SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સદા ન્ય ] સત્રવેય-પ્રકાશ આયોજન -ત્રિવેષનુ ભવ જેટલું ભૂત કાળમાં હતું તેટલું જ વમાન કાળમાં છે. માત્ર જરા વહેણમાં ફેર છે. ભૂતકાળમાં ઐતિહાસિક અને ધાર્મિક નાદ. પ્રાધાન્યતા બતા એટલે સેટીંગ્ઝ શબ્દની કચેરી, મહેલ, જૈવ, સિંહાસન, મંદિર વિચારો અદ્ બનતા. તેથી જ હજુ પણ ધંધાદારી રંગભૂમિ પર પડદાના નામ:મેઈન ડ્રોપ, કામી કાર, ટ્રેક કવર, કચેરી પડો, હિંગેર ભેલાય છે, વળી તે કાળમાં ચિતારા પડદા ધણું સરસ બનાવતા અને ‘ ટ્રીકસીન ’ની તે। જાણે પરંપરા સર્જાતી. મૂળજી આશારામની મારી ક’પની ''ના ધાર્મિક નાટકના સેટીંગ્ઝ અને ટ્રીક સીન્સ તે તે કાળમાં ઇજારાશાહી ભાગવતા હતાં. ‘ સુકન્યા સાવિત્રી ’ના તેમના સેડતા આજે પણ મોરબીના મ્યુઝીયમમાં જોઇને મુકાકાતીઓ મુખ્ય બની જાય છે, આ નાટકમાં મૂળજીભાઇએ તે કાળમાં પણ રીવોલ્ડીંગ સેટ' જેવી રચના કરેલી અને એક-બે મિનિટમાં તે સ્ટેજ પર બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બદલે ત્રણ બાળકનું દૃશ્ય આવી જતું. ધ્રાંગધના kr સિંહ તા સાગો હાથી જ પર લાતા અને જુનાગઢના નવાબ તો શોખ ખાતર આપે આાદિથી પોતાને સ્ત્રી પાડમાં શણગારાવતા. અપશુકનની વાસ્તવિક ભજવણી માટે બિલાડીને આડી ઉતારવાના મૂળજીભાના પ્રયાગ તા અહીં નોંધ્યા વિના રહેવાય જ શું ! સ્ટેજ પર પશુકન થવાની તૈયારીવાળું દશ્ય ભજવાઈ છે. અપનની વાસ્તવિકતા લાવવા બિલાડીને બેંક સામેની હીંમાં ઊભી રાખવામાં આવી છે, બિલાડીને આખો દિવસ ભૂખી રાખવામાં આવી છે તે સ જ્યારે આ સ્ય ભવાનું હોય ત્યારે સામેની લીંગમાં દૂધના એક કટારા ભગર સામેની વીંગનાં ખેલી બિલાડી જીગ્મે તેન રાખવામાં આવે છે, પછી ખબર એક અપશુકનના સબાદ પ્રસગે શૈલી બિલાડીને સામેની વીંગમાંથી છેડી મૂકવામાં આવે છે. ક્ષુધાતુર બિલાડી દોટ મૂકીને સામેની વીંગમાં સ્ટેજ પરથી ચાલી જાય છે. અને ભાન ખાબાદ રીતે અપશુકનનું દૃશ્ય ભજવાઈ જાય છે. તદ્ ઉપરાંત ઉંદર, કુતરા, ધાડા વિ.ને પશુ પ્રસંગે સ્ટેજ પર લવાતા હતા. “ આ નૈતિક ”વાળાં નકુભાઈ કાળુભાઇ શાહના એક જાજરમાન નાટકમાં ધનવર્ષાના દશ્યમાં રાજ મુંબઈના અમૃતલાલ ખોખાણીની પેઢીમાંથી એક શાખ કવિયા લવાતા અને સાથે જ - પૈસાના વરસાદ વરસાવવામાં આવતા. શા ત સડો પ્રસશે અને દયા છે. ક્યારે પણ ' દેશી ''ના પૈસા બોલે છે 'નુ' સ્મૃતિ દસ્ય એટલી જ ટેકનીકથી દર્શાવવામાં ભાવે છે અને મધ્યમના ટેબલ ઉપર સુકુમાર પડતાં ટેબલ બાઈ નય છે. અને આમેની દિવાલમાંથી એક જગ્યા થને જબ્બર રહસ્ય ખુલ્લું થાય છે. ** તે કાળના ઉચ્ચ કોટીના સેટીંગ્ઝ માસ્ટર તરીકે શ્રી રંગીનલાલ, કશ્યપ, લક્ષ્મણ વર્મા વિ. કહેવાય છે. જો કે આજે પણ આપણે ટેકનીકમાં ખુબ વિકાસ સાધી રહ્યા છીએ. આજે સામાજિક અને હાસ્યપ્રધાન નાટકો ખાસ ભજવાય છે તેથી સેટીંગ્ઝ પણ કાળ, પ્રસંગ અને કથાને અનુરૂપ જ બનાવાય છે. મુંબઇના નાટકો જોવાથી વર્તમાન વિકાસ જોઇ શકાય છે. જો કે ગુજરાતમાં બન્ધાતા એકાંકો પ્રતિ ભટ્ટ ધ્યાન અપાતુ નથી. પરંતુ મુંબઇમાં હવે કતુ રેજ, યના પદ્ધતિ, શ્રી ફ્રાન્ડ પ્રયા, રીવેલ્ડીગ સ્ટેજ, સ્લાઈડ સીસ્ટમ વિ. અનેક આધુનિક પદ્ધતિએ Jain Education International ૪૫૩ અપનાવાઇ રહી છે, કે જે ખરે યશ નારણુ મા, રમેશ જમીનદાર વિ. તે આપી શકાય. ગુજરાતની વ્યવસાય રંગભુમિ પર ભજવાતા માંગડાવાળા શેતલને કાંઠે, વિ. નાટકામાં પણ આજકાલ પ્રકાશ આપેાન ભુતકાળમાં કારબેટ દીવાળીને કારણે ખાસ નહેતું. પરંતુ હવે તેા દશ્યની જમાવટમાં પ્રકાશનું આયેાજન ખૂબ જ મહત્ત્વને ભાગ ભજવે છે. આજે તેા પ્રકાશ આયેાજન દ્વારા એક સ્ટેજ પર એકી સાથે એ દશ્યાની ચેાજના થઈ શકે છે. અને જે વિભાગ પર કામ ચાલતુ હોય ત્યાં જ પ્રકાશ રેલાય છે. શેવ વિભાગ શ્રધકારમય રાખવામાં આવે છે. શ્રી રમેશ નીનદાર ચ્યા બાબતમાં છણી પ્રકાશ આયોજક છે. વગતિ પર હવે પ્રકાશનુ મહત્ત્વ દિનપ્રતિ દૈન વધતુ જાય છે, પણ કાણું દશ્ય વેળા ઝાંખા વાદળી પ્રકાશ વધુ અસરકારક બની શકે છે અને કાઈ પણ ધ્યાનંદ કામના પ્રસંગે 'Full Light' વધુ ‘Appropસ્કુ’riate' બની શકે છે, જો કે પ્રેાક સુધી અદાકારનો અવાજ ખુબ મધુર રીતે પહાંચાડવામાં આપણે ત્યાં પ્રયોગાત્મક અખતરાઓ કરવામાં આવતા નથી. પરંતુ પાઅિમાન્ય શામાં તે પરત્વે પ ખાસ સંશોધન થયેલ છે અને હવે તેઓ મનિ માટે સ્ટેજ અને પ્રેક્ષકોની વચ્ચમાં એક લબગળ પાણીનો નાનો કુંડ બનાવે છે, જેથી અદાકારનો અવાજ આ પાણીના કુંડ દારા ને પ્રેક્ષકો સુધી પહોંચે છે. તેથી તે વિન ખુબ જ સુકતા અને અસરકારક હાય છે. વળી એકે પતિ માટે અમુ* ખાસ પ્રકારના અને પદ્ધતિના ગુપ્તા પડદામાં ટાંગવામાં આવે છે, જેથી બદાકારન વાર ધારી સફળતા લાવી શકે. આપણે પણ આવી ઝીણવટભરી દષ્ટિ કેળવવાની આવશ્યકતા તેા ખરી જ. તે જ અમેરીકાનુ બ્રોડવે' સાંભવી શકે. 'બીઝનેશ' અને 'ટ્રીક સીન્સ' પૈાળતા રહે છે. મનમુખ ઉસ્તાદની કંપનીમાં આવા બીઝનેસ' જોવા મળતા હતા. મનમેાહન નાટક મંડળીવાળા હીરજીભાઈ પેઈન્ટર પણ સારા સેટ રજૂ કરતા રહે છે. સૌરાષ્ટ્રમાં જશવંત પદે રામસવાળા દિનુભાઇ વા વગેરે નોંધવા યેાગ્ય ખરાં. (૭) નૃત્યકાર : નૃત્યનું જો કે નાટકમાં બહુ મહત્ત્વ નથી. પરતુ તેને લને નાટક વધુ દીપી નીકળે તે વાત નિર્જિંવાદ છે. બુતકાળની રંગસુદ્ધિ પર મધુરય, બીઝ૫, સર્પન્સ વિ. શાળતા, પરંતુ તેમાં બહુ શાસ્ત્રીયતા ન આવતી. હા, નાજાઢતા વર્ષ સ્વાભાવિક જ આવી જતી. તે કાળના તરગાળાના છેકરાએ ગીતા ગાતા, વમાર પડતા અને પેલેનીને આધિન પગા રા થાય અને પગ ઊછાળીને ગીત પુરૂં કરી કાઢતા. પરંતુ આજે ક ંઇક ફેર છે. આજે પ્રેક્ષકા સર્પને બદલે રાંઢવું ચલાવી લેવા તૈયાર નથી, આજે તે તે પણ વાસ્તવિકતાની આકાંક્ષા સેવે છે. એટલે નૃત્યા પણ જો પદ્ધતિસરના શાસ્ત્રીય હોય તો જ કામ માંગે ગુજરાતમાં નૃત્યના લગભગ યશ મૃણાલિની સારાભાને અને તેમની સરથા દર્પણ”ને જાય છે. નૃત્યક્ષેત્રે તેમનું પ્રદાન ગુર્જર રંગભુમિમાં અમર રહેશે. જો કે હવે રંગભુમિની એ શુભ નિશાની છે કે આ ક્ષેત્રમાં કામ કરતી બહેનો પણ હવે પદ્ધતિસરના નૃત્યો કરવા લાગી છે. પારૂલ જરીવાલા તેમજ અન્ય બહેનેા હવે નાટકામાં ખાસ નૃત્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy