SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં ગરમ પાણીના ઝરાઓ ખનિજ તત્ત્વા ધરાવતું જળ એ કાઈ પણ દેશની દોલત ગણાય છે. ભાપણા દેશમાં તેમજ ગુજરાતમાં-પશુ આવા ડારાના તુ જેઈ એ તેના ઉપયોગ થતો નથી. ખાસ કરીને ગરમ પાણીના એ ‘ ઝરણાંએ એના પાણીમાં સમાયેલા ખનિજ તત્ત્વા, એના વિવિધ ખેગા, સુત્રા વગેરે વિશિષ્ટ અભ્યાસ માગી લે છે. યુરોપમાં તા ગરમ પાણીના ઝરા ધરાવતા સ્થળાના વિકાસ માટે ખાસ પ્રયન કરવામાં આવે છે. જર્મની, ફ્રાન્સ ( Air les Bains), ઈંગ્લેડ (Bath) અને જાપાન જેવા દેશોમાં ગરમ પાણીના ઝરાના પિવા અને અન્ય દર્દીમાં રાહત માટે બહુ મેરા પ્રમાણમાં ઉપયોગ કરાય છે. ભારતમાં પણ જે કેટલાક રાજ્યોમાં ગરમ પાણીના ઝરાએ ભાવેલા છે. તેમાં હિંમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય મુખ્ય છે. આખા દેશમાં સૌથી વધુમાં વધુ ગરમ પાણીનો ઝરો હિંમાચલ પ્રદેશમાં કુલ ઘાટીમાં આવે છે. ગામતાં કુદરતી સંપત્તિરૂપ આવા ઝરા ધરાવતા સ્થળેા અને એની આસપાસના વિસ્તારના વિકાસ માટે આપણે ત્યાં જોઈએ તેવા વરિષ્ઠત પ્રયાસે થયા નથી. કેટલાક જ્ઞાો વિષેની વિગતા તાર પૂરેપૂરી પ્રકારમાં પણ આવી નથી. અલબત્ત; મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રજેશ્વરી (રાજ્ઞેશ્વરી) ખાતે આવેલા ગરમ પાીના ઝરા જાહીતા છે અને તેના કઈક અંશે વિકાસ પણ થયા છે. દેશ ભરમાં વેરિવખેર પથરાયેલા ગરમપાણીના ઝરામ્યાના લોકોને ખ્યાલ આપવામાં આવે, સરા, વાહન વ્યવહારને યોગ્ય ભાગથી તેમને સાંકળવામાં આવે અને પ્રવાસધામાં તરીકે તેમને વિકસાવવામાં આવે, યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે તો લોકો કુદરતી ગુણ ધરાવતા જળ રાશિનો ઉલ્લેગ ગુ કરી શકે અને સતિ સૌંદર્ય ધરાવતા ટાંકા પ્રવાસીમાને મુલાકાત માટે આકર્ષે પણ ખરાં. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ગરમ પાણીના વાઓ એ ફળ અાનો અને પીડાતા લોકો માટે જ લાભદાયી છે. પરંતુ તંદુરસ્ત અને નિચગી બોર્ડ પણ જે આ કામે યોગ્ય સાતો પૂરી પાડવામાં આવે તો તેની મુલાકાતે ઉમરે કેટલાક લેડના મનમાં આવા પ્રકારની બીક પણ ઘર કરી ગઈ હોય છે કે ત્રિષ્ટ લો. જ્યાં સ્નાન કરતાં ડ્રાય ત્યાં સ્નાન કરવાથી પોનાને પણ ડૅમ લાગુ પડશે. પરંતુ આવી બીક લોકિ અને યોગ્ય પ્રચાર દ્રારા દૂર કરી શકાય. દેશભરના ગરમપાણીના ઝરાઓમાં સરેરાશ આખું વધુ પાણી ઠુ છે કે નહી અને તુ ર પાણીનું વધુમાં વધુ ઉષ્ણતામાન અને એનાં Jain Education International —શ્રી રશ્મિન મહેતા ચોમાસા પહેલાં અને પછી ગરમ પાણીના ઝરામાં થતા ફેરફાર, પાછુંીના ઔષધિય ગુણો વગેરેના વિગતવાર અભ્યાસ કરીને જે ખાઓ રાષગ્ય લાગે તેનો કે હાડ્રો-ચેરાપી કે કેન્દ્રો ન પણ ઉલ્લેખ તરીકે થઈ શકે. કેટલુ પાણી વહે છે; તેનું પ્રભાગ, ભાવા ઉષ્ણતામાન એ ગુજરાતમાં સુરત જિલ્લામાં નર્સ, પંચમહાલ જિલ્લામાં ટુવા; ખેડા જિલ્લામાં લસુન્દ્રા અને જૂનાગઢ જિલ્લામાં તુલસીશ્યામ ખાતે આવેલા ગરમ પાણીના ઝરા થાડા-ઘણા જાણીતા છે. મહદ્ અશે ગરમ પાણીના ઝરાઓ સાથે ધાર્મિક મહત્ત્વ પણ સાંકળી લેવામાં ભાવે છે અને તેની આસપાસ એકાદ મંદિર પણ હોય છે. અમુક દિવસે.એ ત્યાં મેળા ભરાય છે અને એ પ્રસંગ માં માનવમેદની ઉમટે છે... કેટલાક શ્રદ્ધાળુ યાત્રાળુ તરીકે અને કેટલાક કેવળ કુતુહલથી. જ્યારે બહુ મોટી સખ્યામાં બેઠો ઉપરના ઢાય ત્યારે ખાવાં થળાએ દુરસ્તીની સહીસલામતી અને ચેપી રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાચ્ય પગલાં પશુ ભરવામાં આવે છે, ! ગરમ પાણીના ઝરા યિ Igneous] ખડકાને આભારી છે, એ તા સુવિદિત છે, ઉનઈ- વલસાડ જિલ્લાના ખાતેના ગરમ પાણીના ઝરા આવેલા છે. આ ઝરાના પાણીનું વાંસદા તાલુકામાં આવેલા ઉનર્દ દરિયા કિનારાથી ૧૬ માઈલ દૂર કુતામાન ૧૩ થી ૧૭૫” કે, રહે છે અને દર કલાકે પાણીના સરેરાશ પ્રવાહ ૪,૦૦૦ ગેલન તો તૈય છે. આ કોનુ પાછી મુખ દાશ પીવાથી તેની ખાસ કઈ ઔષધીય અસર થતી નથી; પરંતુ તેમાં કોરિન [ Fluerine ] નાં જે તત્ત્વા હોય છે તેનાં કારણે પીવાના પાણી તરીકે લાંખે સમય તેના સતત સામાન્ય ઉપયોગ કરવામાં આવે તે સલામતિ બર્યું નથી. આમ છતાં હાઈડ્રો-ઘેરાપી ઉપચાર માટે તેનો ઉપયોગ થઈ શકે તેમ છે, ઉનઈ એ ખીલીમોરા-વધાઇ લાઈન ઉપર (૫. રેલ્વે)નું રેલ્વે સ્ટેશન છે, અને તે મેટર રસ્તે જવુ હોય તો બીલીમોરાથી કા ૩૦ માઈલ દૂર આવેલુ છે. ખીલીમારાથી વાંસદા જતી એસ, ટી, ની ભેંસ મારફતે પણ ત્યાં જઈ શકાય છે. રસ્તો સારા છે અને રસ્તાની બંને બાજુએ ક્ષેા હાવાથી રળિયામણા દાગે છે. ત્યાં રેસ્ટ હાઉસ અને ધર્મશાળા પત્ર છે, જુદી જુદી કાનના લોકો જુદી જુદી ધર્મશાળામાતા ઉપયાગ કરી શકે છે. ઉનઈ એ ઈમારતી લાકડાના વ્યાપારનુ કેન્દ્ર છે. નર્કનું બૃષ્ણામાન શિયાળામાં પ કે જેટલું રામ જ્યારે ઉનાળામાં ૧૧૫ રૂ. તૈય છે. આ સ્થળની મુલાકાત લેવા માટે સપ્ટેમ્બરથી નવેમ્બર અને ફ્રેબ્રુઆરીથી માર્ચને સમય સારામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy