SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગુજરાતી સાહિત્યમાં જન ભકિત કાવ્યો –શ્રીયુત પન્નાલાલ ર. શાહ ઉર્મિ અને વિચારની પ્રધાનતાને અનુલક્ષીને કાવ્યના બે પ્રકાર સરખાવો– પાડવામાં આવ્યા. ઉર્મિ પ્રધાન અને બુદ્ધિપ્રધાન. તત્ત્વજ્ઞાન જેવા ગહન મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કેઇ રે પ્રભુ. વિષય માટે કાવ્ય પ્રકાર ચિંતનપ્રધાન ગણાય. પરંતુ એથી વાચક –મીરાંબાઈ કાવ્ય રસાસ્વાદ ન કરી શકે એ હકીકતને લક્ષમાં લઈ, આપણા પ્રાચીન જૈન કવિઓની ખૂબી એ છે કે ભતિકાવ્યોમાં પ્રિય તરીકેના કવિઓએ તત્ત્વને લગતી બાબતે ઊર્મિકાવ્યો દ્વારા પીરસી છે સંબોધનમાં ઈશ્વર વાચાર્યું નથી હોતો. ખાસ કરીને ચિદાનંદજીના કારણ, ઉર્મિપ્રધાન કાવ્યો હદયંગમ હોય છે. પોતાની અનુભૂતિ માત્ર પદમાં આવતાં સંબોધને વિચારવા જેવાં છે. આપણો આત્મા રાગપ્રગટ કરે એટલે કવિ સફળ થતા નથી, પરંતુ તેની સફળતાને પાદિથી ઘેરાયેલું છે, એટલે કુમતિના બાહુપાશમાં જકડાયેલો છે. આધાર એની અનુભૂતિ વાચકમાં કેટલે અંશે પ્રગટે છે એના ઉપર કુમતિને સુમતિની શકય ગણી ચિદાનંદજીએ પોતાની કાવ્યસરિતા રહેલો છે. શ્રી રામપ્રસાદ બક્ષી કહે છે તેમ, “કવિ પિતાની અનુ વહાવી છે. જુઓ, સુમતિ પોતાના હવામીને કેવી વિનતિ કરે છે : ભૂતિને માત્ર વ્યક્ત કર્યો નથી, વાચકના હૃદયમાં એવી જ અનુભૂતિ પિયા ! પરઘર મત જા રે, કરુણા કરી મહારાજ, જગાડવાનો એને પ્રયત્ન હોય છે. વાચકમાં સમભાવ જગાડે એ જ કુમ મરજાદા લેપ કે રે, જે જન પર જાય. એની કવિશક્તિની અને કલાની સફળશા છે.”૧ –ચિદાનંદજીના પદો : ૫૬ પહેલું. મહાકવિઓથી માંડીને સામાન્ય કવિઓનાં કવન માટે બે વિષયો વિ) પણ પ્રલોભન વસ્તુ એવી છે કે એમાં પડ્યા પછી હાથ ઘસવાના સનાતન છે : એક તો ઈશ્વર અને બીજી'. સમરત સપ્રિત્યેનો રખેડ હાય એ જાણવા છતાં પણ સુમતિના પિયા-આપણે-પરધર જઇએ જગતમાં કંઈ પણ કવિ એ નહિ હોય જેણે આ અને વિષય છીએ, કુમતિને સંગ કરીએ છીએ. પણ ધીરજ અને ક્ષમાપર પિતાની કલમ અજમાવી નહિ હોય. આ સનાતન વિષયો શીલતાની મૂર્તિ, આર્યસન્નારી કંઇ પોતાની સજજનતા છેડે ખરી ઉપર આટલું રચાયા છતાં, દરેકની અનુભૂતિમાં કાંઈક નવીન તત્વ, કે ? પરગૃહે જવા છતાં પણ હજુ કાંઈ થયું ન હોય એમ સુમતિ કાંઈક સારવાર કરવા જેવું આપણને મળી રહે છે. ઈશ્વરભક્તિનાં યાચના કરે છે : કાવ્યોમાં પણ સુકીવાદીઓ ‘પ્રિયા’ તરીકેની કલ્પના સ્વાભાવિક થઈ પિયા ! નિજ મહેલ પધારે રે, કરી કરુણા મહારાજ, પડી. ભક્તિરસને પ્રવાહ ભારતભરમાં અવિરત વહ્યો છે, જેમાં તુમ બિન સુંદર સાહિબા રે, મે મન અતિ દુઃખ થાય. મીરાંબાઈ, નરસિંહ મહેતા, કબીર વગેરે મુખ્ય છે. –ચિદાનંદજીના પદો : ૫દ બીજુ જેનેનાં ભક્તિકાવ્યો અને અન્ય દર્શનેનાં ભક્તિકામાં અને જ્યારે આત્મા સ્વગૃહે પધારે છે, ત્યારે સુમતિ કેવો આહૂલાદ મૂળભૂત ફરક છે. એનું કારણ જૈન દર્શનની ઈશ્વર પ્રત્યેની દૃષ્ટિ છે. અનુભવે છે તે જુઓ : જૈનદર્શનને ઈશ્વરને ઇહલૌકિક વસ્તુથી પર, રાગદ્વેષાદિ બંધનોથી આજ સખી મેરે વાલમ નિજ મંદિર આવે, રહિત, પુણ્ય કે પાપ–સેનાની કે લેખંડની બેડીથી મુક્ત કરે છે. અતિ આનંદ હૈયે ધરી, હસી કંઠ લગાવે. છતાં એ સામાન્ય માનવમાંથી પ્રગટતું સંપુર્ણ દેવત્વ છે. જયારે અન્ય –ચિદાનંદજીના પદો : ૫૬ બારમું. દર્શનમાં ઈશ્વર જગતકર્તા માનવામાં આવ્યો છે, તેમ જ આ બધી તે આથી તદ્દન વિરુદ્ધ વિરહિણીની દશા, ઈશ્વરથી અળગાપણું પ્રકૃતિની લીલા એમની હોય, ઈશ્વરલીલાનાં કાવ્યો રચાયાં છે. વૈષ્ણવ બતાવતાં તેઓ કહે છે : સંપ્રદાય અને સુકીમતમાં આ ભક્તિરસ, શૃંગારરસ મિશ્રિત પણ બન્યો ઋષભ જિર્ણોદ શું પ્રીતડી છે. જેને ઈશ્વરને સ્વામી તરીકે સ્વીકારે છે, પરંતુ સાંસારિક દૃષ્ટિથી નહિ, કિમ કિજે હો ચતુર વિચાર,. હૃદયની સાચી ઉર્મિથી, આદર્શની ઉચ્ચ ભૂમિકા સાથે. મીરાંબાઈ વગેરેનાં પ્રભુજી જઈ અળગા વસ્યા ભજનામાં આવી ભૂમિકા છે ખરી. એટલે એવા કવિઓની કૃતિઓ તિહાં કિણે નવિ છે કેઈ વચન ઉચ્ચાર, જેન કવિઓની કૃતિ સાથે સરખાવીશું તે વધુ રસદાયક નીવડશે. ઋષભ નિણંદ શું પ્રતડી, સૌ પ્રથમ આપણે આનંદઘનજીના પ્રીતમ જોઈએ. ઈશ્વર સાથે પ્રીતડી બાંધવી છે. પણ કેમ બંધાય ? કારણ,ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો, ઔર ન ચાહુ રે કંત, કાગળ પણ પહોંચે નહિ રિઝ સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત. નવિ પહોંચે છે તિહાં કે પધાન, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. - જે પહોંચે તે તુમ સમ –આનંદઘનજી વીશી છે. જુઓ : વ મય વિમશે. પૃ. ૪૦ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy