SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ | ગૃહs ગુજરાતની ગરિમવા શિક્ષણની પ્રકિયા અખંડ છે એ વિચારથી પ્રેરાઈ વિદ્યાપીઠમાં અને અનુસ્નાતક થઈ શકાય છે. આ બધી કેલેજોમાં મળી લગભગ બાલમંદિરથી શરૂ કરી પીએચ. ડી. સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. ૨૨૦૦ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ અભ્યાક્રમમાં અંગ્રેજી વિદ્યાપીઠના સમૃદ્ધ ગ્રન્થાલયમાં દોઢેક લાખ જેટલાં પુસ્તક છે. વિષય સિવાય સાથે S. S. C કે સમકક્ષ પરીક્ષા ઉત્તીર્ણ કર્યાથી ગુજરાતી ભાષામાં ૧૦,૦૦૦ પાનાને સળંગ જ્ઞાનકેશ તૈયાર કરવાનું પ્રવેશ મળે છે. કામ હાલ ચાલે છે. ગુજરાતમાં આવેલી કોલેજોની હકીકત નીચે પ્રમાણે છે: વિદ્યાપીઠમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિ અને કેલેજનું નામ શિખવાતા વિષયો (કઈ કક્ષા સુધી) ગાંધી-વિચારના ટૂંકા અભ્યાસક્રમની જોગવાઈ છે. તેને લાભ ૧. મહિલા વિદ્યાલય, વડોદરા. બી. એ., બી. એડ. ખાસ કરીને અમેરિકાના વિદ્યાથીઓ દર વરસે લે છે. ૨. એસ. એલ. યુ. કોલેજ ફોર , , વિદ્યાપીઠ દ્વારા લેવાતી હિંદી વિનીત પરીક્ષા પાસ કરનાર અથવા વિમેન, અમદાવાદ એસ. એસ. સી. કે તેની સમકક્ષ પરીક્ષા, પ્રાવેશિક પરીક્ષા કે ૩. એન. સી. ગાંધી મહિલા , , એમ. એ. ગાંધી વિચાર પ્રવેશ પરીક્ષા પાસ કરનાર “ સમાજ વિદ્યાવિશારદ ” કેલેજ, ભાવનગર (બી. એ.) ના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી વિશારદ ૪. ઝેડ. એફ. વાડિયા (સ્નાતક) બની શકે છે. | વિમેન્સ કોલેજ, સુરત - બી એ. સમાજ વિઘા વિશારદ, બી. એ. કે તેની સમકક્ષ પરીક્ષા ૫. શ્રી એમ. એમ. શાહ મહિલા કોલેજ, આપનાર ગુજરાતી, હિન્દી, ગ્રામ અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ગાંધી સુરેન્દ્રનગર બી એ. દર્શનના મુખ્ય વિષય લઈને તથા સંસ્કૃત, અંગ્રેજી ગૌણ વિષય ૬. શ્રી મહિલા આર્ટૂસ કેલેજ, વીસનગર બી. એ. લઈને પેપર્સથી બે વર્ષમાં અને થિસીસ (મહાનિબંધ)થી ત્રણ બધી કોલેજોમાં ગુજરાતી માધ્યમ દ્વારા શીખવાય છે. વડોદરાના વર્ષમાં પારંગત (M. A ) ની પરીક્ષા આપી શકે છે. પારંગતના મહિલા વિદ્યાલયમાં ગુજરાતી તેમ જ મરાઠી માધ્યમ દ્વારા વર્ગો સવારના સમયે ચાલે છે. શીખવાય છે. સમાજવિદ્યાવિશારદ, બી. એ. કે સમકક્ષ પરીક્ષામાં ઉત્તીર્ણ એકસટર્નલ વિદ્યાર્થી તરીકે પૂર્વ વિદ્યાપીઠ (Pre Uni. ), થનાર એક વર્ષમાં શિક્ષણ વિશારદ (B. Ed ) અને ત્યારબાદ એફ.વાય.એ, બી. એ. (પેશ્યલ તથા જનરલ), એમ. એ. તથા પેપર્સથી બે વર્ષે અને મહાનિબંધથી ત્રણ વર્ષે શિક્ષણ પારંગત એમ. એડ. ની પદવી મેળવી શકાય છે. તે માટે (M. Ed.)ની પરીક્ષા આપી શકે છે. રજિસ્ટ્રાર હિન્દી સાથે બી એ. થનાર, હિંદી સેવક, રાષ્ટ્રભાષા રત્ન અથવા એસ. એન. ડી ટી. મહિલા વિદ્યાપીઠ સાહિત્ય સુધાકર હિન્દી શિક્ષા વિશારદ (હિન્દી બી. એડ.)ના ૧ ૧, નાથીબાઈ ઠાકરસી રોડ, મુંબઇવર્ષના અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. એ શરનામે લખવાથી માહિતી મળી શકે છે. એસ. એસ. સી. કે તેની સમકક્ષ ઉપરાંત હિન્દી વિનીત કે તેની માત્ર સ્ત્રીઓને માટે જ હોય એવી ઉચ્ચ શિક્ષણની જુદી સંસ્થા સમકક્ષ પરીક્ષામાં પાસ થનાર ભાટ ૧ વર્ષ ને હિંદી શિક્ષા વિનીત કાઢવામાં આવે તો પણ ઘરને લગતી કરને અવગણીને કોલેજમાં (હિન્દી ટી. ડી.)ને અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે. નિયમિત રીતે જવું સ્ત્રીઓ માટે શક્ય ન બને એ વાત ધ્યાનમાં ગુજરાતી ભાષા સાહિત્યમાં પીએચ. ડી. ના અભ્યાસની પણ રાખી ખાનગી રીતે અભ્યાસ કરી પરીક્ષા આપી શકાય એવા આ જોગવાઈ છે અભ્યાસક્રમની યોજના ઘડી છે. આ વ્યવસ્થાને કારણે હજારો સ્ત્રીઓ વિદ્યાપીઠમાં ભણનાર તમામ વિદ્યાર્થીઓ માટે સંસ્થાની ભૂમિ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે અને વિદ્યાપીઠના ધ્યેયમંત્ર સંતા પર છાત્રાલયની સગવડ છે, તથા છાત્રાવાસ અનિવાર્ય છે. બહાર શ્રી grફાઈને સાર્થક કરી પિતાના ગૃહજીવનની તેમ જ પિતાના રહીને અભ્યાસ કરનારાઓ માટે પણ રોજ પ્રાર્થના, કાંતણું તથા વ્યવસાયની સમસ્યાને સારી રીતે ઉકેલી શકી છે. પ્રમાણિત ખાદીને પોષાક પહેરવાનું ફરજિયાત છે. ૩ ગુજરાત યુનિવર્સિટી ૨, શ્રીમતી નાથીબાઇ દામોદર ઠાકરશી ૧૪૯માં સ્થપાયેલી ગુજરાત યુનિવર્સિટીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિમેન્સ યુનિવર્સિટી ગુજરાતની અલગ યુનિવર્સિટીઓ થયા સુધીના ૧૬ વર્ષના ગાળામાં ઈ. સ. ૧૯૧૬માં ભારતરત્ન સ્વ છે. ધોડે કેશવ કર્વે એ આ એટલે કે ૧૯૬-૧૭ સુધીમાં તમામ ક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ કરી છે. વિદ્યાપીઠની સ્થાપના કરી. ઇ. સ. ૧૯૨૦માં વે સર વિઠ્ઠલદાસ રા: વર્ષનું શમને જેણે ધ્યેયમંત્ર તરીકે સ્વીકાર્યો છે, અને દામોદર ઠાકરશીનો માતુશ્રી નાથાભાઈના નામ પરથી વેત માન નામી- વિદ્યાદેવી સરસ્વતીના વાહન અને ગુજરાતના કલાપ્રેમના સૂચક ભિધાન થયું. ભારતભરમાં આ એક જ મહિલા વિદ્યાપીઠ છે. જ્યાં મયૂરને અજ્ઞાનરૂપી અંધકારનો ઉછેદ કરનાર જ્ઞાનદીપ નીચે નર્તન કેવળ મહિલાઓને જ નિયમિત (Regular ) અને ખાનગી કરતો પ્રદર્શિત કર્યો છે એવી મુદ્રાવાળી આ યુનિવર્સિટીએ ૨૧ (External) વિદ્યાર્થી તરીકે શિક્ષણ અપાય છે. કેલેથી શરૂઆત કરેલી. ૧૯૬૬-૬૭માં ૧૪૧ કોલેજે હતી અને આ વિદ્યાપીઠે માન્ય કરેલી ગુજરાતમાં સ્થપાયેલી છ કોલેજોમાં વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, કાનન, શિક્ષણ, ઈજનેરી, આયુર્વેદ વિત યન (Arts) અને શિક્ષણ (Education) કક્ષાએ રજાતક અને કૃષિ એમ વિવિધ વિદ્યાશાખાઓમાં શિક્ષણ અપાતું હતું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy