SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ બી. એ. સુધી વિદ્યાભ્યાસ કર્યા પછી પાસવાનનું ણિત તેમના પિતા પાસેથી લીધુ હતુ, ત્યારબાદ "ચ સગીતની શિક્ષા ભારતના ગુણીજના પાસેથી લઈ વાયેાલિન વાદનમાં આપે ઘણીજ પ્રાવિણ્યતા પ્રાપ્ત કરેલ છે. અમદાવાદ રેડીયા ઉપરથી આપનુ. વાયેઝિન વાદન સમય સમય પર પ્રસારિત થાય છે. આપે ઘણા સંગીત સાધકો સાથે વાયેાલિનની સંગત કરી પ્રશંસા પ્રાપ્ત કરેલ છે. શ્રી નન્હેબાન અમદાવાદ સીત કલા વિશારદ શ્રી નીખાન સાથે સંગીતનું રિઝો આપા ધાણાનો વરથ ઉસ્તાદ શ્રી ફૈયાઝ હુસેનખાન માહિગ પાસેથી લઈ આત્રા ધરાનાના સંગીત સુરો અભદાવાદની તથા ગુજરાતની પસ્તી ઉપર પ્રસારિત કર્યાં. તેઓ શાપ સંગીતના એક અજોડ સ’ગીત સાધક છે. શ્રી ગુલામ રસુલખાં વડાદરા ભારતીય સંગીત સંસારના અદ્ભુત હારમાનીયમ વાદક શ્રી ગુલામ રસુલાતે સંગીતની તાલીમ સ્વસ્થ શ્રી યાહુસેનખાન પાસેથી પ્રભુ કરી. હાર્મોનિયમવાદન બ્રામાં નિષ્ઠાના પ્રાપ્ત કરી ભારતના પર્વે સંગીત સાધકોની હાર્મોનીયમમાતમાં ચાન કરી સંગીત સંસારમાં સારૂં સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભારતના ઉચ વાદનકશામાં તેઓ સારૂં ભાન ધરાવે છે. શ્રી મયુરીબ્ઝન ખરે અમદાવાદ શ્રી મથુરીબેન ખરેએ સંગીતનું શાસ્ત્રોક્ત શિક્ષણ તેમના સ્વ. સ્થ પિતા શ્રી નારાયતુ માધર ખરે સાહેબ પાસેથી મણ કરી. આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પરથી સંગીતના મધુર નાદ પ્રસારીત કર્યા કે જે મધુર સંગીત. ભાવનાઓનું ગુન તથા નાગનુ મધુર મિશન મમ્પ્યુરી ઉનની અગીત કલામાં દેખાઈ આવે છે. કે જે બહેનનું સંગીત ભક્તીભાવના પ્રધાન્ય છે. શ્રી ચંપકલાલ સી. નાયક અમદાવાદ અમદાવાદના શ્રી ચંપકલાલ સી. નાયક સંગીત વિશારદને સંગીતના સંસ્કાર તેમના પરિવારમાંથી સ્ફુરીત થયા હતા. ખ્યાલ, ધમાર ભીની ગાયકીના તેમા એક ચણાના માયક છે. અમદાવાદના શ્રી ભાતખંડ " સત્યંત વિદ્યાભ્રમના તે સંગીતાચાય . તેનો સંગીતના ક્ષેત્રમાં વાયે શિષ્ય પા શિખાને મિક્ષા આપી સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને તેએાએ સંગીતના ઉગ્ર થ લખી પ્રકાશિત કર્યા છે. અમદાવાદ રેડીયેા પર તેમના સંગીત પ્રોગ્રામ પ્રસારીત થાય છે. અને “ ગીત “ માસિકમાં તેઓની ચનો પ્રકાશિત થાય છે. શ્રી અરિવંદ એન. પરીખ અમદાવાદ શ્રી અરવિંદ પરીખ સિતાર વાદનાચાર્ય ગ્યે પ્રારંભિક લિખા વાદનનું સંગીત શિક્ષણુ શ્રી ગોપાલરાવ જો છ પાસેથી ગ્રહણ કર્યું હતું દલબાવાદનની સાથેોસાથ માલીનથી વાયેાલીન સાધનાકી આ ત્રણે વાઘોની વાનામાં સારી વચ્ચેના પ્રાપ્ત કરી. થાપા માં શ્રી વિમું ઘર કિંન ત્યાં વાતની Jain Education International * કપાતના મિતા વિજ્ઞાત મેનખાંની વિસ્તાર કળા તે વાઘના તેમને ઘણોજ શોખ વધો. મારે સિતાર વાદનનુ ફ્રેંચ શિષ્ણુ શ્રીાિત હુશેનખાં પાસેથી સપાદીત કરી સ’ગીતની દુનિયામાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી. ભારતના ઘણાએ સંગીત સમાર ંભોમાં આપના સિતાર વાદનના સંગીત પ્રે.ગ્રામ થયેલા હતા જેમાં આપે આપના તાર વાદનની સાધનાથી ઘણાંએ સંગીત પ્રેમી શ્રેાતાઓને મને મુગ્ધ કરી દીધા હતા. સિતાર વાદનના આપ શ્રેષ્ઠ કલાકાર છે. શ્રીમતી કીશારી પરીખ અમદાવાદ શ્રીમતી કીશોરીબેન પરીખે સંગીતનું પ્રામિક ન શ્રી હર્ષે માસ્તર ત્થા શ્રી કાદીરબક્ષખાં પાસેથી ગ્રહણ કર્યુ” હતું. ત્યાર બાદ કારોના ઘરાનાના પ્રખ્યાત સ્વસ્થ ગાયનાચાર્ય શ્રી યશવંત પુરોહીત પાસેથી તાલીમ લઈ અમતક્ષેત્રમાં સારી નામના મેળવી. શ્રી ઉસ્તાદ નિયાઝ અહમદ ત્યા ઉસ્તાદ કૈયાઝ અહમદ પાસે પણ સંગીતના પંચસકારો મેળવી સંગીની ગાયકીમાં સ્મૃતિ પ્રાવિણ્યતા સંપાદિત કરી સ’ગીત કલામાં સારી પ્રભુતા પ્રાપ્ત કરી. ત્યાર બાદ આપને નૃત્ય કલાનું ઉચ શિક્ષણુ ગુરૂ શ્રી વિપિનસિંહ પાસેથી સપાદીત કરી, ભરતનાટયમ, કથક, મણીપુરી નૃત્યમાં ધણી જ પ્રાવિણ્યતા પ્રાપ્ત કરી. સંગીતની ગાયકીમાં આપને સ્વસ્થ ગાયકશ્રી વિલાયતહુસેનખાનનું સારૂ માદન મળ્યું. સંગીતના ઘણાએ સમારામાં ભાગ લઈ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી. સિતાર વારનાચાર્ય શ્રી વિરચંદ પરીખની આપ ધર્મપત્ની છે. આપે આકાશવાણીના વિભિન્ન રેડીયેા પરથી સંગીત પ્રોગ્રામ પ્રસારીત કર્યા હતા. સ`ગીતાચાય 31. પ્રદીકુમાર દિક્ષિત વાન સંગીતાચાય કરી ડીનિમ સંત કલા સાધનાની ઈંગ કલા પ્રાપ્તિ ભારતીય સંગીતસમ્રાટ સ્વ. પૂછ્યું પંડીત શ્રી કારનોય દારા પ્રળુ કરી હતી. શ્રી વિશે ખ્યાલ ધ્રુપદ, ધમાર, ઠુમરી ઈત્યાદીની ગાયકી પર રવર સાધના કરી ભારતીય સ ંગીત કલા ક્ષેત્રમાં પ્રતિષ્ઠાવાન ગાયકનું ચ પદ પ્રાપ્ત કરેલ છે. સ્વ. પંડીતજીની સંગીત કલાને પેાતાના જીવનમાં ઉતારી સારાયે ગુજરાતમાં શ્રી દિક્ષીતએ પ્રચાર કર્યો છે. શ્રીવિશ્વ ભારતી કોઈજ બનારસના આચાર્યપદ આ ગીત કોના શિખા તૈયાર કરી રહ્યા છે. ભાીય સમાન ફળા સાધાનાં ભાપનું થયું પેક સ્થાન છે. શ્રી વિષ્ણુમાર એસ. દેસાઈ વર શ્રી વિશ્વકુમાર પૈસા સંગીત તથા સાહ્નિક્ષેત્રના ઉંચા કલા સાધક છે. જી દેસાઈ ભારતવર્ષના ઘણાએ અગન ગિરના સભામમાં. આવી મંત્રીત જિલ્લાના ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ કરેલ છે. શ્રી દેશાએ બરોડામાં રહી સંગીત ગાયકીને પણ અભ્યાસ મ ને ખરેડા તો વિનાનું ધામ છે, અને ઘણાએ કલા સાધકોને જન્મ આપેલ છે. શ્રી દેસાઇએ સંગીત તથા સાહિયના ઘણાએ ગ્રંથે સજત કરી ભારતીય કલા ક્ષેત્રે સાદુ કરેલ છે. આપ એક તતા ઊદો સાધક યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy