________________
૩૦૬
આ રીતે જીવનના દરેક ક્ષેત્રને વવતું આ સાહિત્ય લોકોને માટે મંપૂર્ણ સાહિત્ય છે. ભાટ, ચારણ રાવળ અને મીરના વ્યક્તિત્વ ન ઓર જ છે! તેમાં પોતાની ખુલ્લી ાનથી કાઈ માની સાચી વીનાને બિરદાવે છે. કોઈ વળી વયે સુરે અને મધુર રીતે દાહમા ગાય છે. તો પળ દઈ આતમરામને સાને વનનીકાને તારવાની ખારજૂ કરે છે. ખુદ અવાજે અને કાકીના છુપાને બનારે ગાતો રાવણુચાવા કઈકને જણાવે છે.
રામવાળાના લગન આવ્યા તે ધુમકે વાગે ટાલ ગોઝારા ગારી ગાળા, રાકાણા ત્યાં રામવાળેા. હું રાત્રે જમાનમાં કે ચોરા પાસે વાર્તામોના રસમાં તમ્ભેળ કરી. મૂકતા ભાટ અને ચારણા, ડાકલે કે ડમકારા મારીને લાંબે રાગે દેવીમાની આણિયું ગાતા રાવળ-પાળિયા, આ બધાય લોકસાહિત્યની રચનાને જીવંત બનાવી લોકોના હૃદય સુધી પહોંચાડી દે છે. બૈંગીતના ને સાત્વિના રંગે રંગાયેલા આ લોકો જૂનું નાણું અને વણમેાલું ધન છે.
આજથી છેલ્લા શૈડાં વર્ષો પહેલાં જ લોકોની જીભે વિહરતા આ સાનિને સ્વ. શ્રી રક્તમાએ પ્રથમ લોકગના ભેગા કરી તેનું સંપાદન કર્યું. તે પહેલાં પણ નમદે સુરતની સ્ત્રીઓનાં ગીતો એમાં કર્યાં હતાં. એક પારસી લેખક પણ લોક સાહિત્યની વાર્તાના સરત ખૂબ મુશ્કેલીથી શોધીને સંપાદિત કરીને તે વખતે વાર પાડશો, બે છેલ્લે શહેરી અને ટિલાટી સામે નું કરનાર સ્વ. શ્રી ઝવેરચંદ મેધાણી. તેણે તે! આ સાહિત્યને લગભગ બધું યે અચય કરી લીધું છે. સૌરાષ્ટ્રના ગામે ગામ, નેસ્ડ નેસડા કરી તેમણે આ બધું વીણી ચૂટીને મહામુસીબતે ભેગુ કરી શહેરી અને શિનોની સમક્ષ મૂકયું છે. તેની એક રચનામાં જ પેાતે આ બધું કેમ ભેગું કર્યું, તે કેવું છે તે તપાસવા, મૂલવવા લોકોની સમક્ષ મૂકી દે છે.
‘રૂપ સુગધી હું કાંઈ ન જાણું ! ડુંગરાના ગોવાળ, આવળ બાવળ, ખેરડી કેરી કાંટ્યમાં આથડનાર. મારે ઘેર આવજે બે'ની, નાની તારી મા જગ્ગી, ' —ઝવેચંદ મેધાણી, આમ વીણી ભેગું કરીને આ સર્વ લોક સાહિત્યને તેમણે સર્વની સામે મૂકી દીધું છે.
શક સાબ મૂળ ડાળખાં કર્મની ધારથી સાંભળવાની તૈય અનેાખી મજા પડે છે. જ્યારે સાતમ, આડમ કે મેળાકત જેવા પર્વ કે વસ્તુ વસ્તેલાના જાગરણ હોય, મેઘાડંબર કારો જામ્ય હાય, સીમમાં સારા વરસાદે સીંચ્યા મેાલ રખે હલમલી રહ્યો હોય ત્યારે સર્વના દિલમાં આનંદના એધ ઉભરાતા હોય તે ગામડેગામ જુવાન-પતીચ્યા મસ્તીમાં વીને રાસડા-ગી ગાય છે ત્યારે તો ધરણી ધઘી શકે . ઉંટની લચક આપી, લહેકાથી સરીના ભાવ ત્યા દશકમાં કઠે સમગ્ર ગામ અને વાસ્તુને તેઓ લાયું ભર્યુ અને માનદમય બનાવી દે છે. આવા નાગ પાસેથી લોક સાધિ આંબવાની મઝા છે ભાવી ન ગમે ?
Jain Education International
કે બૃહદ ગુજરાતની ભસ્મતા
ભારત સ્વતંત્ર થયા પછી ગામડાંઓમાં ઠેર ઠેર નિશાળેા થઈ અને ત્યારપછી નાની પ્રજામાં થોડુ અક્ષરજ્ઞાન આપ્યું. હિંદી તેમ જ ગુજરાતી ચચિત્રાની અસર પણ ગામડાંઓમાં પોંચી. સમાજકવ્વાણુના કાર્યકરો તેમ જ શઢી શાળામાં બનેલા શિક્ષકો ગામોની શાળામાં ખાવા. આ બધાની અસર ગામના લોકો પર થઈ. નવાના તેમજ ગામડાંના સુધલા લોકો લોક સાહિત્યને એંક બાજ કાખી દેવા લાગ્યા છે. તે ચચિત્રાના ગીતાના ઢાળવાળા, સ્વરાજના દેશ-નેતાના વગેરે ગીત ગાવા લાગ્યા છે. જેમાં ખાસ દમ નથી. તેમાંનાં ઘણાં ગીતા સાવ કીસાં અને માત્ર શબ્દાળુ જેવા લાગે છે. કસ્બા અને જીલ્લ્લાની રાસ-ગરબાની વિકાઓમાં પણ વે ત ોકગીતને ભલે કઈ વનવાં ગીતો ગાય છે. ઘણીવાર તેા ગીત અને ગરબાનો મેળ જ નથી બેસતે।. હવે લોક સાહિત્ય ।
ખેતરમાં નાનુ છીંડુ પડ્યું છે, ધીમે ધીમે ખેતર જોવા લાગ્યું છે. હવે શ્રી મૈમાનાઈ જેવા ખપિયાની જરૂર છે, ખેતર ભેળા તે પહેલાં રહ્યો સહ્યો પાક લણી લે.
*
*
-
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ સંચાલિત : શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર – પાલીતાણા
-
""
શ્ર. જૈન વૈનાર કુરન્સની પ્રેરણાથી અને શ્રી જૈન પ્રગતિ મંડળના પ્રયાસથી પાલીતણમાં “ શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર ’છેલ્લા પંદર વર્ષથી મધ્યમવર્ગોની માનદ રેન રુદન આર્થિક રાત અંતે ઔદ્યોગિક તાલીમ આપી, સ્વાશ્રયી બનાવવા વ્યવસ્થિત ચ લી હતુ . શહેરના અરમણ્ય જૈન ધૃદયે સેવા બહૈ કપ કરી આ કેન્દ્રનુ' સુદર સંચાલન કરી રહ્યા છે.
ઉપરક્ત કેન્દ્રમાં “ સમિતિ ” દ્વારા શુદ્ધ અને સારૂ અનાજ ખરીદી, કેન્દ્રની ખાંડનો પાસે જ સાફ કરાવી, ઘઉંના ખેડા અને મસાલેદાર ખાખરા, સ્વાદિષ્ટ માંગરેળી ખાખરા, મગ-અડદના પાપડ, *વડા, વડી, બા, અથાણું વગેરે કઇ બનાવી વેચવામાં આવે છે.
આપણી સિ!તી. આ ધર્મિક બડ઼ેનેને સ્ત્રશ્રયી બનાવવા અને સહાયભૂત થવા, જૈસમાજ અને યાત્રાળુ ભાઈ»ુને! આ સંસ્થ ની મુલાકાત થી કાર્ય નિહાળે તે વસ્તુશ્રી ખરીદી ઉત્તેજન આપે ૫. ભાઈદાલ એમ. બાવીશી M.B.B.S. પ્રમુખ કેન્દ્ર સ્થળ ઃકાંતીલાલ એચ. શાહ મણીલાલ એ: મારી
મોતીશા શેઠની ધમ શાળા વેચાણુ કેન્દ્ર -
માના
મુખ્ય બજાર, પાલીતાણા
For Private & Personal Use Only
www.jainelibrary.org