SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની સહકારી પ્રવૃત્તિની યરાગાથા –શ્રી કાન્તિલાલ ઘીયા સને ૧૯૧૨માં સહકારી મંડળીઓના કાયદો પસાર કરવામાં “ કોઈ પશુ પ્રવૃત્તિ કરતા સહકારી પ્રવૃત્તિ અને વધુ પ્રિય છે. કારણ કે તે એક જીવનરાહ, મનેાવૃત્તિ અને કાર્ય પદ્ધતિ છે. આ આવ્યો ત્યારે ધિરાણુ સિવાયના બીજા કામ માટેની તેમજ મંડળીપ્રવૃત્તિ વધુને વધુ વિક્સે એમ હતું. ઋચ્છું છું, કાણુ કે તે દરિમાના ધા રચવા માટેની જોગવાઈ પણ થઇ હતી. અામ થવાથી નારાયનો સાચો સાથી અને શાહી સભાવાદ પ્રસ્થાપિત માત્ર પુરો પાડવાની મ’ઠળીએ, પરમડી વગેરે ધિરાણ સિવાયના કરવાનું ઉત્તમ સાધન છે.” બીપ્ત કામો માટેની મંડળીઓ, જિલ્લા સહકારી બેંકો તેમજ મડળીઓના જુદા જુદા પ્રકારના સધાની રચના કરવામાં આવી. આવી મંડળીઓ પૈકીની ધણી મંડળી સૌ પ્રથમ સૂરત અને ભરૂચ જિલ્લામાં શરૂ કરવામાં આવેલી. 1 - સ્વ. જવાહરલાલ નહેરુ. વિશ્વના સમૃદ્ધ દેશોએ સહકારના સહારે અનેકવિધ ક્ષેત્રે વળત સિદિઓ હાંસલ કરી છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ૭૦ ટકા લોકો ખેતીવાડી સાથે સકળાયેલા છે. ભારતના ગરીબ અને ચાહકારના હાથે બેંક્રામ જીરાના ખેડૂતોનો અને દેશના કચડાયેલા અને પડાયેના વમના લોકોના મનમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ કરવાનો એક માત્ર ભાગ તે સહકારી પ્રવૃત્તિ છે તે વાત દીવા જેની સ્પષ્ટ છે. ભાથી સહકારી પ્રવૃત્તિનો રાષ્ટ્રના નવનિર્માણુનાં અગત્યનાં સાધન તરીકે સ્વીકાર કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતાના આર્થિક વનમાં ક્રાંતિકારી પરિવત ન લાવીને સૌ કાઈ તે માટે આશીર્વાદરૂપ બનેલી સહકારી પ્રવૃત્તિના ઇતિહાસ જાણવા રસપ્રદ થઈ પડે તેવા છે. પ્રતિષ્ઠાના એવારે ઉભા રહીને એસિમા સૈકા પર દ્રષ્ટિપાત કરીશું' તા. જારો કે ભારતદેશ અચોની ગુલામીમાં જકડાયેલા હતા. ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. શાહુકારાના રાવણે માની મૂકી હતી. ખેડૂતોની દેવાદારીએ ગંભીર સ્વરૂપ ધારણૂ કર્યું હતુ. મીખ ખેડૂતોનું કાઈ ણી-ધણી હું નહી ત્યારે ખેડૂતોને દેવાદારીમાંથી રાત આપવાના ગુલ્મ હેતુથી સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી. સાધનિવેદાણા રીબ ખેડૂતો અને બીન બકામાં કકસ, સ્વાશ્રય અને પરસ્પર સહાયની ટેવોને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી સને ૧૯૦૪ સહકારીશરાફી મંડળો કાયદો પસાર કરવામાં આનો. આ કાયદા ફળ. એ જ વરસમાં ગુજરાતમાં સૌપ્રથમવાર અષાડ જિલ્લામાં વિસલપુર ગામમાં શરાફી મંડળી શરૂ કરવામાં આવી. આ રીતે ગુજરાતમાં વિધિસર રીતે સહકારી મંડળીના શ્રી ગણેશ મંડાયા, ત્યાર પછી સૂરત જિલ્લા દેગામ શરાફી મ`ડળી રચવામાં આવેલી. તે પછી ક્રમેક્રમે શ્રીજી મંડળીઓ રચાવા લાગી. Jain Education International સને ૧૯૦૪ના સરકારી શરાફી મંડળીઓના કાયદા હેઠળ ખેડૂતા માટે અમર્યાદિત જવાબદારીયા મડાઓ અને ખેડૂત સિવાયના માં કામ માર મર્યાદિત જવાબદારીયા) નાગરિક મળીને રવામાં આવેલી. ગુજરાતમાં સને ૧૯૦૪ પછી તરતજ રચવામાં આવેલી કેટલીક નાગરિક ભડળીઓના વિકાસ સપૂત નાગરિક એકા ત થયા. સને ૧૯૬૫માં સરકારી પ્રવૃત્તિના વિકાસ માટે હિન્દ સમારે નીમેલી શૈક્લેગન કનિકની બન્નામા અનુસાર ખેતી વિષયક ધિરાણ માટેના સહકારી તંત્રની રચના કરવામાં આવી. નીચેની દેખરેખ માટે તાલુકા સહ્યેા રચવામાં આવ્યા. સુરત જિલ્લામાં કપાસના વેચાણ માટે કારી મડળો રચવાના સાહસના પ્રારંભ થયા. અને સહકારી શિક્ષણ માટે સને ૧૯૧૮માં મુંબઇ પ્રાંતીક સહકારી ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવી. સને ૧૯૧૯ ના માર્યું સુધારા પછી અકારના વિષય પ્રાંતીક વિષય બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પુરુ થતા ખેડૂતોની દેવાદારી ચરમ સીમા પર પહોંચતા તેણે સ્વરૂપ ધારણ કર્યું" હતું. તે વખતે સહકારી લેન્ડ માગેજ એક યાનો સૌ પ્રથમ વિચાર ૧૯૨૩ માં ગુજરાત વિભાગીય મહકારી પતિમાં રહ્ત્વ શ્યામાં આવ્યા. તે પછી બે વરસ ખાદ ૧૯૬૫માં મુંબઇ પ્રાંતના સ્તકારી મશાસ્ત્રો માટેના કાયદો પસાર કરવામાં આવ્યો. ૧૯૯ માં ભરૂચ જિલ્લામાં અખતરા તરીકે બેન્ડ મારો એક થા કરવામાં આવી. ભારબાદ વદરામાં ૧૯૩૨ માં શ્રી એન્ડ મેરિંગજ એક આરભાઈ. આ તો માત્ર શરૂભાત જ હતી. કેન્ડ મોર્ટગેજ બેકમની ખરેખરી શખાન સને ૧૯૩૩ પછી જ ખેતક્રાંતિની દિશામાં પગરણ માંડી રહેલ સૂરત, ભરૂચ, ખેડા અને પડદા જિલ્લામાં કરવામાં આવી. ડિનાર તાલુકાના માર્ષિક ઉત્થાનમાં સહકારી મંડળીઓનો કાળા કેટલા અસરકારક નીવડયો તેનું વર્ણન કરતા શ્રી મીજામ નાણાવટી કહે છે કે, ૧૯૧૨ના દુષ્કાળમાં મૈં જે જોવુ હતુ અને ૧૯૧૯માં જે જોયું તેમાં મહત્ત્વને તફાવત માલમ પડયા. ૧૯૧૨માં બેંક નિસાર, સિયરૈહાય અને ગરીબાઈમાં સપડાયેલા હતા. કારડિયા લોકો કપડાં ફાટી જાય ત્યારે કાઢતા અને વરસાદ આવે ત્યારે નાના ને બદલે તે સારી રીતે પહેતા માઢતા થયા હતા. દેવાદારીમાંથી મૂક્ત અને સ્વાશ્રયી થયા હતાં. સહકારી શિક્ષણ અને તાલિમના પ્રારંભ • કરી શિક્ષણ અને તાલિમ મારે કે સને ૧૯૧૮માં સ્થપાયેલી મુબઈ પ્રાંતીક સરકારી વિપુર જિલ્લામાં પોતાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy