SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભે ગ્રન્થ ] સરસ્વતીચંદ્ર ભા. ૧થી ૪' એ ગુજરાતની પહેલી સાચી નવલકથા છે. એ ગુજરાતનું મહાકાવ્ય છે. ‘ જિજ્ઞાસારસને વતા કરી મિષ્ટ વાર્તા ભેગા ઉપદેશ પાઈ દેવો' એ એના સર્જકના ધ્યેય છે. 'સરસ્વતીચંદ્ર' ભારતીય સંસ્કૃતિના નિષ્કા છે. એમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વય છે અને એટલે એ કથા ‘પુરાણ'ની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. 'સરસ્વતીચ”માં નવલકથાનું સ્વપ ગ્ય રીતે જળવાયું નથી. ચાર ભાગમાં વહેંચાયેલી આ કથા જગત્ કાદંબરીમાં સ્થાન ભોગવે તેવી, ‘યુદ્ધ અને શાંતિ' નવલકથાની હરાળમાં બેસી શકે તેવી મહા નવલ છે. નો પર્વત' નામક દ્વારા જેમને અક્ષયાતિ મળ્યા છે એવા મભાઈ નીલકંદ સમાધારક અને સાત્વિકાર છે. એમણે નાટક દ્વારા સમાજમાં રહેલી દાંભિકતા, અધશ્રદ્ધા, અજ્ઞાન વગેરેને દૂર કરવાના પ્રયત્ન કર્યાં છે. જે સાહિત્યકારો સાહિત્ય દ્વાર સમાજસુધારણા કરવા માગે છે તેએ સાચા સાહિત્યકાર નથી. એ સાહિત્યને એક સાધન તરીકે જ ગણના હોય એવું લાગ્યા વગર રહેતુ નથી. ભાએ ગુજ રાતને પહેલવહેલું હાસ્યરસનું સાહિત્ય આપ્યું 'ભદ્રંભદ્ર ' અને 'હાસ્યમંદિર' દ્વારા ગેમો ગુજરાતની જનતાને હસાવી છે પણ એ હાસ્ય પાછળ જે કટાક્ષ છે એ ઘણા વેધક છે. ચાડું સાહિત્ય સર્જન કરી ઝાઝી કાતિ રા ય એવા સાર્જિસ કારા બહુ ઓછા. એમાં જેનું નામ સદાય યાદ રહે તે કવિ કાન્ત. કવિ કાન્તે એક પૂર્વાલાપ ’કાવ્યસ’ગ્રહ આપ્યા છે. પણ આ કાવસપ્રમાં ફક્ત પાંચેક કાવ્યો જ એવાં છે કે જે વડે દિવને ચિરંજીવ કીર્તિ મળી છે. વસ ́ત વિજય ', ‘ ચક્રવાક મિથુન ’, ‘દેવયાની’, ‘સાગર અને શશી' અને ‘ઉપહાર’ કવિતા બે પ્રકારની : માનવી અને પચતી. કવિ કાન્ત ગુ રાતી સાહિત્યને પરલક્ષી પ્રકારની કવિતા આપી, ખંડકાવ્ય એ એમનુ એક વિશિષ્ટ અર્પણ છે. કવિ આ કાવ્યા દ્વારા આપણને એક એવી તો ભાવસપાટીએ લઈ જાય છે કે માં આપણે અગતા મૂકી પંડિત યુગમાં ગેાવનરામે ગુજરાતી લેખકેાનું ધ્યાન ‘સરસ્વતી-જઈ શુદ્ધ કવિતા આસ્વાદીએ છીએ. ખંડકાવ્યમાં કવિને એક સરખી ચંદ્ર'થી ખે ́યુ અને નવલકથા પ્રવાહ શરૂ થાય છે. પણ સફળતા નથી મળી. છતાં એમાં નાવીન્ય ઘણું બધું છે. ગાવા નામની તેજવી કને લખાયેય આ કયા પછી પડત યુગમાં બીજી નવલકથા મળતી નથી. એ તે ઠેઠ પછી મળે છે ગાંધી-યુગમાં પંડિત યુગમાં વિદ્વાન કવિ અને લેખકો છે. એમની સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યથી પરિપુષ્ટ થયેલી છે. એટલે કવિતામાં અને મદ્યમાં સંસ્કૃતનું ભારેખમ દેખાઈ આવે છે. દૌધ્ધ કવિતાનું સર્જન થાય છે. જેમાં પ્રકૃતિ, પ્રય, નવજ્ઞાનને પાન મળે છે. વૈદાંતી કિવે મિશા પાસેથી તત્ત્વજ્ઞાની વૈતા મળે છે. પણ એમની પાસેથી કા કરતાં અને વિશેષ સત્ત્વશાળા મળે છે. એમણે પશ્ચિમના સાહિત્યના અભ્યાસ કરી, પશ્ચિમમાં લખાતાં કરુણાંત નાટકો-ટ્રેજેડીનો પહેલો પ્રયત્ન કરી એક ટ્રેજડી નાટક— ‘કાન્તા ’ આપ્યું. ‘કાન્તા ’કરુણાંત નાટક લખવાના પહેલા પ્રયત્નરૂપ કહી શકાય એવું તદન નિષ્ફળ નાટક છે. એ નારાના સર્જનમાં લેખકને જરાય સફળતા મળી નથી. એમને સફળતા મળી છે નિબંધોમાં બાળવિકાસ અને સુદર્શન ગદ્યાગિ ઉત્તમ નિષેધાનો સંગમ છે. તો સૌરાષ્ટ્રના લાહી–સાવડ ગામના બે કવિ મિત્રા કાન્ત અને કલાપી અવિસ્મરણીય જ ગણાય. લાઠીના વતની કલાપીએ સુમધુર દૃષ્ટિઊર્મિગીતા આપ્યા. ફારસીર’ગી ગઝલા એ એમનું વિશિષ્ટ અર્પણુ કહેવાય. એક રાજવીમાં છૂપાયેલા કવિ જગતે નિહાળ્યો. કલાપી તે યુવાનોનો ખાતા કિવ છે. એની કવિતામાં પ્રમની વેદનાના ગા ગાયા છે. જગતનું મીઠું દુઃખ, જવ અને જગતની તપન એની કવિતામાં વ્યક્ત થાય છે. ‘આપની યાદી' અમર કાવ્ય બન્યું છે : જેમાં વિના ધુળમાંથી સક્રમમાં શ્રનો વિકાસ દેખાય છે. : Jain Education International k જ્યાં જ્યાં નર માગી રે યાદી ભરી ત્યાં સ્થાપન એમાં ના ખિન્ન પદ્માંડના કવિ ક ાની મૂર્તિનાં દર્શન કરે એ પ્રકારના ક્તિભાવ નીતરે છે. કલાપીની કવિતામાં મૃત વનનું દુઃખ વિરલ રેડાયું ને તેને કારણે તેમાં ભ્રમિરીચિલ્પ પ્રāપુ. ઊગ્યો પછ ની વર્ષએ ચકરાજ' કરી કાન્ત જેની પ્રશસ્તિ કરી હતી એવા કવિ ન્હાનાલાલની કવિતામાં શબ્દ અને સંગીતનેા સુંદર સમન્વય ચો છે. છાંદસ અને અદ્ઘિ કવિતા દ્વારા એમણે સારી સંખ્યામાં કાવ્યો આપ્યાં છે. નાના ગીત કાવ્યથી માંડીને મહાકાવ્ય C સુધીના પ્રયોગોનુ ખેડાબુ એમના હાથે થયુ છે. નાનાલાલની કષિતા સંયમપૂર્વકની ર’ગલક્ષી રહી છે. તેમની કવિતામાં મધ્યકાલીન અવિભાંવ પશુ દેખાય છે માં વાઘને કાન વિરબાપુ કહેનારા ગુજરાતના એક ઊર્મિકવિ તે નરશિપ દારિયા. પશ્ચિમમાં લખાતાં દડાં ર્મિકાવ્યોને મળનાં કાર્યો કે કાનમાળા'માં દેખાય છે. પાધ્યેયની ગોલ્ડન ટ્રેઝરી'ના અનુકરણમાં ક્રમમાળાનાં કાવ્યો જોઈ શકાય. એમણે કુસુમના, ઉપપીણા, નપુર કાર કાયસમા ખાખ ચ્યા કાયોમાં પ્રકૃતિ અને પ્રભુનું માન પય છે. એમને ચિરય કીર્તિ અપાવે વો કાવ્યસ અને —- ભરણુ સવિતા'. સદ્ગત પુત્રને વિરાટનો હિંડો’, સમ વીંઝ બીઝા, ગોરસ લે લે પીને વર્ગમાં જનાં પ્રતીકો રખાય છૅ, એમનાં પ્રેમતિ' ઉપનામ પ્રમાણે પ્રશ્ન, ભક્તિ, પ્રકૃતિને કવિતા વિષય બનાવ્યો છે, કેટલાંક કાવ્યો, ચિત્રાના અને ન્હાના ન્હાના રાસમાં, સુ’દર દસ-દસ પણ અદ્ધિ આપતું આ કાવ્ય--'મગલ મંદિર ખાત્રો' ચિવ કાવ્ય છેઅને ાસ કાવ્યો છે. ડાલનીવામાં આવેલાં કાવ્યાન મા જબરું છે, તો હરિસંહિંના ભાકાવ્ય ગુજરાતનું વિમોિખર ધ્યાય. નાનાલાલની પ્રતિભા એક સાચા કિમ કિની છે. ટાલન ઘીમાં લખાયેલા જય--જયંત, ઈંદુકુમાર વગેરે નાટકો દ્વારા સ્નેહ-લગ્નની મીમાંસા ચિરંજીવ બની છે. એમની કવિતામાં ભારતવર્ષના ઊંચા જીવનઆદર્શ વ્યક્ત થાય છે. એમના પછી ગુજરાતે આવા મોટા પ્રતિભાશાળી કવિ નથી જોયા. તે જેમને ગુજરાતી કવતા ‘પાચક મુ સારની લાગતી હતી હતા એવા બુ. ક. હાદાર કવિતામાં વિચારપ્રધાન કવિતાની હિમાયત કરી અને બાર * સમૃદ્ધ દ્વારા પશ્ચિમની કવિતામાં ગુભાનાં સોનેટા આવ્યાં. બ, ક કારની સોનેટમાળા સિવ સ્પાન ભોગવી તિામાં કલી ભાંગતાડ * ૫ < For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy