________________
ગુજરાતના આર્થિક વિકાસની સમસ્યા
અલગ રાજયની સ્થાપના ગુજરાત માટે કાંઇક શુકનવતા સોગોમાં થઈ વાવી જોજો; નહીં તો સમસ્યાસખર પરિસ્થિતિ ધીમેધીમે સુખદ્ વળાંક લે એવું આપણા દેશમાં કર્યાથી સંભવે ૧૯૬૦ના મેયની પહેલી તારીખે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ એ જ વખતે ગુજરાત અતિસ અને અાર્થિક રીતે સુખી પ્રદેશ હોવાનો ભ્રમ ભાંગ્યા હતા. જૂના મુંબાઈ રાજ્યમાં ગુજરાત હમેશાં કચવાટ અનુભવતું હતું; એની આવક બધી મહારાષ્ટ્રના વિકાસમાં ઠલવાતી હોવાના ખ્યાલથી એ પીડાતું હતું. જૂના મુંબાઈ રાજયના જિલ્લાવાર તૈયાર કરવામાં આવેલા આંકડા (૧૯૫૪ ના) તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે અમદવાદ સિવાયના બધા શાસ્ત્રોમાં ખર્ચનું પામુ ની આવક કરતાં વધારે હતું. મારાષ્ટ્રની પરિસ્થિતિ પણ લગભગ એવી જ હતી. માત્ર મુંબઈ શહેર એ બન્ને પ્રદેશ મારે ઝણી ગાય સમુ હતુ. એના લાભ ગુજરાતને ઉત્તરાત્તર ઘટતા ક્રમે મળતા હતા તે પણ હવે બંધ ધરી, સદ્ભાગ્યે ઔદ્યોગિક ક્ષેત્ર ગુજરાત પેાતાના ટાંટિયા મજબૂત કરી શકયુ' છે ને પ્રચંડ શકયતા-રોકાણ માટે એક નવું આકર્ષણ જન્માવ્યુ છે. આમછતાં આજે
ગુજરાતની કુલ વસતીના પ૭૫ ટકા લોકો ખેતી ઉપર નભે છે; ખેતી સિવાયના વ્યવસાયો ઉપર ૧૫ ટકા આવક બે છે. ઉપારમાં ૮.૫ ટકા લોકો શકાયેલા છે, વાહન વધારમાં ૧૯ ટકા ને પ્રકી ધંધાઅેમાં ૧૬ ૮ ટકા. ગુજરાતી વાણિ। વેપારે રા ગણાય છે; પરંતુ ઔદ્યોગિક સાહસ પ્રત્યે એની અભિરુચિ પૂરતી જાગી નથી. જો કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગુજરાતી મૂડી કાપડની મિલેા, રસાયણનાં કારખાનાં, વનસ્પતિ, તેલ ને સિમે’ટ ઉદ્યોગમાં જ વિશેષ શકાઈ છે. મારવાડી મૂડી મુબાઈ, કલકત્તા ને દિલ્હી પ્રત્યે જ વિરોધ ખાઈ છે, હજુ ગુજરાતમાં નોંધપાત્ર મૂકીશાણ છે વગે કયુ નથી (સિમેન્ટ, ગરમ કાપડ અને સોડામે ઉદ્યોગ ખાદ કરતાં), કલકત્તામાં વસેલી રાજકીય પરિસ્થિતિ તેનાં મારવાડી મૂડીરોકાણ માંથી ખસવા નસીબ બની. ગુજરાતની રાજ્કીય સ્થિરનાએ મડી
રાજ્યે વચ્ચે ખાનગી ઉદ્યોગને આકર્ષવા ચારે ત્બરી હરીકાઇ જામી . આ સોંગામાં ગુજરાત કાપી ભાર્થિક વિકાસાર્ધ શ્રીન રાજયાની સરખામણીમાં પાતે શી વિશેષ સવલતે આપી શકે એ વિચારવું પડશે.
એથી સભર એવી નવી ક્ષિતિજ ગુજરાત સમક્ષ ખુલ્લી થઈ છે. ૧૯૬૧ની વસતી મભુતરી પ્રમાણે ગુજરાતની વસ્તીમાં બ્રા દાયકામાં ૨૭ ટકાના વધારા થયા છે. ગુજરાતની કુલ વસતી ૨, ૦૬, ૭૩, ૩૫૦ લેાકેાની હતી તે ૧૯૬૯ માં લગભગ ૨, ૫૭. ૨૫,૦૦૦ થઈ છે. નોંધપાત્ર હકીકત એ છે કે પછાત વાગ્યો (દા.ત. ડાંગ, પ'ચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે ) માં વસ્તીવૃદ્ધિનું પ્રમાણ ઊંચું છે. શિનું પ્રમાણુ નીચુ છે ને રાજ્ગારીની તકો. ભવન મર્યાતિ છે. ગુજરાત રાજયમાં કુલ વસતીને માત્ર ૩૩ ટકા વ અઢારમાન ધરાવે છે. ૧૯૫૧ થી ૧૯૬૬ ના દામાં. ભત્તર છ ટકા વધ્યું હતું. તે આ દસકામાં ૧૬ ટકા વધવા સંભવ છે. આજે પણ ર ટકા ગુજરાતીએ ગાંમડાંમાં વસે છે, માત્ર ૨૮ ટકા શહેરમાં. કુંટુબનયોજનના કાર્યક્રમને વેગ આપવામાં ગુજરાત રાજ્યે અભિનદનીય પુરૂષાર્થ કર્યો છે. વળી તાજેતરમાં કન્યા કેળવણી પણ ફ્રીમુક્ત કરી છે. આ પગલાંથી જવાબદારીની સભાનતાવાળી માતાઓની સંખ્યામાં લાંષે ગાળે વૃદ્ધિ થશે અને એની અસર સતતિની સ ંખ્યા તે ગુવત્તા અને ઉપર પડશે.
વસતીની ગીચતા પ્રમાણમાં પ્રેછી (ગુજરાતના દર ચોરસ કાલાવાડને કાર, ભારતની ૧૬) દવા ના ઉત્પાદિત સાધનોના પ્રમાણમાં એ વધારે છે. જે પ્રદેશોમાં કોંગીકરણ અને ઉત્પાદન શક્તિ આછાં છે ત્યાં વસતીવૃદ્ધિ વધુ હોવાથી જીવનધોરણ ઉલ્ટુ કથળે છે. સંતતિ નિયમનને પ્રચાર પછાત વિસ્તારામાં કરવા બહુ સતો નથી; ખામ તો સમગ્ર રાજ્યની ધમનીનું પ્રભાબ
Jain Education International
—શ્રી રામુ પંડિત
૨.૪૧ થી ઘટાડીને ૧.૫ ટકા સુધી લઇ જવામાં સફળતા મળે તે * ગુજરાતની પ્રશ્નનો વનધામાં વિકે કરી.
વિદેશી મૂડી મારી સ્થિરતા અને ઔદ્યોગિક શાંતિ જ્યાં પ્રવર્તતી ય એ વિસ્તારબી સ્વાભાવિક રીતે નજર દોડાવવાની. આથી ભવિષ્યમાં ભારતી શકતી. વિદેશી સાહસો ગુજરાતને પેાતાના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે અપનાવે એ માટે રાજય પ્રયત્ના જારી રાખવા ોમ્બે પેટ્રો-કેમિક્સ સકુંન્ને નવી ઔદ્યોનિક ક્ષિતિજ ખાલી છે. આ આધુનિક ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ આવતા દસકા દરમિયાન કરાડા વિષયનું મહીકા ભાગી લેશે. એની સ્થાપના માટે વિદેશી ટેકનીકલ સહાયની પણ ખૂબ જરૂર પડી, માપી ગુજરાતના ઉદ્યોગપતિ ધારે તા કુદરતે આપેલી આ તકને ઉપયોગ ઔદ્યોગિક વિકાસને પ્રચંડ વેગ આપવામાં કરી શકે, વી આફ્રીકાના ઝનૂની રાષ્ટ્રવાદથી ગભરાઇને ઈંગ્લાંડમાં ભરાઈ બેઠેલી ગુજરાતી કડી નાર ઔદ્યોગિક દરખાસ્ત દ્વારા સરકાર ગુજરાતભ જાર આહીં શકે. આ પગલ દીતિ અને ધોડી બાય વા | તમારી માગી લે છે.
ગુજરાતની ધરતી ધારીએ છીએ એવી કસવાળી નથી. ગુજરાતના ૭૧,૧૭૭ ચેારસ માઈલ વિસ્તારમાંથી માત્ર ૫૫ ટકા જેટલી જમીનમાં જ વાવેતર થાય છે. વાવેતરો યગ્ય પડતર જમીન માત્ર ૨.૭ ટકા છે. આથી વસતી વધતી જશે એમ અન્નક્ષેત્રે ગુજરાત
For Private & Personal Use Only
www.jainelibrary.org