SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ સરકૃતિ સદ બન્ય] ૫૩૬ પંચેલી તે સંસ્થાના આટલા ત્વરિત વિકાસ અને પ્રગતિના ઉપરાંત ભરણપોષણની જવાબદારી પિતાના શીરે આવી પ્રણેતા છે. નઈ તાલિમની નમનેદાર શાળા ઉપરાંત વિશાળ પડી. ૧૯૩૮ માં ફરી પ્રાથમિક પરિક્ષા આપી અને રાજજમીન, મકાન, મશીનો અને વિપુભ વિદ્યાથી–ધન ધરાવતી કેટમાં બાર્ટન ટ્રેઈનીંગ કેલેજમાં ત્રણ વર્ષ ૧૯૪૧ માં પૂરા આ સંસ્થા માત્ર ગુજરાતની જ નહીં, ભારતની એક વિશિષ્ટ કર્યા. આજે વાંકાનેરની કન્યાશાળામાં મૂખ્ય આચાર્ય છે. સંસ્થા છે. શ્રી દશક એક ઉમદા અધ્યાપક હોવા ઉપરાંત સ્ત્રીઓને સ્વમાનથી રહી શકવા અને સ્ત્રી જાતનું રક્ષણ સાહિત્યકાર અને ગુજરાત વિધાનસભાના પણ સદસ્ય છે. કરવા ધાર્મિક શિક્ષણ આપવું જરૂરી છે તેમ તેઓ માને છે. “ઝેર તો પીધાં છે જાણી જાણી” દ્વારા તેઓ સાહિત્યકાશમાં શ્રી બી. એલ. કાજી સાહેબ વિશેષ પ્રકાશે છે. મોરબીમાં શિક્ષણની પ્રગતિ ઘણા વર્ષોથી ચાલુ છે. રા, સા. મહીપતરામ નીલકંઠ મોરબીની વી. સી. હાઈસ્કૂલના આચાર્યપદે ૧૯૩૯થી વડનગરા નાગર ગૃહસ્થને ત્યાં ૩-૧૨-૧૮૨૯માં જન્મ. ૧૯૪૬ સુધી સેવાઓ આપી શ્રી કાજી સાહેબે શિક્ષણની અભ્યાસ પછી અમદાવાદમાં એકટીંગ હેડમાસ્તર થયા. એક નવી જ પગદંડી ઉભી કરી હતી. સૌના સમાનીય કેળવણીનું કામ વધુ સારૂં થઈ શકે માટે ૧૮૬૦માં ઈંગ્લેંડ બની શક્યા હતા. શ્રી કાજી સાહેબે ૧૯૪૨ માં સુવર્ણગયા. અને વિદેશથી પાછા ફરી ટ્રેનિંગ કોલેજના આચાર્ય મહોત્સવ ઉજવ્યો તે વખતે રૂા. ૧૫૦૦૦/- કાયમી ફંડ પણ થયા. આ નિષ્ઠાવાન અધ્યાપક ૧૮૯૧ માં મૃત્યુ પામ્યા. એકઠું કર્યું. એ રકમના વ્યાજમાંથી ગરીબ વિદ્યાર્થીઓને શ્રી મૂળશ કરે છે. ભટ્ટ પુસ્તકો અપાય છે. ૧૯૦૭ માં ભાવનગરમાં શ્રી મૂળશંકરભાઈને જન્મ. શ્રીમતી કાતાદેવી પાટડિયા સ્નાતક થયા પછી લલિત કળા વિશારદની પદવી પણ મેળવી. પ્રાથમિક શિક્ષણ બાલંભા અને જામનગરમાં લીધું. ગ્રામ દક્ષિણામૂર્તિ, ઘરશાળા-ભાવનગર, અને સણોસરા- પિતા પી. સી. મકવાણા જામનગરમાં ઈન્સ્પેકટર હતા. લેકભારતીમાં પણ તેમણે કાર્ય કર્યું. બુનિયાદી તાલિમના પ્રખ્યાત કેળવણીકાર શ્રી આનંદીબહેન મચ્છર જેવા આચાર્ય અધ્યાપન મંદિરના આચાર્ય તરીકે રહી ચૂકેલા શ્રી ભટ્ટ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેલેજ શિક્ષણ રાજકોટમાં લીધુ. વિદ્વાન–પ્રતિભાવાન અયાપક છે. સાથોસાથ લેખનકાર્ય પણ ૧૯૬૧ માં રાજકોટ જિલ્લા કલેકટર હસ્તક સટી. તથા ચંદ્રક કરે છે. સંગીત, કુમાર કથાઓ અને ઈતર સાહિત્યના મેળવ્યા. હાલમાં વાંકાનેરની કન્યાશાળામાં સેવા આપી શોખીન છે.. રહ્યાં છે. શિક્ષક હોવા ઉપરાંત તેજસ્વી શિક્ષીકા છે. સ્ત્રીશ્રી હરિપ્રસાદ શાસ્ત્રી કેળવણીમાં ખૂબ રસ ધરાવે છે. દૈનિક અને સામાયિકમાં શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ ૧૯૧ની સાલમાં તેમના કાવ્યો પ્રગટ થતાં રહ્યાં છે. મલાતજ (જી. ખેડા) મુકામે. સંસ્કૃત સાથે બી. એ. અને અર્ધમાગધી સાથે એમ. એ. થયા અને પછી “વલ્લભી રાજ્યના અભિલેખો” મહાનિબંધ દ્વારા પી. એચ. ડી. પણ થયા. અમદાવાદના વિદ્યા ભવનમાં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક અધ્યાપક તરીકે પણ તેમણે કાર્ય કર્યું. અને KHOSLA KESERWALA આગળ જતાં આ જ સંસ્થાના ઉપાધ્યક્ષ પણ બન્યા. ઈતિહાસના સંશોધન અંગે આ તેજસ્વી અધ્યાપકને રણજીતરામ 70, Yusuf Mehrali Road, સુવર્ણ ચંદ્રક પણ અપાય છે. આ ઉપરાંત શ્રી રામપ્રસાદ BOMBAY-3 બક્ષી, શ્રી લાલભાઈ દેસાઈ, ડો. લીલાબેન શાહ, શ્રી વિનોદીની નીલકંઠ, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, શ્રી વિશ્વનાથ Sole Importers RAMAIN Brand 100% ભટ્ટ, શ્રી રવિશંકર જોશી, પંડિત સુખલાલજી, સૌ. હર્ષિદાબેન Pure & Bast Selcted Saffron mount પંડિત, નૃત્ય પારંગત મૃણાલિની સારાભાઈ શ્રી ડોલરભાઈ માંકડ, સ્વ. શ્રી છોટુભાઈ પંડિત, શ્રી જયેન્દ્ર ત્રિવેદી, શ્રી EVEREST' Brand ure Mehthol, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રિ. એસ. આર. ભટ્ટ, શ્રી જે. જે. દવે, Wholesales & Retails. શ્રી નાથાલાલ દવે અને શ્રી પ્રજારામ રાવળ વગેરેને પણ અહીં તેજસ્વી-નિષ્ઠાવાન અધ્યાપક તરીકે ઉલ્લેખ કરવો જોઈએ. | Grams : KHOSLABROS | શ્રી લલિતાગૌરી દે છે જેથી Phone : Resi : 324932–572731 વાંકાનેરની કન્યાશાળામાં છ ધોરણ સુધી વિદ્યાભ્યાસ કરી સમાજના રીવાજે અભ્યાસ છેડો પડ્યો. લગ્ન બાદ થોડા વર્ષોમાં પતિ સ્વર્ગે સીધાવતા કૌટુંબિક જવાબદારીઓ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy