________________
સાંસ્કૃતિક સ ંદર્ભે ગ્રન્થ
સચ્ચાઇ અને નિર્દોષતા સાબિત કરવા તેલના ઊકળતા કઢામાં હાથ નાખવા તૈયાર થનાર સતુ સાચે જ તપયિની, નેગમાયા જેવી લાગે છે.
• ક્યારનો વાસ ', ' જેવા વેળાની છાંયડી', 'લીલુડી ધની '. ‘ સધરા જેસંગને સાળા ’ જેવી સુવાચ્ય નવલકથાઓ આપનાર શ્રી સુનીલાલ ક્રિયા વાચકને જકડી રાખે તેવું નાવાત્મક નિરૂપણ કરનાની બાબતમાં મુનીની યાદ અપાવે છે, સમય તળપદી ાંવાળી લોકબોલીનુ અસરકારક આલેખન કરવાની બાબતમાં મેઘાણીની યાદ અપાવે છે અને માનવ મનની અંતરતમ ગહરાએ જન્મ લેતી સદ્-સુખી દામ્પત્યવનની કડી છે, તેમનું સંતાન વાહણુ. દેવાયત દિલના અસદ્ વૃત્તિઓના સંઘર્ષની ભરમારનું સ્વાભાવિક આલેખન કરવાની બાબતમાં આપણને પખાલાલ પરેલનુ સ્મગુ કરાવે છે.
વાર્તા, નવલકથા ઉપરાંત નાટકના સાહિત્યપ્રકાર ઉપર એક સરખું કલા પ્રત્યે દાખવનાર શ્રી મડિયાં કૃત ભવોભવ' એકાંકી, 'તઓના' નામની યાતાં પી કરેલું રૂપાંતર છે. જાનબાઈ અને દેવાયતના
ખૂબ ઉદાર હતા. એકવાર વાહણે કરેલું ખૂન, પેાતાને માથે એઢી લઇ જનમટીપની કેદમાં પડેલા પતિની આત્મસમર્પણ અને ત્યાગભાવનાથી ાનબાઇ મનોમન કૃતજ્ઞતાની લાગણી અનુભવે છે. પાતાના
7
ઘડીક રવજન સ્વરૂપે, ઘડીક દુશ્મન સ્વરૂપે દેખા દે છે. નટખટ સંતુના પ્રત્યે. તેના મનમાં કદીક વાસનાના જુવાળ ઊડળ છે અને તેથી તેનામાં રોતાનિયત પ્રગટે છે. આમ માંડણના પાત્રમાં લેખકે માનવ મનની સમ્બસદ્ વૃત્તિનોનું કૌશપૂર્વક બાલેખન કર્યું', ગુદાસ દરબારના દીકરા સાદુળભા, કે જેણે સતુની મશ્કરી કરવા જતાં સનુના હાયનો કે સ્વાદ ચાખ્યા હતા અને સ્મૃત્તિથી ઘવાયો હતો, તેણે ભાંડણુના મનમાં ર્યાં પ્રગટાવી. એક દિવસ પત્થર ફાડવા માટે સુરંગ મૂકવા કૂવામાં ઊતરેલાં ગોબરને ખબર ન પડે તેમ પલીતે! ચાંપી ને કૂવામાં જ કરુણ રીતે મારી નાખે છે. સમમાં સ ુ વિધવા બને છે, સત્તુના જીવન પર અધારી દર આપત્તિઓ આવી પડતી તેને વાર્તાને અને માંને પપરા અનુભવના બનાવ્યા છે અને સતુના સ્વજન બની સત્ ન દાખવે છે. આમ તે ખલનાયક છે અને નથી પણ.
C
‘ લીલુડી ધરતી ' ગ્રામસૃષ્ટિના પ્રાદેશિક રંગાનું વાસ્તવદર્શી સબળ આલેખન કરની ક્લાકૃતિ બની છે. સત્, ગાગર અને માંડનારમાન દીકરાના સુખ ખાતર જ · આંગળિયાત તે મારી ખ્યુંપાત્રોની આસપાસ ' લીલુડી ધરતી ના મુખ્ય ક્યા બીડાયેલી છે. માથા ઉપર, ' એમ ગણી પતિએ ઘરડે ઘડપણ દુઃખ વહેાયુ`. તે કેવળ સનું અને ગોબરના સુખી દામ્પત્યવનનાં ગમ્બરનો પિતરાઇ માંડણપુત્ર વાજ્યુને લીધે જ નહિં પણ નબા ઉપરના પાર પત્ની પ્રેમને લીધે જ. જાનબાને આ સમજાય છે, અને તેથી જ · એમના વના રાત્રિયા ઢાળને ય હવે શું ? લી પતિ પ્રત્યે વિશુદ્ધ પ્રેમની અકલ્પ લાગણી અનુભવે છે. નવાઈ અભિન્નત પત્ની . વાચ્છુનું એક જ કૃત્ય, નાઈના વનનું ચિત્ર બેષખેર કરી નાખે છે, વિશ્ર્વના શૃંગારમાં આલેખાયેલું કમ્પ્યુસસભર બનવ્યાનું પાત્ર દેવાયત અને જાનને વોભવનાં સાથી બનાવે છે. નથી રે પીધાં મે અજાણી, મેવાડા રાણા ઝેર તા પીધાં છે જાણી જાણી. ' સત્યકામની ડાયરીના પ્રથમ પૃષ્ઠ ઉપર મેાતીના દાણા જેવા અક્ષર લખાયેલી મીરાંબાઇના મનની પત્તિઓ રોહિણીના સ્વચ્છ આ જીવનમંત્ર હતા. ગોપાળદાસ જેવા પુણ્યશ્લેાક પિતાના પુરુષાર્થમય અને ભક્તિમય વનના સંસ્કારોની છાપ તેના પર પડી છે. હેમંતને કરડેલા સાપનુ ઝેર ચૂસવાના પ્રસંગ તેની અદમ્ય સેવાવૃત્તિ બતાવે ૐ તો બાળગાવ્યા સક્ષકામ પ્રત્યેની ખાસક્તિ તેની દૃષ્ટ પ્રતિ સૂચવે છે. સત્યકામ સાથે તેનાં મનતિ વિશાળ થાય છે. પણું વિધિવક્તા એવી છે કે ધંધાર્થે છેક બિહાર જેટલે દૂર ગયેલો સત્યકામ સમયસર પાછો આવી શકતા નથી. અને વ્હાલસોયા ગોપાળભાષા પણ અવસાન પામે છે. રાહિણીના શિર પરથી જાણે એક પછી એક છત્ર ચાલ્યાં ગયાં.
સત્તુનું પાત્ર ઓ નવલકથામાં દીપી ઊપુ છે. ગામમાં શાકભા અને ખીન્ન છકેલ જુવાનિયા ગામ બહાર પાનના થડા પર બેસી ચાળીવાજુ વાડી ! સ’તુ રંગીલી 'નું... ગીત મા પાણી ભરવા આવતી ની સત્તુની મશ્કરી કરે છે. પણ એક જ વખત નિર્ભય બની સત્ રાજાના હે.કરાને પરચો બતાવે છે, ત્યારથી કોઇ તેનું નામ લેતું નથી. પણ સતુ અને ગોબરનુ સુખી દામ્પત્યજીવન ઘણાથી તૈયું જતું નથી. એમાયે માંડણ તેા પેાતાને સંતુના હાથને ઉમેદવાર સમજતા હતા. તેથી વેરવૃત્તિવાળા શાદુળભાએ માંડણુના મનમાં ઈર્ષ્યા જગવી અને પિતરાઇ હોવા છતાં સંતુને વૈધવ્ય અપાવ્યું. આમ છત હાદા પટેલની આ કુળવધૂ અનેક પત્તિકોમાં પડી રહે છે અને લોકનિંદાના ધીના ઝેરને પણ જીરવી જતી હોય તેવી સુજાતા નારી તરીકે દીપી ઊઠે છે. સંતુને ધ્યાનમાં રાખીને જ લેખકે એક જગ્યાએ કહ્યું છે :
અસ્ત્રીને અવતાર તે લીલુડી ધરતી જેવો છે... એની ઉપર શિયાળે બળાને બચ્છુ કરી મેલે એવાં હિંમ પડે, ચામા બાય મેઘ ખાંગા થાય ને કાળે ઉનાળે બાળી નાંખના તડકા તપે વધે એના દીદાર તૈનારની આંખમાં લોડી આવે, પણ અંતે તે ઇ જ ધરતી વળી પાછી લીલીછમ થને લહેરાઈ ઊઠે તયે આપણી જ આંખ હરે...
મૃત પિત હવે કઈ રીતે સાખ પૂરી શકે તેમ નથી તૈયી, સૌ કોઇ સગર્ભા સંતુ માથે જાતજાતનાં આળ ચડાવે છે. ગ્રામજીવનમાં પ્રતિહારૂપ ક્યુની ગયેલો. બાવો પ્રશ્ન લ તેના ખાવતનુની આસપાસ પાખી કથા િયા છે તેથી જ તેનું પાત્ર કેન્દ્રમાં છે. પોતાની
Jain Education International
સત્યકામ પરના એક પત્રના જવાબ આપતાં તે લખે છે કે :
‘ આપણે અને સાથે હશું અને મેાત આવે તે પણ એ ડરાવી નિહ શકે. મેતથી હું ડરતી નથી. વિયેાગથી ડરૂં છુ આવી નિર્ભય અને નિર્દોષ રોહિણીને એક દિવસ સત્યકામના ડૂબી ગયાના નાચત્ર મળે છે. એના દુ:ખની વિષ ભાવી જીવ છે. હેમ'તને પરોપકાર કરતાં થયેલા ક્ષયના રોગની સારવાર કરવામાં હુમતની તે વનનાવી બને છે. રમતની તે જીવનસર્ગની બની શકે તેમ નથી. પણ આવા નિઃરવા પરમાર્થી હેમંતની સવેદનાને ધ્યાનમાં પૈતાને એક ખળી ગયેલું શ્રી ગણે છે, તેમ છતાં એલવાઈ જતા દીવા આડે પાલવ' થવા જ હેમત સાથે લગ્ન કરે છે. ધોડા વખતમાં ક્રૂર યાતા અને વૈધબ વનની ભેટ ધર છે. તાં આવી પડેલી આત્તિને, કાચી નકખાં મોતી નીતે, જીરવી જવી એવા કૃતનિશ્રયે રાહિણી ચિરવિરહિણી કન્યા બની રહે છે. અંધ બનેલો સામ ીન દેશપાસ સ્વરૂપે તેની નજીક છે. છતાં એ વચ્ચે કેટલું વધુ અંતર વિષેાગનુ પડેલું છે! અધૂરી રહેલી
4
२७३
For Private & Personal Use Only
www.jainelibrary.org