________________
સાંસ્કૃતિક સંદર્ભ મન્થ |
શ્રી રામનારાયણ વિ. પાટક-સક્ષેત્રીય માદિત્યકાર ગુજરાતના બે સમય વાર્તાકાર, પ્રતિભાશય કવિ, પ્રખર ચિંતક, વિવેચક અને વિદ્વાન રામનારાયણ પાઠકના જન્મ ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં થયા હતા.
ગુજરાતના સમર્થ વિદ્વાને માં એમનું સ્થાન અનેાખુ છે. પ્રજાને શુદ્ધ સાહિત્યરુચિના સંસ્કાર આપવાનું કાર્ય જીવનના અંત સુધી સન્નિષ્ટપણે એમણે કર્યું.
ધરાવે છે
* દ્વિરેફની વાતા ’ ભાગ પહેલે પ્રસિદ્ધ થયા ને ગુજરાતે એક સમર્થ વાર્તાલેખક મેળવ્યાનેા હર્ષ અનુભવ્યા. શેષનાં કાવ્યા
*
ગુજરાતને નવલિંકાના ક્યાયપના ઉચ્ચતમ શિખરનું ન પ્રસિદ્ધ થયું અને નવીન કવિતાના પ્રબળ વહેણમાં સાહિત્ય રસિકલાદેવને ડારનાર આશિલ્પી તરીકે તેમની બુક સમૃદ્ધિમ ૧૯૨૬માં પ્રગટ થયેલા ધૂમકેતુના ‘તણખા’ ભા. માં થયું'. મને ન કલાની ધારમ ચારે તરફ પ્રસરી. રંગન, ઊર્મિ તત્ત્વ, ભાવના આપ આપ્યા. ઊર્મિસભર ધૂમકેતુએ કુશળ સ’વિધાન, ચમકદાર લગ્નના અને ાન રય વિષ્ણુ વડે એમણે નવલિકાને બ ચિત્રો અને જીવનસ ંદેશને પેાતાની સ્વચ્છ, સરળ છતાં તી વેધકતાવાળી શૈલીમાં નવન્નિકા દ્વારા પ્રતિબિંબિત કરી. તેમની નવલિકાઓમાં પાત્ર અને પરિસ્થિતિ, સ્થળ અને સમયનુ આકર્ષક વૈવિધ્ય દષ્ટિગોચર થાય છે.
ગુજરાતી જનતા તણાતી હતી છતાં કાવ્ય તત્ત્વોથી ભર્યા ભર્યા કાવ્યો મેળવ્યાની પરિનિ તેવું અનુભવી. સ્વૈરવિવાર ” પ્રગટ થતાં સાથે જ અરે, તેથી યે પહેલાં તેમાં લખાણે ‘પ્રસ્થાન’માં ૧ સિદ્ધ થતાં રહેતાં ત્યારથી, મજ્ઞ હાસ્યકારના દર્શને ગુજરાત કૃતાર્થતા માણી રહ્યું. ‘કાવ્ય સમુચ્ચય’ અને ‘પુર્વાલાપ’ના સપાદને ૐ સ ંપદકની કાવ્ય રસિકતાના પ્યાલા આપ્યા જ હતા પણ ‘કાવ્યની શક્તિ'ના લેખે તેના લેખકને સમ વિવેચક તરીકે પણ પ્રિિષ્ઠત કરી દીધા અને ‘બૃહત્ પિંગલ’ના પ્રકાશને તેા ગુજરાતભરમાં સન્માન્ય બની ચૂકેલા એ વિદ્વાનને ભારતભરના સન્માનના વિરારી બનાવી દીધા. આમ શ્રી રામનારાયણે પાની મુખી પ્રતિભા સાહિત્યના જે જે સ્વરૂપને પશ કરતી ગઇ તેને તેને અજવાળતી ગઇ, સમૃદ્દ કરતી ગઈ.
તે
વાર્તા, કવિતા વગેરે સર્જનના ક્ષેત્રમાં તેા તેમણે સુંદર કામ ક જ છે પણ વિવેચન અને વિદ્વત્તાના ક્ષેત્રમાં તેમણે કરેલું કામ તે હજુ સુધી લગભગ અજોડ કહી શકાય તેવું જ રહ્યું છે.
શ્રી પાર્કક મૂ ને રિવાળા વિદાઈ કક્ષાના સિદ્ધાંતની પરખ અને પકડ એમનામાં વિશેષ હતી. લાગણીને પ્રધાનબિંદુએ ાખીને એમણે લખેલી વાર્તાનામાં ગિરવ નવા ભાવ્યાં છે,
સપાસના અભાનું સભાપુર્વક નિરખ્યુ કરી તેની વિરાજતા ને મર્યાદામાં બનને વાર્તામાં આલેખી છે. એમનાં સ્તનમાં ઉંડાણુ અને સ્વસ્થતા છે. એમના હાસ્યમાં નિખાલસતા અને નિર્દોષતા છે. એમણે વાર્તામાં શૈલીને અગે અને વિષયને અંગે અનેક પ્રયોગો કર્યાં છે. અનુભવ, ચિંતન, નિરીક્ષક્ષુ અને માનસશાસ્ત્રીય દષ્ટિએ કરેલું નિરૂપણ એમની વાર્તાઓને સમૃદ્ધ બનાવે છે. સ્વૈરવિહાર’માંના નિબધામાં એમને શૈલી પણ સ્વૈરવિહારિણી જ બને છે. એમની વિચારણા મૌલિક, તલસ્પર્શી અને સંપૂર્ણ તળ છે, આ નિબધાની કીકી ાન, હળવી અને સરસ છે. એમની શૈલી સરસ હાવા છતાં એમના વિચારોને ભાર બહુ ક્ષમતાથી ઝીલી વ્યક્ત કરી શકે છે. કયાંય ગૂંચવણુ કે સંકુલતાને ભાવ અનુભવાતા નથી, માટે જ એમના ગદ્યને ‘કાચ જેવું પારદર્શક' મઘ નરીકે એંફળખવામાં ભાવ્યું છે. પરિબારના તેમના લેખો ચી એક જો. એમને સત્તા ક્લિક થા છે.
તેમની વાર્તાઓ વસ્તુ, વિષય, જાવા, કૌની અને પાકાં કે ગામમાં મત હતી.
તેમની સાહિત્ય પ્રવૃત્તિનું પ્રશ્ન ચક્ર સપા નિયામક બળ તે સિસ્ટક્ષા નહીં પણું ચિંતનશીલતા છે. એમની જિજ્ઞાસાવૃત્તિ બાળક
૩૭૩
જેવી પ્રબળ છે. બાત્રસદશ કુતુહલ ધરાવતા આ પ્રૌઢ વિદ્વાને અનેક લેખકાની મૈત્રી સાધી તળ તરૂપાયતે’ એ ન્યાયે તારુણ્યના ઉત્સાહ ટકાવી રાખ્યા હતા.
તરુણ
'ધૂમકેતુ'-યુગમૂર્તિ નવલિકાકાર
Jain Education International
સાહિત્યના અગ્રિમ નવલિકાકાર. આ ક્ષેત્રમાં તે અદ્વિતીય સ્થાન “ધૂમકેતુ”—ગૌરીશંકર ગોપનામ નેથી-ભાષણા ગુજર
માનવજીવનની સમસ્યાએ, આદર્શો અને ચિંતનાને તે એક કલાકારની સિદ્ધિથી રજૂ કરે છે. અને એટલે જ શ્રી ડેાલરરાય માંકડ કહે છે, ધૂમકેતુની નવલિકા એટલે પહેલેથી છેલ્લે સુધી એક કલાકૃતિ. જેમ કાઈ શિલ્પી નિર્જીવ પથ્થરમાં પેાતાના ટાંકણાંથી પ્રાણ પૂરે અને એ શિલ્પાકૃતિ ચેતનવંતી બની જાય તેમ ધૂમકેતુની અમે કયાથી સાઈ જાય છે.
તેમણે તણખા ના ચાર મા, અવા પ્રદીપ, અતિકાર નિક, ત્રિમા, માકાણદીપ, વનમા યાર્ડ સત્તર નશિકા સ’પ્રહે આપ્યા છે.
*
ધૂમકેતુએ નવકથાઓ પશુ સુદર રીતે આલેખી છે. માય પશની અને ગુપ્તયુગની નવલકથાની તેણે હારમાળા ી . આ નવલકથામામાં જીવંત વાતાવરણ, દ્ભૂત પ્રસંગ જિંત્રો અને સુંદર, આકર્ષીક વસ્તુવિધાન જોવા મળે છે.
*
જલબિંદુ * ઋને રહ્યું છે માંના વિચારક ધૂમકેતુ, ‘ પડધા ’ અને ‘એકલવ્ય' માંના નાટકકાર ધૂમકેતુ, હેમચંદ્રાચાર્ય, નેપોલિયન અને હહ્યુ-એન સંગમાંના ચરિત્રકાર ધૂમકેતુ, જીવનપથ અને જીવતંરગ માંના આત્મકથાકાર પૂમકેતુ, ‘ પાન ગોષ્ઠિ' માંના કટાક્ષ લેખક અને વિનોદી ધૂમકેતુ- આમ સાહિત્યના બ્રહ્માંડમાં આ ધૂનનુએ ચારે તરફ સરળતાથી સ્વૈરવિકાર કર્યો છે. અને આપણુંને અન્ય સર્જના ભામાં છે. યેનામુખી પ્રતિમા ધરાવતા ધૂમકેતુ, આપણા સૌને માટે ગૌરવરૂપ બન રડે છે. ‘ મારા પ્રિય લેખક તે 'ધૂમકેતુ' એમ સ્વ. શ્રી મેવાણી કહે.. એમ જ એ સૌ કાના પિ લેખક છે અને રહેશે,
શ્રી ઝવેરચંદ મે”ણી રાષ્ટ્રીય શાયર
લોકસાહિત્યના મહામૂલા વારસાને સંરક્ષી ગુજરાતના ઘર ઘર પાંચાડવા અભાગ પશ્રિમ લેનાર બેરચંદ મેઘાણી ગુજરાતના લાડકવાયા છે. એ નર કેસરીએ સાહિત્ય ક્ષેત્રે જે કેડીઓ પાડી છે તે આ કાકને માર્ગદર્શક જૂની ય તેમ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org