________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ]
૨૫૭૫
ચિત્તના સંવેદનોની રવાભાવિક રજૂઆત, પ્રતીક યોજના, ભાષાની કરે છે. પોતાની એકની એક પ્રેમાળ પુત્રી મારીશાના રનેહલગ્નનું તાજગીવાળી કાવ્યાત્મકતા, વગેરે દ્વારા નૂતન પ્રયોગ કરનાર શ્રી આત્મહત્યા દ્વારા જે કરુણ પરિણામ પ્રકટે છે તેનું દુ:ખદ ચિત્ર સુરેશ જોશી પ્રથમ છે. “ગૃહપ્રવેશ', “બીજી છેડીક', 'અપિચ' અને પ્ર. શાહના જીવનમાં વિચારવંટોળ ઊમ કરે છે અને એના ‘ન તત્ર સૂર્યો ભાતિ' એમ કુલ ચાર વાર્તાસંગ્રહો તેમણે આપ્યા છે. આઘાતે જ આવી પડેલ પેરેલિસિસને હુમલો જીરવી રહ્યા છે,
આ બધામાં “ગૃહપ્રવેશ', એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ', “પ્રત્યાખ્યાન', તેથી જ જીવનમાં સૌ પ્રથમવાર ખાલીપણાના થયેલા અનુભવથી જે ‘નળદમયંતી’, ‘વર્તુળ” વગેરે જાણીતી વાર્તાઓ છે.
વેદનશીલ વિચારણા એમના મનમાં જન્મી છે તે આ પ્રમાણે છે: “ગૃહ વેશ’ને સુહાસ દામ્પત્ય જીવનની બેવફાઈમાંથી પ્રગટેલી
| ‘બિમાર થવાની, પથારીમાં પટકાવાની આ રીત કોઈ અકથ્ય ભીંસ અનુભવી રહ્યો છે. અને હાલ પોતાનું જીવન જ
નથી. હાર્ટએટેક આવવો જોઈએ. સેરિબ્રલ હેમરેજ થવું ભરડે લેતું હોય એમ તેને લાગતું હતું. પોતાની પત્ની માયામાં
જોઈએ. રગમાં લોહી અટકી જવું જોઈએ...અપંગની મૂકેલા વિશ્વાસને લીધે તેની બેવફાઈ સુહાસને અકળાવી મૂકે છે,
જેમ, અડધું હસતાં હસતાં, અડધું રડતાં રડતાં....આ હતાશ કરે છે. પોતાની આ વ્યથા તે કોઈને કહી પણ શકતો નથી
પ્રકારનું નાન્યતર જીવન, સુકાઈ રહેલી વનસ્પતિ જેવું, એ અને જીરવી પણ શકતા નથી. એને એમ લાગે છે કે એનામાં રહેલ
એનું ન હતું.' પુરુષ સુહાસ કયારનોય મરી ગયો છે. દુઃખ ભૂલવા મિત્રના ઘરભણી
- ઉદયન, અમૃતા અને અનિત : એ ત્રણ પાત્રોની આસપાસ વળે છે પણ વેદનાના ત્રત વધારે તાજા થાય છે. પોતાના એક મિત્ર
ન થાય કે તારા , થિ વ્યક્તિ સ્વાતંત્ર્યની અને પ્રેમની બાબતમાં સ્વાતંત્ર્યની સમસ્યા ચર્ચાતી પ્રફુલ્લ સાથે મોડી રાતે ઘેર પાછા વળતાં ઘરની અને માયાની એ નવલકથા “ અમૃતા’ યુવાન નવલકથાકાર શ્રી રઘુવીર ચૌધરીની જ યથાવત્ પરિસ્થિતિ એને ડંખે છે. કુલ સુહાસના પુનઃ ગૃહ- ઉદ
સુંદર કૃતિ છે. પ્રવેશ માટે કંઈક સહ્ય પરિસ્થિતિ જન્માવે છે. પણ લેખક કહે છે. ઉદયન અને અનિકેત બંને અમૃતાના મિત્ર છે. અમૃતા
‘એ અંદર ગયે, ત્યારે તેને લાગ્યું કે એ બહાર રહી ગયો ડોકટરેટની ડીગ્રી મેળવે છે તે બદલ બંને અભિનંદન આપવા આવે છે, હતો અને એને પડછાય જ અંદર પ્રવેશ્યો હતો !'
ત્યાંથી કથા શરૂ થાય છે અને અમૃતા – અનિકેતની ઉપસ્થિતિમાં અંત
સુધી પોતાની માન્યતાને વળગી, મોતને પસંદ કરતો પણ પરાજ્ય ન સુહાસની આ મનોદશા હેમ્લેટ અને બીજા અનેક આધુનિક
પામતો દેખાતે ઉદયન મૃત્યુ પામે છે ત્યાં કથા પૂરી થાય છે. અમૃતા વિચ્છિન્ન ભાનસની જીવતી જાગતી છબીરૂપ બની રહે છે. એમાં
શ્રીમંત કન્યા છે. તે ઉદયનની ઉપેક્ષા નથી કરી શકતી, તેમ રવીકારી કરુણતા કલાત્મક રીતે લેખકે વ્યંજિત કરી છે. નૂતન વાર્તાકલાના
પણ નથી શકતી, ઉદયન તેને ચાહે છે, બલ્ક વાંછે છે. અમૃતા તેને પ્રતીકરૂપ “ગૃહપ્રવેશ” સીમાચિહનરૂપ વાર્તા બની રહી છે.
સુધારવાની શરતે વરવા માટે તૈયાર થાય. પરતું ‘તારા જેવી અગગોવર્ધનરામ, મુનશી, રમણલાલ અને પન્નાલાલ પછી ગુજરાતી
ણિત અમૃતાઓને હું આવા શરતી મામલામાં હારી જવા તૈયાર છું નવલકથા એક નવા તક આવીને ઊભા છે એ નિઃશંક છે, હવે એમ કહેનાર ઉદયન બેફિકર, સ્વમાની અને વર્તમાનની પ્રત્યેક ક્ષણે છેલ્લા થોડા વખતથી અસ્તિત્ત્વવાદી વિચારધારા દર્શાવતી સાંપ્રત જવનાર અતિવવાદી વિચારસરણી વાળા યુવક છે. માનવજીવનના ભાવેને યથાતથ રજૂ કરતી નવીન પ્રયોગવાદી નવલ
અમૃતા ઉદયનમાં રમેહ ને બદલે સંધર્ષને અનુભવ કરે છે. કથાઓ રચાવા લાગી છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષી પોતાના સર્જન દ્વારા નવલકથા સ્વરૂપની નવીન વિભાવના રજૂ કરનારા લેખકેમાંના એક
મુકાબલે અનિકેત વધુ કરેલ, આદર્શવાદી લાગે છે. અનિકેત વ્યક્તિછે. “આકાર’ અને ‘પેરેલિસિસ' તેમની કીર્તિદા નવલકથાઓ છે.
સ્વાતંત્ર્યને હિમાયતી અને વ્યક્તિ સ્વાતંત્ર્યને સન્માનનારે છે અને
તેથી જ લગ્ન માટે વરણી કરવા બાબતમાં અમૃતાની સ્વતંત્રતાને તે “આકાર માં એનું મુખ્ય પાત્ર થશ૦ નવ શાહ કેવળ
સ્વીકારે છે. અમૃતા પ્રત્યે તે પણ સનેહ વ્યક્ત કરે છે. અમૃતા આ વર્તમાનને જ માને છે અને માણે છે. આધુનિક માનવમાં રહેલી
બંનેના વિચાર અને લાગણીઓને સમજવા મથે છે. ઉદયનનો હતાશા અને નિરાશા આ પાત્ર દ્વારા બરાબર રજૂ થઈ છે. જગતમાં પ્રેમ અને કીર્તિ એ જીવન જીવવા માટે ઉભી કરેલી આશાનાં
પ્રભાવ તેની બુદ્ધિ તેજ બનાવે છે, અનિકેતને સહવાસ તેનામાં
શ્રદ્ધાની જ્યોત પ્રગટાવે છે. એક સમયે ભારે સંપત્તિ નથી જોઈતી, થીગડાં છે. એમાં નક્કરતા નથી બલકે પોલાણ છે, એમ તેને સમ
સ્વતંત્રતા જોઈએ છે એમ કહેનારી અમૃતા અનુભવે, “મારે રવાજાય છે અને તેથી જ, મિ. શાહમાં જગત વિશેની બેપરવાઈ
- તંય નથી જે તું, રહ જોઇએ છીએ એમ કહે છે. બેફિકરાઈ અને બીજી બાજુ આત્મભાન વધુ વિકસ્યાં છે. જીવ ને એક જ નિચોડ આ પાત્ર પાસે છે કે:
તે વિચારે છે, “ઉદયન અને અનિકેત પણ મારા સમગ્ર વ્યક્તિ“માણસ જે સમજદાર અને ડાહ્યો થઈને વિચાર
ત્વને સવીકારવાને બદલે મને મુખ્યત્વે નારી રૂપે જ ઓળખતા-જોતાં કરે તો જિંદગીનો એક જ યોગ્ય અંત હોઈ શકે –
રહ્યા છે......પૂજ્ય બનવા કરતાં સ્વતંત્ર થવાનું નારી વધુ પસંદ આત્મહત્યા.'
કરે, પણ એને પૂછે છે કે શું ?' આમ વિચારનાર અમૃતા ઉદયનની પેરેલિસિસ 'ના છે. આરામશાહ અતીતને વાગોળતા અને પ્રેમ વિશેની બેફિકરાઈ. બસમાજ વિશે અકળાય છે; કહે છે: સાંપ્રતને સંતુલિત રીતે જીવવા મથતા પિતાની જિંદગીના “ભૂત
એને ખબર નથી પડતી કે અમૃતા એકલી સ્વીકૃતિથી કાળનું આલબમ” ખોલીને બેઠેલા, આતે આતે ઓગળતી જતી સંતુષ્ટ નથી ? શું મારે એને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા જિંદગીના ઓગણપચાસમાં વર્ષે નવેસરથી જીવવા વ્યર્થ મથામણ છે છે, એ આધાન ઈ છે છે !'
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org