસ્ત્રીય સંગીતના વિધિસરના અભ્યાસમાં રહેલી છે. મુંબઈ ડીયા પરથી તેમના સુગમ સંગીત તથા શાસ્ત્રીય સંગીતના મધુર રવર પ્રસારિત થાય છે. તેઓએ સંગીત શિક્ષા શ્ર હાફીઝઅલીખાન પાસેથી સપાદન કરી હતી. શ્રી નિરૂપમા શેઠ ગાંડાના દિવાન પરિવારમાં જન્મેશ ને અભિનંત સકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy