________________
સાંસકૃતિક સંદર્ભ ગ્રન્થો
૨૯૧
પરમાતમ પૂરણુ કળા.
છોડીને ચાલ્યો વણઝારા રે હોજી. પણ મનુષ્યની શક્તિને મર્યાદા છે. આપણાથી ઇશ્વરની સંપુર્ણ
–કબીર
મેલી દે મનથી મારું - તારું રે મનવા કક્ષાએ પહોંચી ન શકાય તો એને એકાદ અંશ પણ માગી લેવાને લાભ જતો કેમ કરાય ?
પ્રભુ વિના કઈ નથી તારું,
સ્મશાન સુધી તારાં સગાં સંબંધી વાલાં નાણુ સ્થણ પામી એકાંતે થ ઇ બે ઠાં
આવીને મે વા સી,
બાળે તન મારું, તે માંહેલે એક અંશ જો આપ
રે માનવી ! કનુ વિના કેઈ નથી તારું.
–પીયા ભગત તે વા તે શા બા શી,
વાલાં તે વાલાં શું કરે, વાલાં વળાવી વળશે, હે પ્રભુજી ! ઓળભડે મત ખાજે.
વાલાં તે વનના લાકડાં તે તે સાથે જ બળશે. આવી જ ભાવનાને ઉપાલંભ સ્વરૂપે ચિદાનંદજીએ નીચેના
એક રે દિવસ એવો આવશે.. શબ્દમાં આલેખા છે:
– વૈરાગ્યની સજઝાય : ઉદયરત્નકૃત જ ગ તા ર ક પદવી લ હી
સાધકને માટે ગીતામાં ત્રણ વસ્તુ પર ખાસ ભાર મૂક્યો તાર્યા સહી હે અપરાધી અપાર
છે: પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. આ યુગમાં પ્રણિપાત એટલે તાત કહે મેહે તારતા
નમ્રતા વિવેક ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. પરિપ્રશ્ન એટલે કિમ કીની હા ઈષ્ણ અવસર વાર ?
ફરી પૂછવું, જિજ્ઞાસાવૃત્તિ એ આવશ્યક અંગ છે. જેમાં ભગવાન પરમાતમ પૂરણ કળા.
મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામી જ્ઞાતા હોવા છતાંય કેપણું પં. વીરવિજ્યજી પણ કહે છે–
બાબત સંશય થતાં ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછતા એ રીતે નમ્રતા દાયક નામ ધરો તે સુખ આપે રે
દાખવવી. સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપે છે એટલે સેવા શિવતરુની આગે રે શી બહુ માગણી ?
આવશ્યક છે. આ બધા માટે માન અભિમાન છેડવાની જરૂર છે. આત્મનિંદા માટે તે જેનોમાં પ્રચલિત “રત્નાકર પચ્ચીશી” જેવી કથણી કથે સહુ કોઈ રહણી અતિ દુર્લભ હોઈ જોઈએ. આખી રચના હીણપતભર્યા કર્તવ્યની નિંદા કરતી છે. શુક રામ નામ વખાણે નવિ પરમારથ તસ જાણે એકાદ કડી તપાસીએ
યા વિધ ભણી વેદ સુણાવે, પણ અકળ કળા નહીં પાવે. હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડ મને
-ચિદાનંદજીનાં પદો : પદ અઠવ્યાવીશકું. ગળે ભાનરૂપી અજગરે હું કેમ કરી થાવું તને ? જૈન સંસ્કૃત સાહિત્યની જેમ જૈન ગુજરાતી સાહિત્ય પણ મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે, વિશાળ છે. આ અવલોકન તો બે ચાર ખ્યાતનામ કવિઓ પૂરતું ચડી ચાર ચોર હાથમાં ચેતન ઘણું ચગદાય છે. મર્યાદિત રહ્યું છે, એટલે વિશેષ જિજ્ઞાસુઓએ તે પરિશ્રમ લે
ક્રોધ, લોભ અને માનને માટે યોજેલાં અનુક્રમે અગ્નિ, સર્પ પડશે. એક યા બીજા કારણોથી આ સાહિત્ય અજ્ઞાત રહ્યું છે. અગર અને અજગરનાં રૂપકે તેમ જ વર્ણાનુપ્રાસ અલંકારથી રચના વધુ જૈન સમાજ પૂરતું મર્યાદિત રહ્યું છે તેને આપણા સાહિત્યકાર, આકર્ષક બની છે.
સંશોધકે વિશેષ પ્રકાશમાં લાવશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું. જૈનેમાં મનુષ્ય મરણ-પથારીએ હોય ત્યારે ખાસ કરીને ધાર્મિક રિવાજોમાં ‘પુણ્ય-પ્રકાશનું સ્તવન સંભળાવાય છે. આ સ્તવનમાં
-: શુભેચ્છા સાથે - દુર્લભ માનવદેહની સફળતા કયારે થાય, આપણે શું કર્યું વગેરેની સરવાળા-બાદબાકી છે. જિંદગીના ધન્ય દિવસે કયા ? એના જવાબ માટે નીચેના ભાવવાહી સ્વરો ગુજા
ધન ધન તે દિન મારો
જિહાં કીધે ધર્મ...... ઉર્મિ વરતુ જ એવી છે કે જે અનુભવ વિના સમજાતી નથી. જે લેકે ઊર્મિ વિહીન હોય છે, જેમણે પ્રેમાનુભવ કર્યો નથી હોતા, તેઓ સામી વ્યક્તિની લાગણી સમજી શકતા નથી એટલે લાગણીવેડા
૧૫, મંગળદાસ રોડ કરી તિરસ્કારે છે, પણ ખરી વસ્તુ તો અનુભવે જ સમજાય છે. જુએરહસ્યોને જ્ઞાતા અનુભવથી ક્યારે થઈશ હું?
પ્રિન્સેસ સ્ટ્રીટ એટલે જ્ઞાતા પણ અનુભવથી થવાની ઈચ્છા વ્યક્ત કરી. અનંતકાળથી આ જીવડે સંસાર સાગરમાં રઝળે છે છતાં “મારું”
મુંબઈ– ૨ “મારું” કરતાં થાક્ય નથી. આ વાતને લગભગ બધા જ ભક્તકવિઓએ કાવ્યના વિષય તરીકે અપનાવી છે.
ફોન નં. ૩૧૪૪૭૭ નથી છવ તારી રે સુંદર કાયા
મેસર્સ બી. જયંતિલાલ એન્ડ કું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org