________________
સાંસ્કૃતિક બબ બન ]
અભ્યાસ કર્યો અને સૌરાષ્ટ્રદર્શન, સેરઠની વાણી પ્રગટ સાહિત્યના વિવિધ ક્ષેત્રે તેમની પ્રતિભા ઝળકી છે. થયા. દિપાળ દે, શેણીવીજાણંદ અને ધૂંધળીમલ તેમની નમણું વ્યક્તિત્વ, અપાર વિદ્વત્તા અને ગુજરાતના આ સંસ્કાર નૃત્યનાટિકાઓ છે. જીવતરનાં જેખ અને પ્રાગવડનાં દૂત રસિકતા, વિદ્વતા અને સંસ્કારિતાનું મનહર પ્રતીક છે. પંખી તેમના વાર્તાસંગ્રહો છે. પણ તેમનું સૌથી મોટું કાર્ય
શ્રી “સુ દરમ્’ તે શ્રી મદ્ ભગવદ ગીતાને હિંદી દેવામાં ૭૦૦ કલાકના કાવ્યમંગલા, વસુધા, યાત્રા વ. કાવ્યસંગ્રહો દ્વારા પિ૭૦૦ દુહા-માત્ર ૧૮ દિવસમાં કરેલું છે તે છે. શ્રી કાકાસાહેબ તાની વિસ્તરતી ચેતનાને અભિવ્યક્ત કરતા આ કવિ અંતપણ એ વાંચી મુગ્ધ બન્યા અને સંત તુકારામના એવા જ મુખી પ્રકૃતિ, ઉર્ધ્વગામી દષ્ટિ અને સાત્વિક સાદગી ધરાવે પ્રયાસ સાથે તુલના કરી મૂલ્યવાન પ્રસ્તાવના લખી આપી. છે. કવિતાઓ ઉપરાંત “હીરાકણી”, “ઉન્નયન” અને “પિયાસી” હિંદીભાષી વિદ્વાન અગરચંદ નાહટાએ પણ તેની પ્રસ્તા- ની વાર્તાઓ, દક્ષિણાયન પ્રવાસ-ગ્રંથ, “અર્વાચીન કવિતા વના લખી. નવયુગના આ સાહિત્યકાર પાસેથી હજુ ઘણું અને “અવલોકના” (ભારતિય સાહિત્ય અકાદમી પુરસ્કારમેળવવાનું બાકી છે.
પ્રાપ્ત વિવેચન સંગ્રહ) પણ આપણને તેમની પાસેથી મળ્યા | શ્રી લાલચંદભાઇ ગાંધી
છે. “દક્ષિણ” ના તંત્રી તરીકે પણ તેમને ફાળે નેંધપાત્ર પંડિતવર્ય શ્રી લાલચંદભાઈને ગાહિલવાડ જિલ્લાના છે. આ વર્ષે સાહિત્ય પરિષદના પ્રમુખ વરાયેલા શ્રીસુંદરમ દાઠા ગામમાં ૨૩-૮-૧૮૯૪ના રોજ જન્મ. કાશીમાં આઠેક ચૈતન્યની દિવ્ય દિશામાં પ્રગતિ કરી “દિવ્યા લાફ” ને વર્ષ સંસ્કૃત-પ્રાકૃત, વ્યાકરણ, કેશ, ન્યાય વ. ના અભ્યાસ પૃથ્વીપટે અવતારવા પ્રયત્નશીલ બની રહ્યા છે. તેમાં ઈશ્વર પછી પ્રાચીન ગ્રંથના સંશોધન-સંપાદનને પણ અનુભવ
છે તેમને સહાય કરે એ જ અભ્યર્થના ! મેળવ્યો. વિખ્યાત ભાષા વિશારદ ઈટાલિયન વિદ્વાન ડો.
સ્વ. ઝવેરચંદ મેઘાણી એલ. પી. ટેસીટોરી સાથે એક ગ્રંથના સંશોધનમાં સહાય જેમણે સૌરાષ્ટ્રના લોકહૃદયને પુનઃ સંપાદિત કર્યું, કરવા માટે પણ રહેલા. પંડિતજીની વિદ્વતા અને કાર્યું. જેના કઠે લેક-કવિતા વેણુ વહ્યાં, જેનાં બુલંદ અવાજે પદ્ધતિથી પ્રસન્ન થઈડો. ટેસીટોરીએ એક પ્રસંશાત્મક ગુજર સાહિત્ય-કુંજમાં નવચેતન ચમકયું, જેમની કલમે પ્રમાણપત્ર પણ તેમને આપ્યું. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથ. લોકકથાને વાચા આપી, જેની કવિતાએ જનતાનાં દિલ માળા, ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ જેવી સંસ્થાએ તેમણે હરી લીધાં, જેનાં શૌર્ય ગીતાએ નિદ્રિતને ઢંઢોળી, રાષ્ટસંપાદિત કરેલ અનેક પ્રાચીન ગ્રંથ પ્રકટ કર્યા છે. જૈન પ્રેમવત્તા બનાવ્યા, જેના દિલમાંથી ઊર્મિની અખંડધારા સાહિત્યના વિવિધ ક્ષેત્રે મૂલ્યવાન સેવાઓ બદલ તેમને ત્રેત પામી, જેની રસધાર-કથાઓને શબ્દ પાળિયાઓને
શ્રી વિજયધર્મસૂરિ જેન–સાહિત્ય સવર્ણચંદ્રક પણ વાણી દીધી, જેણે દલિતેનાં ઊના આંસુ લૂછી એમને એનાયત થયો છે.
હસતાં કર્યા, જેણે શહીદીની સુંદરતાનો કસુંબી રંગ જગાગુજરાતના સક્રિય શુભેચ્છક અલેકઝાંડર ફારબસ
–એ સોરઠી રાષ્ટ્રશાયર અને લોકદિલની મૂંગી કવિતાના અલેકઝાંડર કિનક ફારબસનું નામ ગુજરાતમાં જાણીતુ
અમર ગાયક ઝવેરચંદ મેઘાણીનો કંઠ, કલમ અને કવિતા
સોરઠની પ્રેમધરતીનું અમૂલું ધન છે. બોટાદના ઇતિહાસનું છે. મુખ્યત્વે ગુજરાતના જૂના સાહિત્યના તથા ઇતિહાસના
એક સુવર્ણ અંકિત પાનું છે. બેઠી દડીની કાયા, મસ્તીલી
પાન સમુદ્ધાર સાથે અને તે કાળને રૂચે તેવું ગુજરાતી સાહિ.
આંખો, વાંકડીયા ગુફાં, શરમાળુ હાસ્ય અને સદાય હેત ત્ય રચાવવા અને ઉત્તેજવામાં તેમનું નામ વિશેષ જોડાયેલું
પાથરતું મુલાયમ હૈયું એટલે મેઘાણીભાઈ. શ્રી મેઘાણીનું છે. “રાસમાળા” તેમણે રચેલું પ્રસિદ્ધ પુસ્તક છે.
બાળપણ ગીરની કદરા જેવું ગૌમુખીના અખંડ પ્રવાહથી | શ્રી ઉમાશંકર જોષી
યાત્રામાર્ગ બનેલું લાખાપાદર. એ પ્રદેશની નદીઓએ, વનશ્રી ઉમાશંકર અર્વાચીન ગુજરાતી ભાષાના મૂર્ધન્ય રાજીઓએ, ધરતીએ એના દિલમાં કવિતા ભરી દીધી હતી. કવિ અને સાહિત્યના વિદ્વાન વિવેચક છે. “વિશ્વશાંતિ', પહાડોના પથ્થરોએ એમનામાં શૌર્ય પૂર્યું, સરિતાના
ગંગેત્રી ” અને “નિશીથ' (ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર નિનાદે એમનામાં ગાણુ . ચેક, દાઠા, ચોટીલા અને પ્રાપ્ત), “આતિ” તેમ જ “વસન્ત વર્ષ” અને લાખાપાદર, આમ એમની પ્રકૃતિમસ્તીના પાયામાં અખંડ
અભિજ્ઞા તેમના કાવ્યસંગ્રહો છે. “ “સમસંવેદના”, “અભિ- સ્મૃતિ રૂપે જડાયેલાં હતાં. હડાળાના દરબાર વાજસુરવાળા રૂચિ”, “શૈલી અને સ્વરૂપ” “નિરિક્ષા”, “શ્રી અને સૌરભ સંગે પરિચય જાગે. એમને કઠેથી વહેતી લોકકથાઓ વ. વિવેચન ગ્રંથે છે. તે “સાપના ભારા” અને “શહીદ” સાંભળી અને મેઘાણીભાઈનું પાતાળ ઝરણું ફૂટી ઉઠયું. એકાંકી સંગ્રહ અને “શ્રાવણ મેળો” તથા “વિસામો ” આ કાળમાં જ એમને “સૌરાષ્ટ્ર”નું મિત્રમંડળ લાધ્યું. વાર્તાસંગ્રહે છે. સંસ્કૃત નાટકે “ઉત્તરરામચરિત્ર” અને “કુરબાનીની કથાઓ” અને “ડોશીમાની વાતો ...એ
શાકુંતલ”ના અનુવાદ પણ યાદ કરવા ઘટે. “અખે- સાહિત્યમાં નવો રંગ પૂર્યો. ભાવનગરના એમના મિત્ર સ્વ. એક અધ્યયન” અને “પુરાણમાં ગુજરાત” તેમની શોધ. અમૃતલાલ દાણીએ એમનું દિલ જાણ્યું અને મહિલા વિદ્યાદૃષ્ટિના પરિચાયક છે.
લયમાં નેતર્યા. એ પ્રેત્સાહનમાંથી પ્રગટ્યાં–કિલ્લોલ અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org