SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંવર મ ] પ્રતિભાશાલી ગાયક છે. આપને આપની ગાયકીનુ સગીત પ્રોગ્રામ મુંબઈ રેડીયા, અમદાવાદ રેડીયેા, તથા રાજકોટ રેડીયેા પરથી પ્રસા રીત થાય છે. સ્વર, શબ્દ, તાલ, લય અને તાનના પ્રકારામાં આપ હુજ પ્રાજિષતા ધરાવે છે. ભારતવરના સર્વશ્રેષ્ઠ ગામોમાં આાપની વિનૂં થાય છૅ. આપનુ શિષ્ય આપની ગાયકીના પ્રચાર કરે છે. શ્રી વિલાસ ખાંડેકર અમદાવાદ શ્રી વિશ્વાડી ખાંડેકર સંગીત વિશારદ ખ્યાલ ગાયકી પ્રત્યે અદ્ભૂત માતા દર્શાવે છે. તેમણે સંગીત વિદ્યાનું ઊઁચ શિક્ષણ પ્રાપ્ત કરી અમદાવાદ સંગીત મંચ પરથી પેાતાના મધુર કંઠ દ્વારા અમદાવાદની સંગીત પ્રિય જનતાના મન રંજીત કરેલ છે. સંગીત કલા ક્ષેત્રમાં આપની ગાયકીનુ પ્રણવસ્થાન છે. આયના સંગીત શિલ્પો આપની ગાયકીના પ્રચાર કરે છે. આકાશવાણી પરથી આપના સંગીત પ્રાપામ પ્રાપ્તિ થાય છે. શ્રી નારાય ડુલકર અમદાવાદ સંગીતાચાર્ય શ્રી ક્રિષ્નારાવ 'ડુલકરજીએ સંગીતની ઉંચી શિક્ષા ભારતના સંગીતરત્ન પડિત અનંત મનેાહર જોશી પાસેથી અણુ કરી શ્વાલીયર ઘરાનાની ગાયકીમાં અતિ પડીય સપાન કર્યું". આપે ભારતીય સંગીતના સંદેશ પૂર્વ આફ્રિકા, ગુજરાત, સૌરાષ્ટ્ર ઇત્યાદિ દેશમાં સંગીત સાધના દ્વારા પ્રસારીત કર્યા છે. આપ બેંક બનવર્ષના ગ્રેષ્ઠ ગાયક છે. ઝિ માસ્ટર્સ બાઈસ રેકર્ડ કંપનીએ આપની ધ્વનિ મુદ્રિકા પ્રકાશીત કરેલી છે. કે જે શ્રેણી જ પ્રશંસનીય છે. ભાપે ઉત્તમ સંગીન પાનું સર્જન કરેલ છે. કે જે સુખેાધ ભજનાવલી ” અને “ ગીત વિહાર '' કે જે સંગીત સ્તકા બારીય સંગીત કલા સાધક માટે ઉપયોગ સિદ્ધ છે. “ ગુજરાત સંગીન વિદ્યાલય ના આપ ગીત પ્રન્સીપાલ છે. આપે સગંતમાં ધણા શિષ્યો અને શિષ્યા તૈયાર કરેલ છે. જે આપની કલાનું દન સંગીત દ્વારા પ્રકાશીત કરી રહ્યા છે. શ્રી રવજીભાઇ એચ. પટેલ " અમદાવાદ શ્રી બાઈ બે મીતનું ચાશિ સ્વયંશ સંગીત શાસ્ત્રી શ્રી નારાજી મોઉપર ભરે પાસેથી સપાદીત કર્યું" હતું. ત્યાર પછી ઊઁચ ગાયકીનું અભિનવ દર્શન ભારતીય સંગીતસમ્રાટ સ્વ ૬. ર૬ યા હુસેનખાન પાસેથી લઇ બાપે સૌરીન અભાવગેમાં ગાયકીની પ્ર વિષ્યતા બતાવી સારાયે ગુજરાતમાં સંગીતનેા સાત્રના દ્વારા પ્રચાર કર્યો. આપ એક ગુજરાતના સર્વશ્રેષ્ઠ ગાયનાચાર્ય છે. આપ બૃહદ ગુજરાત સંગીતના સંગીત આચાર્ય તથા પ્રિન્સીપાલ છે. આપે ઘણાએ સંગીત પ્રથાનું સર્જન કર્યું છે. સંગીતક્ષેત્રમાં આપે ઘણા સંગીત શિષ્યો તથા સિધ્ધામા તા કરી છે. ભાષ આપનું જીવન મગીત ધનમાં વ્યતિત શ . શ્રી પ્રાણલાલ વી. શાહુ અમાવાદ શ્રી પ્રાણલાલ શાહ સંગીત અલંકાર સ ંગીતનું ચ અધ્યયન તથા પ્રાવિણ્યતા પ્રાપ્ત કરી છે. આપ સ'ગીત ગાયકીમાં તથા વાયોલીનમાં અતિ પ્રાવિયતા ધરાવે છે. આપે સંગીતક્ષેત્રમાં ઘણા સગીત શિખો અને વિષાકો તૈયાર કરેક છે. આપે ગીત Jain Education International ૫૧ પુસ્તકનું સર્જન કરેલ છે. “સરળ સંગીત શાસ્ત્ર” કે જે સંગીત વિદ્યાર્થીઓને માટે ધ ું જ ઉપયોગી છે. આપ એક ભારતીય સંગીતના વિદ્વાન કલાકાર છે. સ્વામી શ્રી મુકતાનજી મહારાજ ગણેશપુરી ગણેશપુરી ગુજરાતના સ્વામી શ્રી મુક્તાનંદજી મહારાજ સંગીત, સાહિત્ય, યોગ, મંત્રના મહાન ઉપાસક છે. તેઓએ સ'ગીતકલાના નાદ વેદ ઉપર એટલી નધી ઉંચ સાધના કરી છે કે જેની સીમા નથી. શ્રી સ્વામીજી ગાન તથા વાદન કલાના એક મહાન આરાધક તથા પાંડીત્યપદ ગ્રહણ કરેલ છે. તેના ગણેશપુરીમાં આશ્રમ છે. જ્યાં તે તેમનું સારૂ એ જીવન લલિત કલા સાધનામાં વ્યતિત કરે છે. તેઓ ગાન વિદ્યાની સાધનાની સાથેાસાથ સાહિત્યવિદ્યાના પણ એક મહાન આચાર્ય છે. ભારતીય જગતના ઘણા સંગીતકલા વિસ્તારો તેમ પાસે આવે છે અને સ્વામી પાસેથી સંગીતનું રસ પાન કરે છે. સ્વ. શ્રી નાગરવાસ છે. હીલરૂબા રમ્રાટ અમદાવાદ અમદાવાદના સુપ્રસિદ્ધ શિખા શ્રાટ શ્રી નાગદાસભાઇએ સંગીતનું અધ્યયન તેમના પિતાશ્રી તથા મુ`બઈની ‘વિકટારીયા મેમોરીયલ સ્કુલ ફાર ધી બ્લાંડ"માં સાંગીતનું રક્ષણ તથા જીવનમાં ચ સંસ્કારાને વારસા મળ્યા હતા. ત્યાર પછી દિલરૂબા વાદનનું ઊઁચ શિક્ષણ શ્રી નાગરદાસે શ્રી શંકરરાવ કેશવ પાસેથી પ્રભુ ી સગીતના સુસારમાં દિન્નખા વાનમાં અતિ પ્રાવિદ્ધતા પ્રાપ્ત કરી, તેઓ અમદાવાદ રેડીયા સ્ટેશન પર સંગીતના એક મહાન “કલાવત” તરીકે સંગીતના વિભાગમાં નાકરી કરી હતી. શ્રી નાગરદાસે દિલરૂબા વાદનની સંગત સ્વ. શ્રી એમકારનાથ, પ્રે. નિસારહુસેન, શ્રી રજબઅલીખાં, પ્રા. રાતાનજનકર, પ્રે। નારાયણ બ્યાસ, પ્રા. વિનાયકરાવ પટવર્ધન મા વસન ઈત્યાદિ સંગહા સાથે વાદન સંગત કરી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. શ્રી, ભાતખંડેજી તથા શ્રી વિષ્ણુદિગંબરજીના પશુ તે સમાગમમાં આવી ગયા હતા. વાર તેઓો. તેમના દિલની ગતથી વિભા ઉપર મારી વગાડી ક યા ને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતના તેઓ સર્વશ્રેષ્ઠ વાદક હતા. થોડાએક યા પહેલા આ ફિબોના વાનના ફ્રેંચ કાિિહિના સ્વર્ગવાસ થયેલ શ્રી સારા (મશહુર હિંગ) વાકા ક્રષ્ન ગનની મેમનુ પાર્ષીકા શ્રી શારદાત્રે સૂ એરાઉન્ડ ધી વર્ડ, પ્યાર મહાબત યાદિ ફિલ્મોમાં કર્ડ આપી ભારતીય સ’ગીતના રસિયા પ્રેક્ષકાને પોતાના મધુર અવાજથી મને આકર્ષિત કરી દીધેલ છે. તેમણે ૬. ગીતનું માંગશો ાિના માહુર સંગીતસક શ્રી યકીશન દ્વારા સમર્પિત થયેલ છે. આ નવી સંગીત કાકાને ક્રીમ મગારનાં બાવવાનું માન શ્રી કીશનને ઘટે છે. શ્રી શારદા ચિત્રજગતની એક મહાત મધુર સ્વર સાધીકા છે. શ્રી બાલાલ શાહુ અમદાવાદ અમદાવાદના સ’ગીત અલકાર શ્રી ભાઇલાલ શાહે 'ગીતનુ’ ઉ ચ અધ્યન તથા સ`ગીતકલાની પ્રાપ્તિમાં પેાતાનુ જીવન સમર્પિત કરેલ છે. તે શાસ્ત્રીય તથા સુગમ સ’ગીતના મહાન સાધક છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy