SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ મહાગુજરાતની સ્તંભસૃષ્ટિ – ડો. હરિભાઈ ગૌદાની " एष तारामयः स्तम्भो नास्तमेति न वोदयम् । શરૂઆતમાં મનુષ્ય તામ્રધાતુ શોધી કાઢી. પછી લોહધાતુ શોધી નક્ષત્ર ૬ સૂરજ કાતારા: સદ્ ” કાઢી. ઘાતુઓનું સંશોધન થતાં તંભ સૃષ્ટિમાં ઘણા ફેરફાર થયા. નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, તારાગણે, ગ્રહો અને નિહારિકાઓ એ મનુષ્ય ઘાતુમાંથી છીણી, હાડી, કરવત, રંધા, વીંધણી, શારડી શાશ્વત સ્તંભો છે, જેનો ઉદય કે અસ્ત નથી. તેમજ બીજા અનેકવિધ હથિયારો બનાવ્યા. પછી એ હથિયારોની ઉપર જણાવેલ તંભો શાશ્વત ગણાય છે, પણ જેને આપણે મદદથી કાઇ તથા પથ્થર ઉપર કોતરકામ કરવાનું શરૂ કર્યું. સમય રતંભ તરીકે સંબોધીએ છીએ તેમાંનાં ઘણાં અ૯૫જીવી, સૈકાવી, જતાં મનુષ્ય ઢાળ કામ શીખ્યો ત્યારે સખ્ત ગરમી સહી શકે તેવી દશ સૈકાવી, લાખો વર્ષવી હોય છે. અગ્નિસ્તંભ, વાયુતંભ અને માટીનાં બીબાં બનાવી તેનાં ઉપર ધાતુના સ્તંભનું ઢાળકામ શરૂ જળસ્તંભ અપછવી હોય છે. કાશ્તસ્તંભ એક સૈકાથી માંડીને દસ સૈકાવી કર્યું. આવા ઢાળકામાં મનુષ્ય કીર્તિસ્તંભ, ધર્મસ્તંભ તથા આલયનાં હોય છે. ઈંટરી સ્તંભનું આયુષ્ય કાષ્ઠતંભથી વધારે હોય છે. બાંધકામમાં ઉપયોગી એવા સ્તંભ બનાવ્યા. આવા ઢાળકામવાળા પથરિયા સ્તંભમાં તેની જાત પ્રમાણે હજાર વર્ષથી માંડીને લાખેક સ્તંભનાં બે પુરાણા નમુના હાલમાં ભારતવર્ષમાં મેજૂદ છે. વર્ષ સુધીનું આયુષ્ય હોય છે. કાટ ન લાગે તેવી ધાતુમાંથી બનાવેલ જેમાં એક દિલ્હીના કુતુબમિનાર પાસે અને બીજો મધ્યપ્રદેશનાં સ્તનું આયુષ્ય પથરિયા સ્તંભોથી પણ વધારે હોય છે જ્યારે રત્ન ધારનગરની લાટ મસ્જિદ પાસે પડ્યો છે. તંભોનું આયુષ્ય સૃષ્ટિ પરનાં સ્તંભોમાં સૌથી વધારે હોય છે. ધાતુનાં સંશોધન પછી પથરિયા સ્તંભછિમાં ક્રાંતિકારી દુન્યવી સંભ સૃષ્ટિમાં કીર્તિસ્તંભ, વિજયસ્તંભ, માણેકસ્તંભ, ફેરફાર કર્યા. ઇસવીસન પૂર્વે ચારેક હજાર વર્ષ પહેલાંની સ્તંભસમાધીતંભ, યુદ્ધસ્તંભ, સીમાસ્તંભ, વધરતંભ, દીપિકાસ્તંભ, સૃષ્ટિમાં ધાતુના સંશોધન પછી કેતરકામ વધ્યું, સ્તનાં શણગાર જળસ્તંભ, વાયુસ્તંભ અગ્નિતંભ, ધર્મસ્તંભ અને સામાન્યસ્તંભ , જ વધ્યા. સ્તંભની નીચે કુંભી અને ઉપર સરાં ગઠવાયા. આવી જાય છે. આ વિશાળ સૃષ્ટિમાં મનુષ્યને સામાન્ય સ્તંભ (થાંભલો) જેવું બીજું કોઈ ઉપયોગી અંગ નથી. ઘર, દેવમંદિર, ભારતવર્ષની સ્તંભ સૃષ્ટિમાં હરપા, મેહન-જો-દડે અને સમાધિમંદિર, રાજમહાલય, ઝરૂખા, તળાવ, કુંડ અને વાવ ઉપરનાં લોથલની સંસ્કૃતિનાં સૌ પ્રથમ ઈન્ટરી સ્તંભ કે કાકનાં ચેરસ વિહાર સ્થળે તથા વાવના તાકને ટેકવતા તંભો એ રસ્તંભોની વિશાળ તંબ મૂકાયા હશે. ત્યારપછી ઈસવીસન પૂર્વે પાંચથી એક સૃષ્ટિમાં સૌથી મહત્વનાં અંગ ગણાય છે. હજાર વર્ષ વચ્ચેનાં પાંચ વર્ષના ગાળામાં કાણતંબેમાં અનેકવિધ | સામાન્ય તંબ બનાવવાની શરૂઆત કયારથી થઈ એ કહેવું શ્રેણીનાં તંબ બનાવાયાં હશે, આ ગાળામાં નંદેનાં સમયમાં મુશ્કેલ છે છતાં એટલું અનુમાન થઈ શકે કે મનુષ્ય ઝૂપડું બાંધવા કાકતંબા ઉપર સુવર્ણ તથા રૂપાનાં પતરાંઓ જડી તેના ઉપર શીખ્યો હશે ત્યારે ઝુંપડાને કે ઝુંપડાની ઓસરીને ટેકવવા માટે સાદા રત્નોનું જડતરકામ કરવામાં આવ્યું હશે તેમ કેટલાક લખાણ રતંભની જરૂર પડી હશે આવા તંભ ઝાડનાં ડાળામાંથી બનાવવામાં ઉપરથી અનુમાન થઈ શકે છે. આવ્યા હશે. સમય જતાં મનુષ્ય ઘેડ સંસ્કારી બન્યો હશે ત્યારે | ગુજરાતમાં સૌ પ્રથમ સ્તંભ સાણાની, તળાજાની, જુનાગઢની તેનું લક્ષ્ય કળાકારીગિરી તરફ વળ્યું હશે. એ સમયે મનુને લાકડાનાં સ્તબેને પથ્થરથી ઘસીને સુંવાળા બનાવવા પ્રયત્નો કર્યા હશે. મનુષ્ય અને કડીયા ડુંગર ની ગુફાઓમાં કેતરાયાં હશે. સૌ પ્રથમ તો આવાં તંબ ચોરસ કે ગોળ વતત પ્રકારનાં કોતરાયાં તેમ ઉપર ની બુદ્ધિને શેડો વિકાસ થયો હશે ત્યારે તંભનાં સુશોભન માટે તંભનાં છેડે તુંબડું ગોઠવ્યું હશે જ્યારે મનુષ્ય સાધારણ ચિત્રામણ જણાવેલ ગુફાઓમાંથી મળી આવેલા સ્તંભ ઉપરથી સાબિત કરતાં શિખ્યો હશે ત્યારે માટીનાં રંગથી કે કોલસાથી તંબો તેમજ દિવાલે ઉપર ચિત્રકામ કર્યું હશે. સમય જતાં મનુષ્ય અલ્પજીવી ગુજરાતમાં પથરિયા મંદિર બાંધવાની શરૂઆત ગુપ્તકાળમાં ચિત્રકામની જગ્યાએ ધારદાર પથ્થર કે જલતા રબાડીયા દ્વારા તંબે થઈ હતી તેને ઉલ્લેખ જુનાગઢનાં અશોકના શિલાલેખમાં થયા છે. ઉપર ખોદકામ કરી કે નિયત જગ્યાએ ભાળી રતંભને રૂપાળે બનાવ્યો આ કાળ પછી રચાયેલ હાલારમાં ગેપનું મંદિર મેજુદ છે પણ હશે. ઉપર જણાવેલ પ્રકારનાં સ્તંભનાં નમૂના વર્ષોથી જૂના તેમાં કેઈ સ્તંભ દેખાતો નથી. ક્ષત્રપ કાળ પછી મૈત્રક કાળ દરમ્યાન પ્રણાલિકા જાળવી રહેનાર આદિવાસીઓનાં ઝુંપડામાં હાલમાં પણ ગુજરાતમાં ઘણું મંદિરો રચાયાં એ મંદિરમાં વધારે પડતાં જોવા મળે છે. ચોરસ સ્તંભે જોવા મળે છે. થાય છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy